SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરની નોતી * પ્રભુ શાસનની પ્રાપ્તિ પછી ભવને ભય રહેતો નથી. પા૫ના ઉદયે ધીરતા અને પુણ્યના ઉદયે નમ્રતા વિરલા પુણ્યશાળી ને રહે છે. * નિઃસ્પૃહતા શાતિની ચાવી છે. * કમ સત્તાને નબળી પાડવા ધર્મ સત્તાના શરણે જવાની જરૂર છે. * મૃત્યુ વખતે વિચારની સ્વસ્થતા આખી જીંદગી વ્યવસ્થિત પણે ધમની આરાધનાના બળે મેળવાય છે. વાણી અને શક્તિને વ્યય કઈ દિશામાં થાય છે ? તે ખૂબજ ગંભીરતાથી સમજવા જેવું છે. રવિવાણ કણક પ્રિન્ટી એ મી થી ,
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy