SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-યુ ૧ પુણ્યબળે તને વૈદ્યો, ઔષધા અને સેવા કરનારા બધા યથાચિત રીતે તૈયાર છે, પણ ભાવી જે થવાનું છે તે મુજબ જ બધી ગાઠવણુ થાય છે, માટે ધીરજ ધરી સમતા રાખ. (રાગ સહન વખતે વિચારણીય ) ११२ न मावि न विरोधं नाभावि विन्तय त्वं मुने ! | निर्विकल्पमनास्तिष्ठ सदाराधन-साधनम् ||६०४ || ભાવિના, વિરાધના કે જે નથી થવાનું તેને કોઈ ના પણ તું વિચાર ન કર ! આરાધનામાં તત્પર રહી નિર્વિકલ્પ બનવા પ્રયત્ન કર. ११३ धयों भावो दाववत् पापवाही ॥ ०५ ॥ ધર્મની આરાધનાના આજ્ઞા શુદ્ધ પરિણામ દાવાનળની જેમ સસારને બાળે છે. ૧૧૪ લોઢું ઘનું પમવાર હું ન મૂત્યુઃ રૂા અકામ નિરાથી ણું સહન કર્યું પણ અવિવેકીએ કઈ આત્મશુદ્ધિ રૂપ ફળ ન મેળવ્યું. ૧૧૫ સન્નામનિઽાં યેત્ સહેત ૨ સમાયઃ ||૩૦૭|| જે પુણ્યાત્મા જ્ઞાની નિષ્ટિ પદ્ધતિથી સમભાવે સહન કરે તે સકામ નિર્જરા મેળવી શકે, ११६ दद्यात् पर्धा विमतिः सुरत्नम् ||३०८|| ખરેખર ! કાડીના ખદલે મહામૂલા રત્નને અજ્ઞાની–મૂઢ જ આપી દે છે. ૧૧૭ જૂને સહેત મનલાઽપુલ જુદી ||૩૦।। વિવેકહીન પ્રાણી મનથી ઘણું દુઃખ (પરાણે) સહન કરે છે. ११८ यथेन्धसां दहेद् भारं वह्निस्तद्द्वत् सुधीर्भवम् ॥३२०|| અગ્નિથી લાકડાઓના ઢગલા મળી જાય છે તેમ વિવેકી પુણ્યાત્મા જિનશાસનની આરાધકાલાવે આરાધના કરી સંસારને સમૂળ નાશ કરે છે. (ક્રમશઃ )
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy