SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ TE MEGAN HIDAN MEMPOUNDOMBURBONNARDONA 1 ક તાત્ત્વિક પ્રશ્નોત્તરે કી (ગુજરાતી રૂપાંતર) ન (પરમારાધ્ય બહુતશિરોમણિ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમેદ્વારકશ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્રસમુદ્રનું મથન કરી અનેક તાત્વિક બાબતેના જે સંવાદી ઉકેલે શોધી કાઢી. આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભક્તિ ખૂબ જ જાગૃત કરેલી, તેના ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરેના સંગ્રહસ્વરૂપ “રિવારને પ્રશ્નોત્તળિ” નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગદ્ધારક ગ્રંથ સંગ્રહ ૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે. પૂ. આગમતલસ્પર્શી, આગમસમ્રાટ, આચાર્ય દેવ શ્રી આગમેદ્ધારક ભગવંતની બહુમુખી પ્રતિભાનાં સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય, તે શુભ આશયથી તાત્ત્વિક પ્રશ્નોત્તરેને અક્ષરશઃ ગુજરાતી ભાષાનુવાદ સાથે આપવાને નમ્ર પ્રયાસ છે. ૧ થી ૯ પ્રશ્નો વર્ષ ૧ પુ. ૪ (પૃ. ૨૮ થી ૩૪)માં આપેલ છે. અને ૧૦ થી ૨૦ પ્રશ્નો વર્ષ ૨ પુ. ૪ (પૃ. ૩૫ થી ૪૨) આવેલ છે. ત્યાર પછીના અહીં આપવામાં આવે છે ) પ્ર. ૨૧ બધી ભાષાઓ ચાર સમયમાં લેકેને પૂરીને લેકના અંતે જાય છે કે કેટલીક જ ભાષાઓ લેકના અંતમાં જાય છે? ઉ – જે તીવ્ર પ્રયત્નવાળ વક્તા છે. તે ભાષાને છેડતી વખતે ભાષાના પુદ્ગલેને ભેદાયેલા છોડે છે. તે અનંતગુણવૃદ્ધિએ. વધતાં મોટા ઢેફાની માફક શીવ્ર અને દૂર જવાવાળા હોય છે. એથી તે ભાષાના પુદ્ગલ લેકના અંતને પામે છે. અને બીજા વક્તાના ભાષાદ્રિવ્યો તે અસંખ્યાત અવગાહના. જઈને ભાષાના પરિણામને છેડી દે છે. એથી તે ભાષા-- દ્રવ્ય લેકના અંતને પામતાં નથી.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy