SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪–શું ૫૦ ઉત્તર-પૂર્વ કાળમાં ભિન્ન ભિન્ન જાતિવાળા જૈન ધર્મ સ્વીકારતા હાવા છતાં માનવતા સાચવતા હતા. એટલે કાઇનું મન ન દુભાય તેની ચિંતા કરતા હતા, ત્યારે આજે જૈન સંઘમાંજ અમુક ભાઇએ માનવતા પરવારી બેઠા છે. અને હરિજન મદિર પ્રવેશના આગ્રહ લઇ બેઠા છે. તેવા પૂર્વકાળમાં ન હતા. હવે પ્રશ્ન રહ્યો હરિજન જૈન ધર્મ સ્વીકારે તે શું કરવું ? તેના ખુલાસા આ પ્રશ્નાવલીના ખીજા પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. પ્રશ્ન પ–શું જૈન ધમ માં સાધુ અને શ્રાવકના આચાર–પાલનના અધિકારમાં અમુક જાતિ સાથે વ્યવહાર ન કરવા. એવું કાંઈ વિધાન છે ? ઉત્તર-હા ! હિદું રું ળ પવિષે. (દશ॰ સૂત્ર અધ્યયન ૫ Àાક ૧૭) હવે ટીકાના પાઠ-ટીકાકાર સ્વર સૂતયુગાં થાવ ચિ અમોનું અને ચૂ પા૦ ૧૭૪ સતિય મળ-મૂત્રવાતિ, આવાહિય અમોના જોયું માથંગાવિ પદિર' કે ન વિષે ના અર્થ સાધુ ભગવતા પ્રતિષિદ્ધ કુળામાં એટલે જે કુળના શાસ્ત્રમાં નિષેધ કરાયા હાય, તેવા કુળામાં શિક્ષા વૃત્તિએ એટલે ગેાચરીને માટે પ્રવેશ ન કરે, તેજ વાતની પુષ્ટિમાં ટીકાકાર ભગવત લખે છે કે “ઘર सूतकयुक्तं यावत्कथिकं अभोज्जं” અર્થ --સાધુ ભગવંતાને ગેચરી માટે નિષેધ (વજન) કરાએલા એવા કુળા એ પ્રકારના હાય છે. તેમાં એક ચેડા કાળને માટે અને બીજા સદાકાળને માટે વર્જન કરવા લાયક છે. એટલે કે મૃતક અને જન્મ આદિના સૂતકવાળાં ઘરા થાડા કાળને માટે વન કરવા લાયક છે. જ્યારે ટુંબ જાતિ વગેરેના કુળા સદાકાળને માટે વન કરવા લાયક છે. તે વાતની શાખ દશવૈકાલિક ચીમાં (પા૦ ૧૭૪) ‘‘સથિં મથળ સૂતñાદ્િવસહિયં અમોગ્રા પર્વ માથું”િ શબ્દોમાં મળે છે. પંચાશક ૧૩ શ્લોક ૩૮ “નો વિ . વિસાત મળેલ વિનોવહંમત્રો તત્વનિ સજ્જ હામ લિસ્ક્રિશ્નો રૂ૮॥ જણાવે છે
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy