________________
આગમ થતો
કરી
**
વીર નિ. સં. | કુકાવાળો
વર્ષ ૩ ૨૮૯૪
પુસ્તક વિ. સં. ૨૦૪
जुग्गो धम्मस्स આગમોસં૧૯
માંગો | શ્રાવણ
S
ધર્મ આરાધનાની સફળતા માટે
૨૧ ગુણની આવશ્યકતાનું રહસ્ય
(ગતાંકથી ચાલુ) કર્મની સાબીતી
ભાગ્યવાને! તમને ભલે અનાદિને ખ્યાલ ના હોઈ શકે. તમે ભલે ગતજન્મના સંસ્મરણો પણ તમારા સ્મૃતિપટલ ઉપર તાજા ન કરી શકે, પણ “જ્યાં ધૂમાડો છે ત્યાં અગ્નિ છે.” એ જેમ તમે બુદ્ધિથી માન્ય રાખે છે, તે જ પ્રમાણે “જન્મ-કર્મ પરાવલંબી છે માટે તે બન્ને અન દિ છે” એમ પણ તમારે બુદ્ધિથી માન્ય રાખે જ છુટકે છે.
જન્મના મૂળમાં કર્મ છે. ત્યારે હવે વિચાર કરે કે એ કર્મ ક્યારે બંધાયા હશે? માનસિક, વાચિક, કે કાયિક પ્રવૃત્તિઓ થઈ ત્યારે જ ને ?
આ તત્વજ્ઞાનને વિષય છે તે સમજે તમારે જરૂરી છે. જો કે આ વિષય કઠિન તે છે, પણ જો તમે સહજ લક્ષ્ય પહોંચાડશે તે. આ સિદ્ધાંત સમજતાં તમને બહુ મુશ્કેલી નહિં પડે.