________________
ર૭૮
ग्रंथांतरे-प्रेताश्च राहो पितरः सुरेज्ये चंद्रे बुदेव्यास्तरनेऽपि देव्याः। स्वगोत्रदेव्याश्च शनौ बुधे व भूतादयो वै व्ययरंध्रसंस्थे॥ २०० शाकिन्य आरे भृगुजें बुदेव्यो गृह्णति मयं विमुख मुकुंदात् ।। स्वचिगे वीर्य युते च साध्याश्चंद्रे च नीचे विबले न साध्या.२०१
પ્રશ્ન સમયની લગ્ન કુંડલીમાં જે પ્રવેશે છછું અથવા બારમે રાહુ હોય તે, પ્રેતપીડા, ગુરૂ હોય તો પિતૃપીડા, ચંદ્રમાં હોય તે જળ માતૃકાની પીડા, સુર્ય હોય તે દેવીને દોષ, શની હોય તે ગજને દેષ, બુધ બેઠે હોય તે ભૂત વગેરેની પીડા સમજવી. જે મંગળ હોય તે શાકિનીને દોષ, શુક્ર હોય તે જળદેવીની બાધા છે. અને જે મનુષ્ય પરમેશ્વરથી વિમુખ હોય તેને તે જરૂર પડે છે. જે પશ્ન કુંડલીમાં ચંદ્રમાં સ્વગૃહી ઉચ્ચનો, બળવાન હોય તે તે પીડા સાધ્ય છે અને ચંદ્રમાં નીચને–નિ ન હોય તો અસાધ્ય સમજવી.
नारदोक्तबाधाप्रश्नः दिङ्मानमृक्ष तिथिवारयुक्तं युतं च नेत्रत्रिभिरष्टभक्तम् बाधा च वेद्या करदंतिराशेषे स्या पैतृकी सप्तगुणे७।३।च दैवी२०२ रसाब्धि६।३शेषे खलु भूतबाधा पंचैक ५।१शेषे न भवेश्च बाधा । एवं निरुक्त मुनिनारदेन तद्भरवेणोक्तमतः स्फुटं च॥ २०३
પ્રશ્ન સમયનું નક્ષત્ર-તિથિવાર અને દિનમાનની ઘટિકા ભેગી કરી તેમાં તેઝામિ: બત્રીસ ઉમેરવા આઠ ભાગ લેવો. આ શ્લોકમાં વિમાન શબ્દને અર્થ કાઈ એમ પણ કહે છે કે પ્રશ્ન કરતા કહી દિશામાંથી પુછે છે તેદિશાની સંખ્યા (પૂર્વાદિકમ) લેવી” ત્યારે ઘણા
Aho! Shrutgyanam