SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યાત વાસુદેવના પદને નિશ્ચય કરવાવાળી હાવાથી તેમનાથી (વાસુદેવાથી) ઉપાડાય છે ( એ લેાકવ્યવહારની અપેક્ષાએ જાણવું) આ (લેાકવ્યવહારની) અપેક્ષાએ જ રથરે વગેરે અત્ય ંત લઘુ હાવા છતાં, સ` લઘુમાં તૂલનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્ર. ૨૮ જેવી રીતે નિશ્ચયથી સવ થા ગુરુ અને લઘુદ્રજ્યેા હાતાં નથી તેમ નિશ્ચયથી ગુરુલઘુ પર્યાયા અને અગુરૂલઘુ પર્યાય હાય છે કે નહિ ? જે છે તે કેટલા પરિમાણવાળા (સંખ્યાવાળા) છે ? ૬૦ ~~ અમૂર્ત દ્રવ્યામાં અને સૂક્ષ્મ પરિણામે પરિણમેલા મૂત દ્રવ્યેામાં અગુરુલઘુ પર્યાય નિશ્ચયથી અનંતા છે, અને મૂબ્યામાં નિશ્ચયથી સ મૂર્ત દ્રવ્યેાની સંખ્યાને અનંતથી ગુણીએ તેટલા અગુરુલઘુ પર્યાય છે. પરંતુ તે બધાએ એક અમૂ દ્રવ્યના પર્યાય તુલ્ય હાતા નથી, આથી તે અલ્પ જ છે. પ્ર. ૨૯ શાસ્ત્રકારે અક્ષરના અનતમા ભાગને જાતિ વિભાગથી નિર્દેશ કરતાં અનુત્તર વિમાનના દેવાથી લઈને છેવટે પૃથ્વીકાયનું ઉદાહરણ લે છે, અને બીજી જગાએ (આચારાંગાદિમાં) સવ જઘન્ય ઉપયેગ લબ્ધિ—અપાંસા એવા સૂક્ષ્મ નિગેાદના પહેલા ક્ષણે જ કહ્યો છે, તેા તે કેવી રીતે સંગત કરવું ? ૬૦ — સર્વ જીવની અપેક્ષાએ લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મ-નિગદના પહેલા ક્ષણુ જ જઘન્ય ઉપયાગનું સ્થાન છે; પણ વ્યવહારરાશિની અપેક્ષાએ પૃથ્વી જ પહેલું સ્થાન છે. આ જ કારણથી ચેનિસ ંગ્રહમાં (સાત લાખમાં) પૃથ્વી આદિ જ ક્રમ છે, અને જે કોઈ સ્થળે માદર-નિગેાદના કહેવામાં આવે છે તે છેદન, ભેદક આદિક ક્રિયાના વ્યવહારરૂપ કારણને સ્માશ્રીને છે; પણ બાદર નિગેાદના અવ્યાવહારિકપણાના નિરાસનને માટે એ સમથ નથી. - ૩૪ પ્ર. ૩૦ મતિ અને શ્રુત સર્વ જીવાને વ્યાપી છે; છતાં અક્ષરને અન તમા ભાગ બધા જીવાને ઊઘાડા છે એમ કેમ કહેવાય છે?
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy