SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २२ આગમજ્યાત તેને સુપાત્રદાનની બુદ્ધિ આવે એ મને જ નહિ, અર્થાત્ એ નયસારે દીધેલું દાન વસ્તુતઃ સુપાત્રદાન છતાં પણ નયસારની ભાવનાએ તે અનુકંપાથી થએલું સુપાત્ર દાન છે. અનુક`પા બુદ્ધિએ સુપાત્રદાન વય ખરૂ ? 44 Ο અહીં કદાચ કોઇક તરફથી એમ કહી શકાય કે “ અનુકંપાદાનના પાત્રમાં સુપાત્રપણાની બુદ્ધિથી જો દાન દેવાય તે એકાંત પાપકમ જ બધાય છે, ” તેવી રીતે ‘સુપાત્રદાનને લાયક પુરુષામાં પણ સુપાત્રદાનની બુદ્દિન રહેતાં અનુક`પાદાનરૂપે વિપર્યાસની બુદ્ધિ આવે તે વસ્તુતઃ તે સુપાત્રદાન છતાં પણ દાતાની અનુકંપા બુદ્ધિના કારણે સુવિહિત મહાત્માએ અનુકં પનીય થઈ જવાથી પાત્ર-વિપર્યાસના કાણે એકાંત પાપમય જ થાય. ” = tr ' પરંતુ આવું ખેલતા પહેલાં શ્રી સ્થાનાંગસૂત્ર તથા શ્રી ભગવતીજીસૂત્રના પાઠો તરફ જરા ધ્યાન દેવાની જરૂર છે કેમકે “ સાધુ-મહાત્માની અવજ્ઞા કરીને સાધુ-મહાત્માને દેવાતું દાન જ અશુભ દીર્ઘાયુષનું કારણ ગણાવી એકાંત પાપનુ કારણ ” જણાવ્યું છે, પણ “જ્યાં સાધુ મહાત્માની અવજ્ઞા ન હેાય તે સ્થાને પાત્રની ઉત્તમતા ન જાણવાથી સુપાત્રદાનબુદ્ધિન થતાં સ્વાભાવિક દયાની પશ્થિતિએ અનુકપા બુદ્ધિ થાય તે તેમાં પાપ બધાય એમ કહી શકાય નહિ.” આજ કારણથી શ્રી આદ્યનિયુક્તિમાં પણ “ આચાર્યાદિકની અનુક'પાથી મહાભાગ્યશાળી એવા ગચ્છની અનુકપા ” જણાવી અનુક પાદાનની પણું ઉત્તમતા સ્પષ્ટ જણાવી છે. અનુક’પામાં સુપાત્રબુદ્ધિની વિષમતા જોકે ગુણહીનમાં ગુણવત્તાની બુદ્ધિ કરવાથી અનુક’પાદાનમાં સુપાત્રપણાની બુદ્ધિ થાય, તે પાપબધ કરાવનારી
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy