________________
વાલિરાજાને ઉપશમ ભાવ ]
~m
અહિંસા ગમતી ત્યારે કહેવાય કે હિસા હૈયે જરાય ન જ ગમતી હોય, હિંસા પર સૂગ હાય.
સ્ત્રીના દિલમાં પતિય વસ્યો છે, ને પરપુરુષેય વસ્યા છે, તે એ સ્ત્રી પતિ-ભક્તા કહેવાય ?
વાલિમુનિની ઉપશમની જવલંત કચ્છિા અને સિદ્ધિ પર જરા નજર નાખવા જેવી છે. એ મંત્રીને પેાતાના રાજા પર વિશ્વાસ છે, આક-ઈચ્છા ક્યાં પ્રમળ બની? આશ્ચય છે કે યુદ્ધ ભૂમિ પર! અને તે પણ પેાતાને રાવણ પર વિજય મળ્યેા છે એના પ્રસ ંગે !
`ણ છે, અને દુશ્મન રાજા પ્રત્યે ય આકર્ષણ વિશ્વાસ હાય, તે એ પેાતાના રાજાને ભક્ત છે ? તમારા મિત્ર હાવાનેા કોઇ દાવા કરે અને એને તમારા દુશ્મન પણ મિત્ર હોય તે શુ એ કહેવાતા મિત્ર તમારો વિશ્વાસપાત્ર અને ? વાત આ છે,
[ ૯
બ્રહ્મચર્યાં તે જ ગમતુ કહેવાય, અને એની તે જ સાચી ઈચ્છા કહેવાય, કે જો અબ્રહ્મ દિલને જરાય ન ગમતું હાય, અશ્રદ્મ પ્રત્યે સૂગ-નારાજગી-નફરત હૈાય; પછી ભલે પ્રાચય ની પ્રવૃત્તિ કરવાની તાકાત ન હેાવાથી પ્રવૃત્તિએ ન આવી હેાય; છતાં હૈયામાં તે અબ્રહ્મ એ નરી અવિવેકભરી પશુક્રિયા, ખાલિશ ચેષ્ટા, ને પાગલ પ્રવૃત્તિ જ લાગતી હૈાય. તેા જ બ્રાચની સાચી ઈચ્છા થઈ ગણાય, ને એ ઈચ્છાયોગ–પ્રવૃત્તિયાગ – સ્થય યાગ – સિદ્ધિયાગમાંના પહેલા ઈચ્છા ચેગરૂપ બને.
મૂળમાં બ્રહ્મચર્ય-અહિ સાદિની ઈચ્છા અબ્રહ્મ-હિંસાદિની તીવ્ર ઘણાવાળી
જોઈએ.
વાલિરાજાના ઉપશમભાવ કેવા?ઃએવી જ કોઈ ઉપશમની જવલંત ાિ પર વાલિરાજા અણુધાર્યાં ચૈાગમાં સંયમ અને તપ દ્વારા ઉપશમની સાધના-પ્રવૃત્તિમાં ચડી
ગયા હશે, ત્યારે એ ઉપશમની સિદ્ધિવાળા મની
ગયા છે.
૨
-
'
આમ તે રાવણે જ્યારે વાલિરાજા પર આજ્ઞા માની લેવા આદેશ માળ્યે, ત્યારે અલખત્ વાલિ ભારે બળવાન છે, એટલે અભિમાનથી કહેવરાવી શકતે કે, · ખાયલી વાતા રહેવા દે. આજ્ઞા મનાવવાનુ જોઇએ તે યુદ્ધના મેટ્ઠાન પર મળે;' પરંતુ ના, એમણે તેા કહેવરાવ્યુ કે, ‘આપણા પૂર્વજો વચ્ચે મૈત્રીભાવને સંબંધ હતા, સ્વામિ–સેવક ભાવના નહિ. માટે જો એ મૈત્રીભાવને સંબધ જોઈ તા હાય, તે હું એ આપવા તૈયાર છું,' કેમ એમ કહેવ રાખ્યું? કહેા, એમના અંતરમાં કાંઇક ઉપશમ વાલિની સામે મોટા લડાવ લશ્કર સાથે ભાવ હતા. પરંતુ રાવણે આ માન્યું નહિ, ને
લડવા ચાલી આવ્યેા. ત્યારે વાલિને મળાત્કારે યુદ્ધ-ભૂમિ પર ઊતરવું પડયું..
ત્યાં પણ એને ઉપશમ ભાવ કેવા કે એણે રાવણને કહેવરાવ્યુ કે જુએ રાવણુ ! ઝગડા આપણા બે વચ્ચે છે; છતાં આપણે શ્રાવક છીએ તે યુદ્ધમાં આપણા બંનેના લશ્કર લડીને હજારા પંચેન્દ્રિય માનવી અને પશુઓનેા સંહાર શા માટે થવા જોઈએ ? આવા ઘાર સંહારનુ પાપ માથે લેવાને બદલે આપણે બંને જ લડી લઇએ.’ આમ હજારોના ઘાર સ’હાર ટાળવાની બુદ્ધિ એ ઉપશમ ભાવની હતી.
શ્રાવક જીવન જીવતાં શકય એટલા
હિંસામય આરભ સમારભ ટાળે એ ઉપશમભાવ છે.