________________
૩૩
रविवेधे च वैधव्यं कुजवेधे कुलक्षयम् बुधवेधे भवेद्वंध्या प्रवृज्या गुरुवेधत: अपुत्रा शुक्रवेधे च शनौ सात्यंतदुःखिता परपुंसि रता राहौ तौ स्वच्छंदचारिणी
२०
પાંચ ઉભી રેખા અને પાંચ આડી રેખા દેારવી અને ચારે કાણમાં છે એ રેખા કાઢવી. ઈશાન કણની ખીજી રેખાથી કૃત્તિકાદિ નક્ષત્ર અભિજીત સહિત સભ્ય માથી લખવા. (લગ્નના નક્ષત્રે પણ રેખાના સામા લખવા.) વિવાહ નક્ષત્રની રેખાની સામી રેખાપર જે નક્ષત્ર આવ્યું હેય તે નક્ષત્રના જે ગ્રહ હાય તે વિવાહ નક્ષત્રને વેધે છે માટે તે નક્ષત્રમાં લગ્ન કરવા નહી. તેનુ કુળ-સૂર્યના વેધ હાય તેા વૈધવ્ય પ્રાપ્ત થાય છે. મંગળને વેધ હેાય તે કુળને નાશ કરે છે, બુધને વેધ હાય ત વધ્યા થાય છે. ગુરૂને વેધ હાય તે પ્રવૃજ્યા (બાવી) થાય છે. શુક્રનો વેધ હેય તે પ્રજા રહિત થાય છે. શનને વેધ હોય તે ઘણી દુ:ખી, રાહુને વેધ હોય તે। પરાયા પુરૂષમાં પ્રીતી રાખનારી, કેતુને વૈધ હોય તે સ્વચ્છંદાચારવાળી થાય છે. ૧૭–૨૦
१९
વિદ્ધનક્ષત્રાળિ મુ. માતછે.
विश्वेद्वीर्यममित्रयाद्विकभयोः यहयमिथोऽ त्यार्यम्णाः पुनरत्रपर्वहण भस्वात्येोरुभाहस्तयेा: ઉત્તરાષાઢા-મૃગશીર્ષ, ભરણી-અનુરાધા, રોહિણી-અભિજીત, મધા-શ્રવણ, રેવતી-ઉત્તરાફાલ્ગુની, પુનર્વસુ-મૂળ, શતતારકા-સ્વાતી,
3
Aho! Shrutgyanam
શ્