SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગમત હવાથી જિનશાસન સિવાય કંઈપણ યથાર્થ વસ્તુના સ્વરૂપને માનનારા કેઈ નથી. ૧૦૫ સૂવિવાવા રવજ દ્વારા પ્રવાના રિની પરિસ્થા जैनेऽत्रमा निखिलाः स्ववाचामुपेक्षका घातमनुव्रजेयुः ॥२८॥ છ આંધળાઓના દષ્ટાંતમાં સૂપડા, ભીંત, થાંભલા, ખીંટી, દેરડીની વાત સાક્ષાત નજર સામે સંપૂર્ણ હાથી જેનારાની દષ્ટિમાં અસાર છે, તેમ જૈનશાસનની માર્મિક રીતિએ પદાર્થના સાચા સ્વરૂપને સમજનારાની દષ્ટિમાં અન્યદર્શનીઓના એકાંગીવાદે લગભગ મિથ્યા–અસાર છે. ૧૦૬ કર્તજોડતા મારા કરવા માગ્યવથી નાનું ર૧ના અજ્ઞાનબળે સંસારી જીની અગણિત આશાએ ભાવીની. અવગણના કરીને પણ પ્રવર્તે છે. १०७ धर्माय देहो घनपुण्यभाजाम् ॥२९५॥ પુણ્યશાળી જીવેને દેહ ધર્મમાં ઉપયોગી થાય છે. १०८ दत्तो धर्माय नो देहो रोगाणां देहि त्वं तदा ॥२९६॥ સમજણપૂર્વક ધર્મને માટે શરીર ન આપ્યું, તે હવે રોગ માટે જ આપવું રહ્યું તે, ભેગવ હવે !(રોગ સહન વખતે વિચારણીય વાય) १०८ प्रतिपत्तिश्चरणस्यावश्यं मेत्री भवस्य तजिनपाः । दीक्षामदुः परोऽज्जान् जीवान् मोक्षार्थप्रवणहृदः ॥२९८॥ ચારિત્રને સ્વીકાર કરે તે સંસારને નાશ કરવાને અચૂક ઉપાય છે, તેથી જ મોક્ષમાર્ગના પ્રવર્તક તીર્થકરે અબજે લોકોને દીક્ષા આપે છે. ११० आराधनामृते जीवा ! जिनाध्वा नो निरर्थकः ॥२९॥ આરાધના વિના હે જીવ! આપણને પ્રાપ્ત થયેલું જિનશાસન નકામું બને છે. ૧૧૧ પૈદા સેવા અાવા સર્વે તે વાત ! परं तत् ते यथादृष्टं भावि तन्निश्चलो भव ॥३०३॥
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy