SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ કેનું? એવા ચોથમલજી, મનાલાલજીનાં સમકિત નહિ. આમાં કાલુ જીનું–ભીખમજીનું સમકિત તે મિથ્યાત્વના મુગટેજ છે. સમ્યક ચીજ કઈ? શાસ્ત્રાનુસારી પરિણતિ. આથી પિત્ત તત્ત એટલે જિનેશ્વરે કહેલું તે તત્વ. ડેલાનું, વિદ્યાશાળાનું કે ધમ શાળાનું સમક્તિ તેવું ઉચરાવતા પણ નથી. પાંજરાપોળનું સંમતિ નથી. બધા એક જ રીતે સમ્યકૂવ ઉચરાવશે. કયું? frivord તાર જિનેશ્વરે કહેલું તે તત્વ. એમાં ડેલા વિગેરેને ઘુસાડવાનું હતું નથી. સમ્યક્ત્વ એક ઉચરી લીધું કે ફલાણને પકડ્યો તેથી સમ્યક્ત્વ આવતું નથી, પણ મિથ્યાત્વને મુગટ લવાય છે. શાસ્ત્રાનુસારી જે કાંઈ હોય તે સમ્યક્ત્વને કબૂલ છે. સમ્યક્ત્વને મર્મ - જે વખત દર્શન મેહનીયને ક્ષોપશમ થાય, જે વખતે ગ્રંથિ ભેદ થાય, અંતરકરણાદિ કરવાથી ઉપશમ સમ્યક્ત્વ આવે, ક્ષાયિક કે ક્ષાપશમિક સમ્યકત્વ આવે તે સર્વ વખતે એક જ સિદ્ધાંત થાય કે “જિનેશ્વર કહે તેજ તત્વ છે. આપણામાં એક વસ્તુ પ્રચલિત થઈ હોય ને કદાચ એનાથી વિરૂદ્ધ શાસ્ત્રમાં માલમ પડે તે “શાસ્ત્રીય વસ્તુ તમારી પાસે રહેવા દો.” “શાસ્ત્રમાં નિકળ્યા પછી પણ નિર્ણય કરવાને અમારે હક છે.” “આટલા વરસ સુધી આમ કર્યું, હવે કેમ કરીએ.” આદિ ધારવું તે તે મિથ્યાત્વનો મુગટ છે, તેમાં બચાવ નથી. ગૌતમસ્વામીજીએ પચાસ વર્ષ યજ્ઞ કર્યા, પણ તત્વ જાણ્યું એટલે પચાસ કે પંચાવન વર્ષની પણ પ્રવૃત્તિ નડી? નહિ. સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થએલા તે યજ્ઞના અધિપતિ ને સામા પક્ષમાં આગેવાન થયેલા તેમણે કેવી રીતે મૂછ નીચી કરી હશે? મિથ્યાત્વની હૈયતાને નિર્ણચ એક વખત લાખ રૂપીઆ ખરચી હીરે લીધે હેય પછી કદાચ તે સાકર છે એમ નિર્ણય થાય તે બજારમાં દેખાડવા જાવ ખરા? નિર્ણય થયા પછી લાખ ખરચ્યા હોય તે પણ સાકર માલમ
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy