________________
૧૦ ]
કરચય વ્યાખ્યાન-ભાગ ૨
ઉપશમભાવ ન હોય એને ક્રોધ અભિમાન ને નથી કેમકે, એ રાવણે શસ્ત્ર નથી ચલાવ્યું લેભને કષાય એ અંધ બનાવે છે કે આ વ્યર્થ ત્યાં સુધી એને નિરપરાધી દેખે છે અને હિંસાના મહાપાપને દેખવા દેતું નથી. રાવણનિરપરાધી ત્રસ જીવને હું મારું નહિં એટલે
હું વાલિ મારી આજ્ઞા નથી સ્વીકારતો? એને હિંસા – સંકેચને નિયમ અને બતાવી દઉં એને” એવા અભિમાન અને ઉપશમભાવ છે. કાધના ઉકળાટમાં ધમધમતું હતું. તેથી આ અહિંસાની અંતરની ઇરછા હિંસા વિચાર એને ન આવ્યું. છતાં હવે વાલિએ
પ્રત્યે ધૃણુ રખાવી શક્ય હિંસા-ત્યાગ કહેવરાવ્યું, શ્રાવકપણાને ખ્યાલ આવ્યો, ત્યારે એ સમજી ગયો, અને વૈયક્તિક અંગત
કરાવે છે. લડાઈ મંજૂર કરી; કેમકે રાવણના હૈયે ય ખરે.
અસ્તુ. વાલિએ તે રાવણ પર શસ્ત્ર ચલાખર શ્રાવકપણું યાને ભગવાનના ધર્મની શ્રદ્ધા વવાની પહેલ ન કરી, પરંતુ રાવણે વાલિ પર વસેલી હતી. આ પણ જે ન હોય ને, તે તે શસ્ત્ર ચલાવ્યાં, કિંતુ એ બધા વાલિએ નિષ્ફળ કહી દેત, “અહીં યુદ્ધ-ભૂમિ પર ધર્મની શી કર્યા. ત્યારે છેવટે રાવણે છેવું શસ્ત્ર ચંદ્રહાસ વાત કરે છે ?”
ખગ ચલાવ્યું. એ હાથમાં ઊંચું કરી વાલિ
સામે દેડ, અને જ્યાં વાલિ પર ઘા કરવા જાય આજે ય દુકાન પર બેઠેલે શ્રાવક પણ
શું છે ત્યાંજ વાલિએ એક હાથે એને ખડૂગવાળે એને કોઈ “તમે જૈન છે, ઠગાઈ કરતાં નહિ,
હાથ જ પકડી લીધે, અને બીજા હાથે રાવણને એમ જૈનપણું અને ધર્મ યાદ કરાવે તે કહી કમરમાંથી પકડીને ઊંચકી પિતાની બગલમાં દે છે ને કે અહીં દુકાન પર બેઠા છીએ તે છત્રીની જેમ આડે દબાવ્યો, અને વિદ્યાબળે વેપાર કરવા બેઠા છીએ, પણ ધર્મ કરવા નહિ?
આખા જબૂદ્વીપને રેન મારી ! ધર્મ તે મંદિર-ઉપાશ્રયમાં !” કેમ આમ બેલે છે? એને સમજ આ છે કે, “ધર્મ, પુણ્ય-પાપ
આટલું બધું વાલિનું બળ? રાવણ જેવા બધું તે મંદિર–ઉપાશ્રયમાં જવાનું, ઘર-દુકા
પહાડી કાયાવાળાને છત્રીના ડાંડાની જેમ બગનમાં નહિ.” આ માન્યતા કેણ કરાવે છે? લેભ
લમાં ઊંચકી લે? હા, પણ જોજો એ અખાડે અને મિથ્યાત્વને ઉકળાટ કરાવે છે. કેવી અધમ
ને કસરત ખેલ્યાથી બળ નહોતું મળ્યું, પરંતુ દુર્દશા ! પણ રાવણ સમકિતી શ્રાવક છે તેથી પૂર્વ ભવે કરેલી કઈ અદ્ભુત સાધુ–સેવા, વાલિ જ્યારે યુદ્ધ-ભૂમિ પર યાદ કરાવે છે. ત્યારે અથાગ જિનભક્તિ, યા કાળી તપસ્યાદિ ધર્મ સમજી જાય છે કે
સાધ્યાથી બળ મળેલું હતું. માટે જ
જીવનમાં ખરો પ્રભાવ ધામને છે. શ્રાવક એટલે પાપથી ડરનારે અને તેથી જ ખાસ કરવા જેવો હોય તે વ્યર્થ બિનપ્રયેાજન હિંસાદિ દુષ્કતને ધમ જ છે. ટાળનારે.
બસ, વાલિએ બગલમાં રાવણ સાથે તેથી રાવણે વાલિની વાત મંજૂર કરી, અને આકાશ – ગામિની વિદ્યાથી પલકારામાં શસ્ત્રો સાથે એકલે વાલિ સાથે લડવા આગળ જંબુદ્વીપને રોન મારીને પાછો યુદ્ધભૂમિ આવ્યા. હજી પણ વાલિને ઉપશમ ભાવ જુઓ, પર આવી રાવણને પાછો ઉમરમાંથી ઊંચકી કે એ રાવણ પર પહેલો શસ્ત્ર ચલાવવા તૈયાર પોતાની સામે ખડો કરી દીધું ! રાવણ નીચી