SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત હે ભગવન! આ સંસારમાં જે આપે દર્શાવેલ માર્ગ ન હેત તે અમારી શી દશા થાત? કેમકે મેહરૂપ મેટો કૃ અન્ય દર્શની. ઓથી તરી શકાય તેમ નથી. ८४ जिनात् परो नो क्षम आत्मदीप्त्यै ॥२७॥ આત્મસ્વરૂપના વિકાસ માટે શ્રી વિતરાગ પરમાત્મા સિવાય કઈ બીજે સમર્થ નથી. ૯૫ ૩ઢાર્થ જ્ઞાતિવાડનાં નાથ? પૂર્વ ર૭૮ ખરેખર દીન-હીન જગતના ઉદ્ધાર માટે જ હે નાથ! તમે ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્યું હતું ४६ उद्धारायैव जगतो वरबोघेर्लाभस्तवोद्योगः ॥२७९॥ અજ્ઞાનમૂઢ જગતના ઉદ્ધાર માટે જ હે પ્રભો! વરબોધિ-સમ્ય. કત્વ પ્રાપ્તિથી જ તમારે ઉદ્યમ ચાલુ હતે. ८७ कर्म पङ्गु दलं पङ्गु पङ्गवो भवजन्तवः । સોrશ પ્રમાણ સ થત સર્વે પરિવાર (તારા) ૨૮|| (એકલું) કર્મ પાંગળું છે-ઉપાદાન (એકલું) પાંગળું છે, સંસારી છે પણ પંગળા છે, સંયોગને જ વિશિષ્ટ પ્રભાવ જેનાથી કે કમ જીવ ઉપાદાન વગેરે ફળદાયી બને છે. ४८ नश्यन्ति वारास्तमसां यथार्कात् તથા પ્રવાવાર વિનાશrણનાત્ તવ ૨૮શા. જેમ સૂર્યથી અંધકારના સમૂહે નાશ પામે છે, તેમ તે વાત રાગ! તમારા શાસનથી અન્યદર્શનીઓના વાદે દૂર થાય છે. ५८ अपक्षपातेऽप्यसवो भवाब्धेरुत्तारिता द्वेषमृतेऽत्र पातिताः । जिन ! प्रभावोऽयमचिन्तनीयो वेद्यस्त्ववश्यं तव शासनस्य પક્ષપાત-રાગ નહીં છતાં જેને સંસાર સમુદ્રથી તાર્યા છે. અને દ્વેષ નહિં છતાં તમારા શાસનની વિરાધના નિમિત્તથી) જેને સંસારમાં પાડયા છે, ખરેખર તમારા શાસનને અચિત્ય પ્રભાવ
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy