SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ ૨ જે મુનિરાજ દશવૈકાલિકના બહાને પાંચમા આરાના છેડા સુધી પિતની સત્તા સાબિત કરશે, તે મુનિરાજને મનક-મના કેમ કહેવાય ? ૩૦ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયે દીક્ષિત થયેલા અને કેવળ છ માસ જેટલા ટુંક વખત સુધી ચારિત્ર પર્યાયમાં રહેલા છતાં તેમને નામે ચૌદપૂર્વધર ગ્રુતકેવલી શય્યભવસૂરિની પ્રસિદ્ધિ થાય અને મનકપિતા તરીકે શ્રીપર્યુષણાકલ્પ વિગેરેમાં સ્થવિરા વલીમાં લખાય, એ મુનિરાજને મનક-મના કેમ કહેવાય? PC માસિક સચેટ વ્યાખ્યાઓ ૦ અજ્ઞાન = વિરતિને ઉપાદેય ન માનવી. ૦ અણુવ્રત = ભાગતા ચોરની વંગેટી. ૦ આચાર = વિચારને બાપ. શાસનનું મૂળ. . A - ૦ વિષય = મોક્ષમાર્ગની આડ. ૦ કર્તવ્ય = અવગુણ ઉપર દ્વેષ. –શ્રી સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાને ભા. ૧ માંથી
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy