________________
પુસ્તક ૨-જુ
આમ સૂક્ષમ રીતે જૈન-જૈનેતરના અહિંસા આદિના પાલનમાં પાયાને જ મેટો ફરક પડે છે. ચારિત્ર આત્માને સ્વભાવ છે જેનેની તે એવી ચોક્કસ માન્યતા હોય છે કે
"णाणं च दसणं चेव चरितं च तवो तहा।
वीरियं उवओगो य, एयं जीवस्स लक्सण ॥ અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ આત્માનું સ્વરૂપ લક્ષણ છે.
એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર આત્માના સ્વરૂપ રૂપ છે, તે અચારિત્ર એ આત્માને વિભાવ થયે કહેવાય તે જેટલે અંશે તે અચારિત્ર-વિભાવ રૂ૫ પા૫ રેકાય તેટલે અંશે જેને તે વધુ મહત્વનું માને. સાચા જૈનની માન્યતા શી?
એટલું જ નહીં પણ આવી સાચી માન્યતા જેને ન થાય તેને કમને બંધ ન માને, અને વિરતિને પ્રતિબંધ ગણે! બંધના કારણ કરણ તરીકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ભેગને માનીને વિરતિના બળે રોકાયાની વાત જેનેની ગળથુથીમાં હોય!
આ જાતની ગળથુંથીને તત્વને વિકસાવવા માટે પચ્ચાની જરૂરીયાતને વિચાર ચોથા અધ્યયનમાં જણાવી ગયા. પાંચમા અધ્યામાં શું?
હવે પાંચમામાં પચ્ચ કે ખરેખર લઈ શકે? અર્થાત્ ભાવપચ્ચખાણના અધિકારી કોણ? એ વાત વિચારાય છે.
પંચાચારની મર્યાદામાં સ્થિર થયેલ કે થવા મથતે પુણ્યાત્મા ભાવપચ્ચને સાચે અધિકારી છે.
અર્થાત્ આત્માને આચાર=જ્ઞાનીઓની આજ્ઞા-મર્યાદા પ્રમાણેની જીવન પદ્ધતિમાં વ્યવસ્થિતપણે રાખવા માટે જેની તત્પરતા કટિબદ્ધતા