________________
પુસ્તક ૪-યુ
૧
પુણ્યબળે તને વૈદ્યો, ઔષધા અને સેવા કરનારા બધા યથાચિત રીતે તૈયાર છે, પણ ભાવી જે થવાનું છે તે મુજબ જ બધી ગાઠવણુ થાય છે, માટે ધીરજ ધરી સમતા રાખ. (રાગ સહન વખતે વિચારણીય )
११२ न मावि न विरोधं नाभावि विन्तय त्वं मुने ! | निर्विकल्पमनास्तिष्ठ सदाराधन-साधनम् ||६०४ ||
ભાવિના, વિરાધના કે જે નથી થવાનું તેને કોઈ ના પણ તું વિચાર ન કર ! આરાધનામાં તત્પર રહી નિર્વિકલ્પ બનવા પ્રયત્ન કર.
११३ धयों भावो दाववत् पापवाही ॥ ०५ ॥
ધર્મની આરાધનાના આજ્ઞા શુદ્ધ પરિણામ દાવાનળની જેમ સસારને બાળે છે.
૧૧૪ લોઢું ઘનું પમવાર હું ન મૂત્યુઃ રૂા
અકામ નિરાથી ણું સહન કર્યું પણ અવિવેકીએ કઈ આત્મશુદ્ધિ રૂપ ફળ ન મેળવ્યું.
૧૧૫ સન્નામનિઽાં યેત્ સહેત ૨ સમાયઃ ||૩૦૭||
જે પુણ્યાત્મા જ્ઞાની નિષ્ટિ પદ્ધતિથી સમભાવે સહન કરે તે સકામ નિર્જરા મેળવી શકે,
११६ दद्यात् पर्धा विमतिः सुरत्नम् ||३०८|| ખરેખર ! કાડીના ખદલે મહામૂલા રત્નને અજ્ઞાની–મૂઢ જ આપી દે છે.
૧૧૭ જૂને સહેત મનલાઽપુલ જુદી ||૩૦।।
વિવેકહીન પ્રાણી મનથી ઘણું દુઃખ (પરાણે) સહન કરે છે. ११८ यथेन्धसां दहेद् भारं वह्निस्तद्द्वत् सुधीर्भवम् ॥३२०||
અગ્નિથી લાકડાઓના ઢગલા મળી જાય છે તેમ વિવેકી પુણ્યાત્મા જિનશાસનની આરાધકાલાવે આરાધના કરી સંસારને સમૂળ નાશ કરે છે.
(ક્રમશઃ )