________________
जन्माष्टरिप्फ रिपुखत्रि चतुर्थोऽपि जीवः सुखार्थसुतवृद्धिकरो विवाहे
ગુરૂ વર્ગોત્તમી હોય, સ્વગૃહી ૯-૧૨ને હોય, મિત્રરાશિને મિત્રના નવમાંશને હાય, પિતાના નવમાંશનો હોય અથવા ઉચ્ચના નવમાંશમાં હોય, અને ૧-૮–૧૨––૧૦–૩–૪ સ્થાનમાં જન્મ રાશિથી આવતા હોય છતાં પણ વિવાહ સમયે સુખ–અર્થ–પુત્રની વૃધ્ધિ કરે છે. મુ. વિ. માતે નવારિસ્થ: શુમેળસત્ત નીચને ગુરૂ અને શત્રુની રાશિને મિથુન-કન્યા, તુલા વૃષભ રાશિને હોય અને ઉપર પ્રમાણે શુભ આવતો હોય પરંતુ તે અનિષ્ટ ફળ આપે છે. આ વાતને લગ્ન-યજ્ઞોપવીતમાં વિચાર કરે એમ થsધારામાં કહ્યું છે. તુચચાડ્યુત્વાકુવ્રતાવાવ શે. વર્ગોત્તમની સમજ વાત चंद्रिकायां आये नवांशे चरराशियाते स्थिरे तथा मध्यनवांशके च चेत् द्विस्वभावे चरमे नवांशे वत्तिमोऽयं मुनिभिः प्रदिष्टः ગુરૂ ચરરાશિમાં પહેલાં નવમાંશમાં ૩–૨૦ હોય તે વર્ગોત્તમી, સ્થિરરાશિમાં મધ્ય નવમાંશમાં ૧૩-૩૦ થી ૧૬-૪૦ માં હોય તે વર્ગોત્તમી, અને દ્વિસ્વભાવ રાશિમાં ચરમનવાંશમાં ૨૬-૪૦ થી ૩૦-૦ હોય તે વર્ગોત્તમ સમજવો.
अथ वामवेधविचारः मु. मार्तडे. द्वीबायागांकसंस्थो व्ययजलनिधनव्यनगैश्चेन्निविद्धः शस्तोऽनिष्टोऽपि वाम शभ इह खचरैवेधितो नोऽष्टमस्थ: ३९
પિતાની જન્મરાશિથી ૨-૫-૧૧-૭-૯ એ સ્થાનમાં ગુરૂ હેય અને તે ગુરૂને ૧૨-૪-૮–૩–૧૦ એ સ્થાનમાં બેઠેલા સૂર્યથી શનિ
Aho! Shrutgyanam