________________
છે. ગુરૂ શુક્રના અસ્ત થતા પહેલાના સાત દિવસને વૃધ્ધત્વ કહે છે, અને ઉદય પછીના સાત દિવસોને બાલ્યત્વ કહે છે. તેમજ પિતાની શાખાના અધિપતિનો અસ્ત હોય ત્યારે યજ્ઞોપવીત-વેદારંભ કરવા નહી
ज्योतिर्निबंध.-अस्तमिते भृगुतनये नारी म्रियते बृहस्पतो पुरुषः
दंपत्या: सह मरणं उदिते केतौ करणाहणे ॥ गुरुभार्गवयोरस्तदोषो जातिचतुष्टये नैव संकरजातीनां शिशुत्वं वार्धकं तथेति
તિનિબંધમાં કહ્યું છે કે શુક્રાસ્તમાં લગ્ન કરે તે કન્યા મરણ પામે. ગુરૂના અસ્તમાં પુરૂષનું મૃત્યુ થાય. પુંછડી તારે દેખાય અને લગ્ન કરે તે દંપતીનું સાથે મરણ નીપજે. ગુરૂ-શુક્રનો અસ્ત તથા બાલ્યત્વ-વૃધ્ધત્વને દેવ ચારવર્ણો માટે છે. સંકર જાતીના લોકોને તે દોષ લાગતો નથી. ૩ अन्यच्च-पंचदिनानि वसिष्ठः कौशिक एक दिनत्रयं गर्गः
कथति यवनाचार्यों दिनार्धमपि बारम्वार्धे च ४ ગુરૂ-શુક્રના બાભુત્વ વૃદ્ધત્વમાં પાંચ દિવસ ત્યાગ કરવા એમ ફાઇ મુનિ કહે છે. વીરાવ-વિશ્વામિત્ર કહે છે કે એક દિવસ ત્યાજ કરે. જા કહે છે કે ત્રણે દિવસ અને ચનાવા કહે છે કે દિનાઈ ત્યાગ કરવો. આ વિષયમાં કુ. ચિંતા.fબતાશા બધા માં ગુરૂ-શુક્ર ચંદ્રના બાલ્યત્વ વૃદ્ધત્વની દેશ વ્યવસ્થા કહી છે પ્રકરણ શ્લોક ૨૭ ૨૮.
Aho! Shrutgyanam