SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ઉપર અનાગ્રહ. તેઓ તે સર્વ દર્શન પર સમભાવ ધરાવતા હતા... આદિ!!! પક્ષપાત ન મે વીશ્લોકનું રહસ્ય પણ ભલા આદમી! જરાક તે વ્યવહાર બુદ્ધિથી વિચાર કરવો હતે કે- આપણું મુલચંદભાઈ ઉભા થઈને એમ જાહેર કરે કે “હું ચાર નથી! હું ચોરી કરું નહીં ! મેં ચોરી કરી નથી.” તે આવું જાહેર કરવાની મૂલચંદભાઈને જરૂર ક્યારે પડે જ્યારે કે એમના પર ચરીને બેટે આપ આ હેય ત્યારે ને! એટલે પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મ. પિતાના અનેક ગ્રંથમાં ઠેકાણે-ઠેકાણે વાતે-વાતે લીટીએલીટીએ પ્રભુ મહાવીર ભગવંતના તત્વજ્ઞાનનું મંડન-પોષણ અને અન્ય દર્શનીઓની વિચાર ધારાનું ખંડન-નિરસન કર્યું હશે. ત્યારે સ્કૂલ બુદ્ધિવાળા કોકની ટકેર થઈ હશે કે તમે તે જિનશાસનના રાણી અને અન્ય દર્શનને દ્વેષી છે એટલે જ તમે આટલે બધે ઝંડો લઈને જિનશાસનના પદાર્થોનું મંડન અને બીજાના મતનું ખંડન કરી રહ્યા છે.” એ વખતે પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ પિતાની યથાર્થ મને દશાનું ચિત્રણ “પક્ષપાતો જે વ” લેકમાં દર્શાવ્યું. મહાનુભાવે ! હું જે મહાવીર પરમાત્માના વચનનું મંડન સમર્થન કરું તે કંઈ અંધશ્રદ્ધાથી દેરવાઈને નહીં હૈ! તેમ જ સાંખ્ય, બૌદ્ધ, નૈયામિક આદિનાં વિચારોનું ખંડન જે તમને દેખાય છે. તે પણ તેમના પ્રતિ અણસમજભરી અરૂચિ કે દ્વેષથી નહીં ! પણ મને મારા હૈયામાં ઉગેલા વિવેકના પ્રકાશમાં હીર અને કાચને ભેદ જે પરખાય છે તેને હું મારા જેવા બીજા અલ્પના હિતાર્થે જાહેરમાં સુકું છું.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy