SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ELITESHWYCIU જી . દદદદ s (આ વિભાગમાં બહુશ્રુત સૂરિપુરંદર, આગમ રહસ્ય વેત્તા આગમ વાચનદાતા પૂ૦ ધ્યાનસ્થ વ૦ આશ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે તે તે પ્રસંગે વિવિધ વિષયો ઉપર આપેલ વ્યાખ્યામાંથી ચુંટીને મહત્વના વ્યાખ્યાને અપાય છે. ) જૈનપણું શું અને શા માટે? (વિ. સં. ૧૯૮૭ના વૈશાખ...દિને તા. ૨-૫-'૩૧ શુક્ર વારના મંગલ પ્રભાતે અમદાવાદ પાછીયાની પળમાં મંગલાચરણરૂપે ફરમાવેલ વ્યાખ્યાન યોગ્ય સુધારા સાથે અહીં અપાય છે. આ વ્યાખ્યાનની મૂળ નકલ પૂર આગમઆચાર્ય દેવશ્રીના નિકટના અંતેવાસી તેમજ પૂ. આગમેદેવશ્રીની વાણીને લિપિબદ્ધ કરવામાં સિદ્ધહસ્ત પૂ૦ શાસન પ્રભાવક શાંતમૂર્તિ વિદ્વદર્ય આ૦ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પાસેથી મળી છે. ) सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति नजन्म ॥ ભવિતવ્યતા ક્યાં ? શાસ્ત્રકાર મહારાજા શ્રી ઉમાસ્વાતિજી વાચકપ્રવર ભવ્ય જીના ઉપકાર માટે જણાવે છે કે –
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy