________________
૧૬૮
આ સઘળાનો અર્થ =. હિં. લેકની સાથે એક છે. પરંતુ સ-૩માય ગણનામાં જુદા જુદા વિચારો માલુમ પડે છે. રિપક્વીપમાં કહે છે કે
आग्नेयां खननं कुर्यान्मीनादि त्रितये रवी. मिथुनादित्रये भानो नैर्ऋत्यां खननं शुभम् कन्यादि त्रितये सूर्ये वायव्यां खननं शुभम् चापादि त्रितये चैवमीशान्यां खननं स्मृतम् ॥
આવો જુદા પ્રકાર પણ જોવામાં આવે છે. ઉપર લખેલા મુ. ની ટીકામાં લખે છે. સવારે વહ પ્રતિ વર્ષ
કુતિ આ ખાતના સંબંધમાં ઘણા ભમે છે અને તેથી મતાંતરો જણાય છે. કેટલાએક વાર જુવે છે કે જે વત્સ સન્મુખ અથવા પૃષ્ટ ભાગે હોય તે નષ્ટ છે. पूर्वेऽगनात्रिषु धनुत्रिषुदक्षिणस्यां मीनत्रयेवरुणदिनुभवेद्धिवत्सः ॥ युग्मत्रये दिनकरे तु तथोत्तरस्यांवत्से पुरःस्थउत पृष्टगते शुभं न
કન્યા-તુલા-વૃશ્ચિક સંક્રાતિમાં વત્સ પૂર્વમાં. ધન-મકર-કુંભ સંક્રાતિમાં દક્ષિણમાં, મીન-મેષ-વૃષભ સંક્રાતિમાં પશ્ચિમમાં, મિથુન કર્ક-સિંહ સંક્રાતિમાં ઉત્તરમા, રહે છે પણ તે સમુખ પૃટે હોય તે શુભ નથી. મુ. ચી. માં ચા પર સબ્સ પૂર્વવિડ મેળ તમતિ દ્વાન તાસંમુદ્દે આ લેક ઉપર લખ્યો છે. પૂર્વથી સવ્યક્રમે ધનથી ત્રણ રાશિમાં રાહુ પૂર્વમાં છે. મીનથી ત્રણમાં દક્ષિણમાં છે. મિથુનથી ત્રણ પશ્ચિમમાં છે, અને કન્યાથી ત્રણ શિમાં ઉત્તરમાં છે. રાહુ સન્મુખ હોય તે દ્વારા સ્થાપન કરવું નહીં
Aho I Shrutgyanam