________________
આગમત देवेन्द्रावलिसंहतामतितरां पूनामधिष्ठाय च, कुर्वनागमसन्ततिं सफलताभाग् नान्यथा हि प्रभुः ॥ २ ॥
ભાવાર્થ- સંપૂર્ણ વિશ્વના સમસ્ત પદાર્થોને જણાવનાર જ્ઞાનની પ્રાપ્તિ, સમાતીત વિશિષ્ટ આત્મબળથી ભરપૂર ક્ષપકશ્રેણિથી ઘાતી કર્મોને ક્ષય અને ભકિત નિભર વિનયન દેવ-દેવેન્દ્રોથી વિવિધ રીતે કરાયેલી પૂજા.
આ બધાની સફળતા કર્મબંધનમાંથી છોડાવનાર વિશ્વજીવાતુ દ્વાદશાંગીરૂપ જિનાગમની રચના ઉપર નિર્ભર છે. (३) पूनाप्रोढौ जिनेशोन नमति निखिलाभीष्टसिद्धया कृतार्थो,
देवालिप्राभृतं सत् सुकृततरुफलं सेवयन् किञ्चिदन्यम् । धन्यं तूहामधर्मा नमति मुनिगणं द्योतयन् स्वं कृतज्ञं, यन्मेऽदः सजिनत्वं मुनिगणपधृतादागमादेव जातम् ॥ ३॥
ભાવાર્થ- દરેક કરવા લાયક બધા કાર્યો થઈ ગયેલ હેઈ અને સર્વથા કૃતાર્થ થયેલ વિશિષ્ટ પૂજાને યોગ્ય તીર્થ કરે કેઈને નમે નહીં, છતાં સમવસરણમાં જ સિદણ થી જે નમસ્કાર કરે છે, તે કોને? પિતે દેના સમૂહથી કરાતી વિવિધ પૂજા ભક્તિ આદરના પાત્ર છતાં પણ તીર્થ પદથી પ્રવચન-દ્વાદશાંગી કે તેમાં જણાવાયેલ વિશિષ્ટ જીવન તને જીવનમાં સક્રિય બનાવનાર ચતુર્વિધ શ્રીસંઘને નમસ્કાર કરે છે. કેમકે તેના આધારે જ પૂર્વ જન્મોમાં વિશિષ્ટ આરાધના કરી પિતે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિરૂપે જિનનામ કર્મ બાંધ્યું છે, તેથી કૃતજ્ઞાતાને ભાવ મુમુક્ષુઓના જીવનમાં સ્થિર કરવા માટે આગ-દ્વાદશાંગીનું મહત્ત્વ દર્શાવનાર તીર્થને નમસ્કાર કરે છે. (૪) મન ત્રાષ્ટિ મા રહ્યાદ્ધિ શાસ્ત્રષ્ટિ મા શુ ?
जिनपतिगदितां गणपतिविततां मुनिजनमान्यतरां विमलाम् । नरभवनिकरोऽसमफलविसरो भावितभावो गतदौःस्थ्यो, નોિ વિતરક મતિ તમામના II | ભાવાર્થ - હે શુદ્ધમતે ! શ્રી તીર્થકર ભગવતેએ કહેલી