SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ આજે પર્વના દિવસે કંઈ કરી શક્યા નહીં, તે તેઓનું સ્થાન આરાધક તરીકે જિનશાસનમાં રહે. કરણની ખામીને ઢાંકવા કરાતે કુતર્ક પણ કેટલાક અજ્ઞાની છ સ્વચ્છેદ પ્રવૃત્તિ જીવહિંસા આદિની કરે અને બચાવ ખાતર એમ કહે કે એ તે એ જીના પાપને ઉદય કે આ રીતે મરે છે. આ રીતે કરણીની ઉપાદેયતા જ ન કબૂલે, ઉપરથી પાપને છાવરવાનું સાહસ કરે ત્યાં શું કહેવું? ખરેખર તે વિચાર એમ કરે જોઈએ કે પાપને ઉદય એ છેને કે મહારે ? અને એ જીના પાપના ઉદય કરતાં વધુ ગાઢ પપદય મહારે છે કે-આવી અનર્થકર પ્રવૃત્તિને છોડવાની વિચારણાના બદલે છાવરવાનું મન થાય છે ! એ એને પાપને ઉદય છતાં ભાગ્યને ઉદય સાથે છે જ, જેથી કે તેઓ દુઃખ ભેગવીને પાપ તેડી રહ્યા છે, પણ અજ્ઞાનવશ આવી સ્વછંદ પ્રવૃત્તિ કરનારા જે તે પાપ કરે છે, ઉપરથી તેની હેય બુદ્ધિ ન હોવાથી નવાં પાપના પિોટલાં સજે છે. - તે પાપને ઉદય કે અનિષ્ટ? ખૂબ જ સ્વસ્થતાથી વિચારે!!! કરણીને મેળ નથી ફક્ત કથનીમાં જ અટ રહ્યા છે, તેવાઓને જ આવી ભળતી વિચારણાઓ ગુંચવે છે? કથની-કરણના મેળવાળાની મનેદશા પર્વના દિવસે લીલેતારીને ત્યાગ ન કરી શકનારે કથનીમાં જ અટક્યો હોય તે લીલેતરીના જીવને પાપોદય સમજે. પણ કરણીની ઉપાદેયતા સમજનાર પુણ્યાત્મા હૈયામાં અરેરાટી ધરાવે કે આજે પર્વના દિવસે હું લીલેવરી પણ છેડી શકતો નથી. ખૂબ જ વિષમ પાપને ઉદય મહારે છે એમ સમજે ! આ ઉપરથી એમ સમજાય છે કે-કથની અને કરણીને મેળ જાળવ્યું હોય તે સાચો આચાર પાળે કહેવાય.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy