Book Title: Muhurt Sangraha
Author(s): Ambalal Sharma, Krishnashankar Keshavram
Publisher: Jagannath Parshuram Dwivedi
Catalog link: https://jainqq.org/explore/034208/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અહો ! શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૭૯ મુહૂર્ત સંગ્રહ : દ્રવ્ય સહાયક : શ્રી અભિનંદન સ્વામી શ્વે. મૂ. પૂ. જૈન સંઘ જય પ્રેમ સોસાયટી, શાહીબાગ, અમદાવાદના જ્ઞાનદ્રવ્યમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૯ ઈ. ૨૦૧૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार પૃષ્ઠ ___84 ___810 010 011 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ ता-टी515ार-संपES | 001 | श्री नंदीसूत्र अवचूरी | पू. विक्रमसूरिजी म.सा. 238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी | पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता प. मेघविजयजी गणि म.सा. 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम् | पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम् श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१ श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२ श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक श्री प्रभाशंकर ओघडभाई 162 | 012 | काश्यशिल्पम् श्री विनायक गणेश आपटे 302 प्रासादमजरी श्री प्रभाशंकर ओघडभाई 156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र श्री नारायण भारती गोंसाई 352 | शिल्पदीपक श्री गंगाधरजी प्रणीत 120 | वास्तुसार श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध श्री प्रभाशंकर ओघडभाई 110 જિનપ્રાસાદ માર્તણ્ડ શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા 498 | जैन ग्रंथावली श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१ श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१ पू. मुनिचंद्रसूरिजी म.सा. 452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२ श्री एच. आर. कापडीआ 500 025 | प्राकृत व्याकरण भाषांतर सह श्री बेचरदास जीवराज दोशी 454 026 | तत्त्पोपप्लवसिंहः | श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य 188 | 027 | शक्तिवादादर्शः | श्री सुदर्शनाचार्य शास्त्री 214 | क्षीरार्णव श्री प्रभाशंकर ओघडभाई 414 029 | वेधवास्तु प्रभाकर श्री प्रभाशंकर ओघडभाई ___192 013 454 226 640 Page #3 -------------------------------------------------------------------------- ________________ 824 288 30 | શિન્જરત્નાકર प्रासाद मंडन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३ श्री नर्मदाशंकर शास्त्री | पं. भगवानदास जैन पू. लावण्यसूरिजी म.सा. પૂ. ભાવસૂરિની મ.સા. 520 034 (). પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) 324 302 196 039. 190 040 | તિલક 202 480 228 60 044 218 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ 037 વાસ્તુનિઘંટુ 038 | તિલકમન્નરી ભાગ-૧ તિલકમગ્નરી ભાગ-૨ તિલકમઝરી ભાગ-૩ સખસન્ધાન મહાકાવ્યમ્ સપ્તભફીમિમાંસા ન્યાયાવતાર વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી ન્યાયસમુચ્ચય ચાદ્યાર્થપ્રકાશઃ દિન શુદ્ધિ પ્રકરણ 053 બૃહદ્ ધારણા યંત્ર 05 | જ્યોતિર્મહોદય પૂ. ભાવસૂરિની મ.સા. પૂ. ભાવસૂરિન મ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી પૂ. પં. શિવાનન્દવિજયજી સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) પૂ. લાવણ્યસૂરિજી. શ્રીવેણીમાધવ શાસ્ત્રી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. દર્શનવિજયજી પૂ. દર્શનવિજયજી સ. પૂ. અક્ષયવિજયજી 045 190 138 296 (04) 210 274 286 216 532 113 112 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीरान सोसायटी, रामनगर, साबरमती, महावाह - 04. (मो.) ९४२५५८५८०४ (ख) २२१३२५४३ ( - भेल) ahoshrut.bs@gmail.com अहो श्रुतज्ञानम् ग्रंथ भर्णोद्धार संवत २०५५ (६. २०१०) - सेट नं-२ પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. खा पुस्तो www.ahoshrut.org वेवसाइट परथी पए। डाउनलोड sरी शडाशे. પુસ્તકનું નામ ईर्त्ता टीडाडार-संचा ક્રમ 055 | श्री सिद्धम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ 056 | विविध तीर्थ कल्प 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | 058 सिद्धान्तलक्षगूढार्थ तत्त्वलोकः 059 व्याप्ति पञ्चक विवृत्ति टीका જૈન સંગીત રાગમાળા 060 061 चतुर्विंशतीप्रबन्ध ( प्रबंध कोश) 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय 063 | चन्द्रप्रभा हेमकौमुदी 064 | विवेक विलास 065 | पञ्चशती प्रबोध प्रबंध 066 | सन्मतितत्त्वसोपानम् ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરાનુવાદ 067 068 मोहराजापराजयम् 069 | क्रियाकोश - 070 कालिकाचार्यकथासंग्रह 071 सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका 072 | जन्मसमुद्रजातक 073 मेघमहोदय वर्षप्रबोध 074 જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો ભાષા सं .: सं सं सं गु. सं श्री मांगरोळ जैन संगीत मंडळी श्री रसिकलाल एच. कापडीआ श्री सुदर्शनाचार्य पू. मेघविजयजी गणि सं/गु. श्री दामोदर गोविंदाचार्य सं F सं सं सं पू. लावण्यसूरिजी म.सा. पू. जिनविजयजी म.सा. शुभ. सं सं/ हिं सं. सं. सं/हिं सं/हिं शुभ. पू. पूण्यविजयजी म.सा. | श्री धर्म श्री धर्मदत्त पू. मृगेन्द्रविजयजी म.सा. पू. लब्धिसूरिजी म.सा. पू. हेमसागरसूरिजी म.सा. पू. चतुरविजयजी म.सा. श्री मोहनलाल बांठिया श्री अंबालाल प्रेमचंद श्री वामाचरण भट्टाचार्य श्री भगवानदास जैन श्री भगवानदास जैन श्री हिम्मतराम महाशंकर जानी પૃષ્ઠ 296 160 164 202 48 306 322 668 516 268 456 420 638 192 428 406 308 128 532 376 Page #5 -------------------------------------------------------------------------- ________________ 075 076 સંગીત નાટ્ય રૂપાવલી 077 1 ભારતનો જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય 079 શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 बृह६ शिल्प शास्त्र भाग - १ 081 बृह६ शिल्प शास्त्र भाग - २ જૈન ચિત્ર કલ્પબૂમ ભાગ-૧ જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૨ 082 ह शिल्पशास्त्र भाग - 3 O83 आयुर्वेधना अनुभूत प्रयोगो भाग-१ 084 ल्याए 125 ORS विश्वलोचन कोश 086 | Sथा रत्न छोश भाग-1 0875था रत्न छोश भाग-2 હસ્તસગ્રીવનમ્ 088 089 090 એન્દ્રચતુર્વિશનિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા गुभ. शुभ, गुभ. गुभ. शुभ श्री साराभाई नवाब श्री साराभाई नवाब श्री विद्या साराभाई नवाब श्री साराभाई नवाब सं. श्री मनसुखलाल भुदरमल श्री जगन्नाथ अंबाराम शुभ. शुभ. शुभ. शुभ, गु४. सं.हिं श्री नंदलाल शर्मा गुभ. गुभ. सं सं. श्री जगन्नाथ अंबाराम श्री जगन्नाथ अंबाराम पू. कान्तिसागरजी श्री वर्धमान पार्श्वनाथ शास्त्री श्री बेचरदास जीवराज दोशी श्री बेचरदास जीवराज दोशी पू. मेघविजयजीगणि पू.यशोविजयजी, पू. पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी 374 238 194 192 254 260 238 260 114 910 436 336 230 322 114 560 Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम संपादक / प्रकाशक मोतीलाल लाघाजी पुना क्रम कर्त्ता / टीकाकार 91 स्याद्वाद रत्नाकर भाग-१ वादिदेवसूरिजी 92 स्याद्वाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 93 मोतीलाल लाघाजी पुना स्याद्वाद रत्नाकर भाग-३ वादिदेवसूरिजी 94 मोतीलाल लाघाजी पुना स्याद्वाद रत्नाकर भाग-४ वादिदेवसूरिजी 95 स्याद्वाद रत्नाकर भाग-५ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र पुण्यविजयजी साराभाई नवाब टी. गणपति शास्त्री टी. गणपति शास्त्री वेंकटेश प्रेस 97 समराङ्गण सूत्रधार भाग - १ 98 | समराङ्गण सूत्रधार भाग - २ 99 भुवनदीपक 100 गाथासहस्त्री 101 भारतीय प्राचीन लिपीमाला 102 शब्दरत्नाकर 103 सुबोधवाणी प्रकाश 104 लघु प्रबंध संग्रह 105 जैन स्तोत्र संचय - १-२-३ 106 सन्मति तर्क प्रकरण भाग १,२,३ 107 सन्मति तर्क प्रकरण भाग-४, ५ 108 न्यायसार न्यायतात्पर्यदीपिका 109 जैन लेख संग्रह भाग - १ 110 जैन लेख संग्रह भाग-२ 111 जैन लेख संग्रह भाग-३ 112 | जैन धातु प्रतिमा लेख भाग - १ 113 जैन प्रतिमा लेख संग्रह 114 राधनपुर प्रतिमा लेख संदोह 115 | प्राचिन लेख संग्रह - १ 116 बीकानेर जैन लेख संग्रह 117 प्राचीन जैन लेख संग्रह भाग - १ 118 प्राचिन जैन लेख संग्रह भाग - २ 119 गुजरातना ऐतिहासिक लेखो - १ 120 गुजरातना ऐतिहासिक लेखो २ 121 गुजरातना ऐतिहासिक लेखो-३ 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - १ 123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स 126 | विजयदेव माहात्म्यम् भोजदेव भोजदेव पद्मप्रभसूरिजी समयसुंदरजी गौरीशंकर ओझा साधुसुन्दरजी न्यायविजयजी जयंत पी. ठाकर माणिक्यसागरसूरिजी सिद्धसेन दिवाकर सिद्धसेन दिवाकर सतिषचंद्र विद्याभूषण पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर कांतिविजयजी दौलतसिंह लोढा विशालविजयजी विजयधर्मसूरिजी अगरचंद नाहटा जिनविजयजी जिनविजयजी गिरजाशंकर शास्त्री गिरजाशंकर शास्त्री गिरजाशंकर शास्त्री पी. पीटरसन पी. पीटरसन पी. पीटरसन पी. पीटरसन जिनविजयजी भाषा सं. सं. सं. सं. सं. सं./अं सं. सं. सं. सं. हिन्दी सं. सं./गु सं. सं, सं. सं. सं. सं./हि पुरणचंद्र नाहर सं./हि पुरणचंद्र नाहर सं./हि पुरणचंद्र नाहर सं./ हि जिनदत्तसूरि ज्ञानभंडार सं./हि अरविन्द धामणिया सं./गु सं./गु सं./हि सं./हि सं./हि सं./गु सं./गु सं./गु अं. सुखलालजी मुन्शीराम मनोहरराम हरगोविन्ददास बेचरदास हेमचंद्राचार्य जैन सभा ओरीएन्ट इन्स्टीट्युट वरोडा आगमोद्धारक सभा अं. अं. अं. सं. सुखलाल संघवी सुखलाल संघवी एसियाटीक सोसायटी यशोविजयजी ग्रंथमाळा यशोविजयजी ग्रंथमाळा नाहटा धर्स जैन आत्मानंद सभा जैन आत्मानंद सभा फार्बस गुजराती सभा फार्बस गुजराती सभा फार्बस गुजराती सभा रॉयल एशियाटीक जर्नल रॉयल एशियाटीक जर्नल रॉयल एशियाटीक जर्नल भावनगर आर्चीऑलॉजीकल डिपा. जैन सत्य संशोधक पृष्ठ 272 240 254 282 118 466 342 362 134 70 316 224 612 307 250 514 454 354 337 354 372 142 336 364 218 656 122 764 404 404 540 274 414 400 320 148 Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०६८ (ई. 2012) सेट नं.-४ - - - प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम भाषा प्रकाशक कर्त्ता / संपादक साराभाई नवाब महाप्रभाविक नवस्मरण गुज. साराभाई नवाब गुज. हीरालाल हंसराज गुज. पी. पीटरसन अंग्रेजी कुंवरजी आनंदजी शील खंड 133 करण प्रकाशः ब्रह्मदेव 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह यशोदेवसूरिजी 135 भौगोलिक कोश- १ डाह्याभाई पीतांवरदास 136 भौगोलिक कोश-२ डाह्याभाई पीतांबरदास जिनविजयजी 137 जैन साहित्य संशोधक वर्ष १ अंक - १, २ जिनविजयजी जिनविजयजी जिनविजयजी जिनविजयजी जिनविजयजी क्रम 127 128 जैन चित्र कल्पलता 129 जैन धर्मनो प्राचीन इतिहास भाग - २ 130 ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६ 131 जैन गणित विचार 132 | दैवज्ञ कामधेनु ( प्राचिन ज्योतिष ग्रंथ) 138 जैन साहित्य संशोधक वर्ष १ अंक ३, ४ 139 जैन साहित्य संशोधक वर्ष २ अंक - १, २ 140 जैन साहित्य संशोधक वर्ष २ अंक-३, ४ ४ 141 जैन साहित्य संशोधक वर्ष ३ अंक-१, 142 जैन साहित्य संशोधक वर्ष ३ अंक-३, 143 नवपदोनी आनुपूर्वी भाग-१ 144 नवपदोनी आनुपूर्वी भाग-२ 145 नवपदोनी आनुपूर्वी भाग-३ 146 भाषवति 147 जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण) 148 मंत्रराज गुणकल्प महोदधि 149 फक्कीका रत्नमंजूषा- १, २ 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह) 151 सारावलि 152 ज्योतिष सिद्धांत संग्रह 153 १ २ ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम् नूतन संकलन आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन श्री गुजराती श्वे. मू. जैन संघ हस्तप्रत भंडार कलकत्ता सोमविजयजी सोमविजयजी सोमविजयजी शतानंद मारछता रनचंद्र स्वामी जयदयाल शर्मा कनकलाल ठाकूर मेघविजयजी कल्याण वर्धन विश्वेश्वरप्रसाद द्विवेदी रामव्यास पान्डेय हस्तप्रत सूचीपत्र हस्तप्रत सूचीपत्र गुज. सं. सं./अं. गुज. गुज. गुज. हिन्दी हिन्दी हिन्दी हिन्दी हिन्दी हिन्दी गुज. गुज. गुज. सं./हि प्रा./सं. हिन्दी सं. सं./ गुज सं. सं. सं. हिन्दी हिन्दी साराभाई नवाब साराभाई नवाब हीरालाल हंसराज एशियाटीक सोसायटी जैन धर्म प्रसारक सभा व्रज. बी. दास बनारस सुधाकर द्विवेदि यशोभारती प्रकाशन गुजरात वर्नाक्युलर सोसायटी गुजरात वर्नाक्युलर सोसायटी जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना शाह बाबुलाल सवचंद शाह बाबुलाल सवचंद शाह बाबुलाल सवचंद एच. बी. गुप्ता एन्ड सन्स बनारस भैरोदान सेठीया जयदयाल शर्मा हरिकृष्ण निबंध महावीर ग्रंथमाळा पांडुरंग जीवाजी बीजभूषणदास जैन सिद्धांत भवन बनारस श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार पृष्ठ 754 84 194 171 90 310 276 69 100 136 266 244 274 168 282 182 384 376 387 174 320 286 272 142 260 232 160 Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार | पृष्ठ 304 122 208 70 310 462 512 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम कर्ता/संपादक विषय | भाषा संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण | संस्कृत जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य व्याकरण संस्कृत पू. मनोहरविजयजी 156 | प्राकृत प्रकाश-सटीक भामाह व्याकरण प्राकृत जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव | पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य दौलतचंद परषोत्तमदास तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी | तीर्थ संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन साहित्य हिन्दी जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय गिरिधर झा संस्कृत चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१ शिवाचार्य न्याय संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२ शिवाचार्य न्याय संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ आयुर्वेद संस्कृत /हिन्दी | शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी | संस्कृत/हिन्दी | लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम् पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध । शिवराज | ज्योतिष | संस्कृत आनंद आश्रम 174 | मेघमाला विचार पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती | मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष | संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत भगवानदास जैन ज्योतिष प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह अंबालाल शर्मा ज्योतिष | गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता 264 144 256 75 488 | 226 365 न्याय संस्कृत 190 480 352 596 250 391 114 238 166 संस्कृत 368 88 356 168 Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम विषय | भाषा पृष्ठ पुस्तक नाम काव्यप्रकाश भाग-१ | संपादक / प्रकाशक पूज्य जिनविजयजी 181 | संस्कृत 364 182 काव्यप्रकाश भाग-२ 222 183 काव्यप्रकाश उल्लास-२ अने ३ 330 184 | नृत्यरत्न कोश भाग-१ 156 185 | नृत्यरत्र कोश भाग-२ ___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव 248 504 संस्कृत पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला 448 188 444 616 190 632 | नारद 84 | 244 श्री चंद्रशेखर शास्त्री 220 186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक | संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द संगीत नृत्य अने नाट्य संबंधी 192 जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया संस्कृत हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 422 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 304 श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर 446 |414 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी 409 476 सिंघी जैन शास्त्र शिक्षापीठ 444 संस्कृत संस्कृत/गुजराती श्री डी. एस शाह | ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट 146 Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। पृष्ठ 285 280 315 307 361 301 263 395 क्रम पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219 प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका) वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220 | समासवादार्थ, वकारवादार्थ) | बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221 __ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका) कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता संस्कृत महादेव शर्मा 386 351 260 272 530 648 510 560 427 88 विविध कर्ता । संस्कृत | महादेव शर्मा 78 महादेव शर्मा 112 विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत महादेव शर्मा 228 Page #11 -------------------------------------------------------------------------- ________________ ENCE ॥ॐ तत्सत्परमात्मने नमः॥ "महतसंग्रहः” (उयोतिषिकेन अंबारामशर्मणा संगृहीतः) - egamataokar भाषान्तर कत्ता, ज्योतिषिक कृष्णशंकर केशवराम. प्रकाशकः RSS शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी. ठे. वाडीफलीया, मु. सुरत. ON मंवत् १९.८६ श्रीकृष्णजयन्ती प्रत १००० मूल्यं द्वादशाणकाः I-Ep- exyA sardSNASARAMS C KAROOCOC Aho I Shrutgyanam Page #12 -------------------------------------------------------------------------- ________________ Aho I Shrutgyanam Page #13 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ विषयानुक्रमणिका ॥ पृष्ठांका: विषयाः १. देशाचारविचार: २ अतिचारविचार: ४ सिंहस्थगुरुविचार: विषयाः (संज्ञाप्रकरणम्) संवत्सरनामानि अयनऋतुज्ञानम् नक्षत्रस्वामी चंद्रराशिज्ञानम् योगकरणानि विटिज्ञानम् यामार्धम् चोघडीया क्षयर्द्धि: लत्तादेोषः विनक्षत्राणि ७ (गोचरप्रकरणम्) ९ सूर्यादिनां फलानि १९ - नवग्रहदानानि घटिकाज्ञानम् (त्याज्यप्रकरणम्) गुरुशुक्रअस्तविचारः २४ गर्भाधानमुहूर्त्त म् -२१ (संस्कारप्रकरणम्) २५ सीमंत २८ सूतिकास्नानमुत्तम क्रांतिसाम्ययेोगः ग्रहणनक्षत्रनिषेधः ज्येष्ठमासनिषेध: होलाएक निषेधः अमृतसिद्धियोगः यमघंयोगः पंचकविचार: १२ पनातिविचार: १५ दिनदशाविचारः "3 २९ नामकरण ३१ निष्क्रमण ३३ स्तन्यपान ३६ अन्नप्राशन ४० पालना ४१ कर्णवेध ४२ चौल ४३ रजस्वलाविचारः ४३ अक्षरारंभमुहूर्तम् ४४ उपनयन Aho! Shrutgyanam 39 95 " 29 "" " 25 11 पृष्ठांकाः ४५ ४७ ४९ ५३ ५३ ५८ ६२ ६५ ६९ ७० ७० ७२ ७२ ७३ ७३ ७४ ७५ ७६ ७८ ७९ ८४ ८६ Page #14 -------------------------------------------------------------------------- ________________ २०८ विषयाः पृष्टांकाः विषयाः पृष्ठांकाः बामवेधविचारः ८८ चंद्रभ्रमणन १९२ धनार्कमोनार्कविचारः ९१ अभिजोन्मुहम १०६ अनध्यातिययः ९७ सन्मुखशुक्रपिचारः १९९ घातचंद्रविचार: १०४ शुभशकुनानि २०० विवाहे वर्षशुद्धिः १११ अशुभशकुनानि २०१ मासशुद्धि: ११९. तीर्थयात्राविचारः २०३ विवाहांग मुहर्सन् १३० गोरक्षकमत: २०४ विवाहे नक्षत्रशुद्धि १३२ साकयोगफलम् गोरजलमप्रशंसा १४० (मिश्रप्रकरणम्) २०८ लमशुद्धिः १५३ नारायणबल्यादिमुहुर्तम् (वास्तुप्रकरणम्) १६१ नीलोद्वाह मुहुर्तम् । मासशुद्धि १६२ चन्हिवास: २१० खातमुहर्सम् १६२ होमाहुतिचक्र द्वारशाखाचक्रन् १६९ वम्हिचक्रम् माममुहूर्तम् १७२ प्रतिष्टामुस्तम् स्तंभारोपणमुहर्तम् १७३ मंत्रदीक्षाविचारः गृहप्रवेशनक्षत्राणि १७८ अग्न्याधानमुहूर्तम् २३० वामार्कविचारः १.८१ नवचंडयादिमीर्तम् २३२ (यात्राप्रकरणम्) १.८६ लघुरुद्रादिमुहर्तम् । धारनक्षत्रशूलो १८९, विष्णुयागमुहृतम् कालपाशी १९१ शान्तिकपौष्टिक ,, २३६ ताराबलम् १९१ दत्तकपुत्रमुहूर्त २३७ २०० २१८ २२६ २३३ २३३ Aho I Shrutgyanam Page #15 -------------------------------------------------------------------------- ________________ २९.८ विषयाः पृष्ठांकाः विषयाः पृष्ठांकाः गज्याभिषेक मुहूर्तम् २३८ वर्षेशनिर्णयः कूप २५० समदचक्रम् २६९ नूतनवस्त्रालंकार .. २४४ सुभिक्षदुर्भिक्षविचारः २७६ नौकाघट्टनमुहर्तम् २४७ दाणा जोवानो विधि: २७९. समुद्रयान ... २४८ पल्लीककलासादिपतन अधोमुखनक्षत्राणि २१८ मेत्रांगस्फूरण २९१ जाईमखनक्षत्राणि २१९ संक्रांतिप्रकरणम् २९.३ अन्वक्रयविऋयमहतम् २५१ स्वप्नाध्यायः गजाश्वरोहण .. २.२ लपशुद्धिप्रकरणम् गोक्रयविक्रय .. २.३ संग्रहचंद्रदोषापवादः वीजानी २५१ संबलनिर्बलग्रहविचारः ३११ ओषधीसेवन .. २.५ कतरिदोषविचारः गगनिमुक्तस्नान २५६ जामित्रदोषविचार: २२७ विराटकाचक्रम्: गांधर्व विवाह .. २८ नक्षत्रवेधविचारः ३२१ रुद्रपदृशुद्धि २६० गडांतदोषविचार: पदधारायण .. २६१ कुलिकदापिचारः परिविचार: २६. ग्रंथालंकारः ३४८ દર રૂપીયા કમાવાનું ઉત્તમ સાધન આવૃત્તી બીજી. ३०७ mmam'm' श्रीप्रश्नदीपिका (मेलापकदीपिकामहिता) જેમાં દરેક પ્રનોના સુંદર ખુલાશાઓ, ત્યા વરકન્યાની બનતી રાસ જેવાની તમામ બાબત ગુજરાતી ભાષામાં ટીકા સાથે છે, પુસ્તક પૃષ્ઠ દેદ કિમત છ આના. Aho I Shrutgyanam Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪ આજેજ મગાવા ફક્ત ત્રણસેા નકલ બાકી છે. તૈયાર છે. शान्तिकल्पद्रुमः (वास्तुशांतिसहितः) જેમાં વાસ્તુશાન્તિ ગણપતિ પૂજન ગણપત્યચારોય માતૃકા પૂઘ્ન નાંદિશ્રાધ્ધ અવદન બ્રાહ્મણપ્રાર્થના પુણ્યાવાચન સાલા કર્મો કુશક ડિક ગ્રહવાસ્તુસ્થાપન એકાશીતિપદવાસ્તુ ચતુઃપિદવાસ્તુ હાધિ પૂર્ણાહુતિમંત્ર (૪) વાસ્તુનિક્ષેપણ ગૃહપ્રવેશ ગોમુખ પ્રસવ આશ્લેષાશાંતિ જ્યેષ્ઠાશાંતિ મૂલશાન્તિ વૈધૃતિશાન્તિ વ્યતીપાતશાન્તિ વાપીરૂપતડાગાત્સગ, પાર્થિવેશ્વરશાન્તિ શતચ’ડીવિધાન નવશાન્તિ ખાતપૂજન પીપતનશાન્તિ શ્રીશાન્તિ વિનાયકરાન્તિ રાજ્યાભિષેકપ્રયાગ, ચતુર્દશીશાન્તિ દ શાન્તિ સિનીવાલીકુહુસાન્તિ નક્ષત્રગડશાન્તિ એકનક્ષત્રજનનશાન્તિ ગ્રહણુજનનશાન્તિ યમલજનનશાન્તિ ત્રિપ્રસવશાન્તિ સદન્તજનનશાન્તિ દિનક્ષયાદિશાન્તિ કાકધુનશાન્તિ સરદારાણુશાન્તિ પ્રતગવા દેશાન્તિ જન્મગ્રહણુશાન્તિ બાલગ્રહણશાંતિ લક્ષકાટિહેામશાન્તિ રાતમુખશાન્તિ વિગેરે સપૂણૅ શાન્તિ શુદ્ધ સંસ્કૃત ભાષામાં ગુજરાતી ભાષામાં ટીપણી સાથે વર્ણવેલી છે પુસ્તક પૃદ્ધ અસેા, પ્રથમથી પૈસા મેકલનારને ફકત નવ આનામાં પુસ્તક મેકલીશુ વિ. પિ. થી મંગાવનારને બાર આના પડગે, તિ શિષર્ ॥ મુદ્રકઃ-પ્રાણજીવનદાસ હરકીશનદાસ, મુદ્રસ્થાન:-ન્યુ “ ગુજરાત સીટી ” પ્રિન્ટીંગ પ્રેસ, બરાનપુરી ભાગળ કાટસરીલ રાડસુરત, Aho! Shrutgyanam Page #17 -------------------------------------------------------------------------- ________________ मुहूर्तसंग्रहः गणाधीशं च वाग्देवीं श्रीगुरोश्चरणांबुजम् नत्वा ख्यादिकान् खेटान् जीवरामादिकान् बुधान १ ग्रंथाननेकानालोचय अंबारामेण धीमता क्रियते सुखबाधाय मुहूर्त संग्रहाभिधः ગણપતિ-સરસ્વતી-શ્રી ગુરૂના ચરણ કમળ સૂર્યાદિ ગ્રહા જીવરામ વિગેરે પંડિતાને પ્રણામ કરી ધણા પુસ્તકાનુ અવલેાકન કરી વિદ્યાર્થિઓને સરળ પડે માટે જ્યેાતિથી ભારામ નામના પતિ સુ` સંગહુ નામના ગ્રંથ કરે છે. अथ शकेापरि संवत्सरानयनं मुहूर्तकल्पद्रुमे. शाक: सार्क: पन्मिानवोऽब्दः शेषः ख्यातो दक्षिणे नर्मदायाः। 9 શાલિવાહનના શક ઉપરથી સંવત્સર કાઢવાના પ્રકાર” વર્તમાનશકમાં ભાર ઉમેરી સાઢે ભાગ લેતા શેષ રહે તે નર્મદા નદીના દક્ષિણ ભાગમાં સંવત્સર જાણવા. संवत्कालोपरि यथा संवत्को ग्रहयुतः कृत्वा शून्यरसै ६० हृतः शेषाः संवत्सरा ज्ञेयाः प्रभावाद्या बुधैः क्रमात् । Aho! Shrutgyanam દ Page #18 -------------------------------------------------------------------------- ________________ ચાલુ સંવતમાં નવ ઉમેરવા માટે ભાગ લેતા શેષ રહે તે પ્રભવાદિ સંવત્સર સમજવો. संवत्सरनामान्याह नारदः प्रभवो विभवः शुक्ल: प्रमोदोऽथ प्रजापतिः। अंगिराः श्रीमुखा भावो युवा धाता तथैवच। ५ ईश्वरो बहुधान्यश्च प्रमाथी विक्रमो वृषः चित्रभानुः सुभानुश्च तारण: पार्थिवो व्यय: ६ सर्वजित् सर्वधारी च विरोधी विकृतः खरः। नंदनो विजयश्चैव जयो मन्मथ दुर्मुखो । हेमलंबो विलंबश्च विकारी शार्वरीप्लवः शुभकृत शोभनः क्रोधी विश्वावसु पराभवौ प्लवंगः कीलकः सौम्यः साधारणो विरोधकृत् परिधावी प्रमादी च आनंदी राक्षसो नलः पिंगलः कालयुक्तश्च सिध्धार्थी रौद्रदुर्मती दुंदुभी रुधिरोद्गारी रक्ताक्षी क्रोधनः क्षयः १० आनंदादि:२०र्भ वेद ब्रह्मा भावादि२०विष्णुरेवच जयादिः२०शंकरः प्रोक्तः सृष्टिपालननाशका: एषां नामसदृशं फलं बोध्यम् પ્રભવાદિ સાઠ સંવત્સરોના નામ નીચે મુજબ.” १ प्रभवः २१ सर्वजित् ४१ प्लवंगः २ विभवः २२ सर्वधारी ४२ कीलक: Aho ! Shrutgyanam Page #19 -------------------------------------------------------------------------- ________________ २३ विरोधी ४३ साम्यः ४ प्रमोद २४ विकृतः ४४ साधारण: ५ प्रजापतिः २५ खरः ४५ विरोधकृत ६ अंगिराः २६ नंदन. ४६ परिधावी ७ श्रीमुखः २७ विजयः ४७ प्रमादी ८ भावः २८ जब ४८ आनंद ९ · युवा २९ मन्मथः ४९ राक्षसः १० धाता ३० दुर्मुखः ५० नल: ३१ हेमलंच. ५१ पिंगल: ३२ विलंब ५२ कालयुक्तः १३ प्रमायो ३३ विकारी सिद्धार्थी ६४ विक्रमः ३४ शार्वरी ५५ दुतिः १६ चित्रभानुः ३६ शुभकृत् दुंदुभिः १७ सुभानुः ३७ शोमन् । स्वविरोदमारी १८ तारण ३८ कोधी ५८ रकाक्षी १९ पार्थिवः ३९ विश्वावसुः ५९ क्रोधनः २० व्ययः ४० पराभव. ६० क्षयः आनंद संवत्सया २० संवत्स२ दुधी प्रहमानी विशा. भाव पसया २० संवत्सरनी विना पिशा छ. जय संपल्सया २० સંવત્સર સુધી બંકરની વિશી ગણાય છે. બ્રહ્માની વિશીમાં જગની દ્ધિ. વિષ્ણુની વિધિમાં પાવન અને શંકરની વિશીમાં સંહાર થાય છે. સંવત્સરનું જેવું નામ છે તેવુજ તેનું ફળ પણ જાણી લેવું. Aho! Shrutgyanam Page #20 -------------------------------------------------------------------------- ________________ अथायनर्तुज्ञानं जानकचंद्रिकायाम ? कर्कातिर तु या मृगादिके स्यादयनं व सौम्यन मीनाजयेोः स्वातरणो वसंता गोयुग्मयेाः ग्रीष्मसमाझ्यः स्यान् १२ मेटकन्ययोश्च वर्षाभिधानो हरिकर्क योध शरद हेमंतनामालिमचापयोश्च न काव्यकुमाविह शैशिरश्च १३ दक्षिणायनम् क. सि. क. तु. वृ. ध. वसंत: मो. मे. शरद् क. तु. ग्रीष्मः व. मि. हेमंत : वृ. ध. म. कुं. मी. मे. वृ. मि. वर्षा क. सिं. शैशिरः म. कुं. उत्तरायनम् Aho! Shrutgyanam ऋतुः संक्रांति: ऋतुः संक्राति: ક` સંક્રાતિથી છ સંક્રાંતિમાં સ` ાય ત્યારે દક્ષિણાયન છે. અને મકરથી છ સંક્રાતિના સૂર્યમાં ઉત્તરાયણુ છે. મીન Page #21 -------------------------------------------------------------------------- ________________ મેષના સૂર્યમાં વસંત ઋતુ, વૃષભ-મિથુનના સૂર્યમાં ગ્રીષ્મ ઋતુ, ક. "સિહના સૂર્યમાં વર્ષાઋતુ, કન્યા તુલાના સૂર્યમાં શરઋતુ, વૃશ્રિકધનના સમાં હેમંતઋતુ, મકર-કુંભના સૂર્યમાં શિશિર ઋતુ સમજવી. चतुर्विधान् मासान् मासानां द्वादशनामानि, दर्शाधि मासमुशंति चांद्र सौरं तथा भास्करराशिचारात् त्रिंशद्दिनं सावनसंतमार्या नाक्षत्रमिंदार्भ गणभ्रमाच १४ मधुस्तथा माधवसंतकश्च शुक्रः शुचिश्वाथ नमो नभस्यौ तथेश ऊर्जाश्व सहः सहस्यौ तपस्तपस्याविति ते क्रमेण १५ मधुः चैत्र: माधव: वैशाख: ગુજઃ રેઇઃ વિ: આષાઢ: કરાર આર 1: ગ ન: હાતિ : नभस्यः भावः સર્ફ માળ શી : सहस्य: पौषः તપ: માયા तपस्यः फाल्गुनः માસ તેને ચાંદ્ર શુકલ પક્ષના પ્રતિપદાથી અમાવાસ્યા સુધીને માસ કહે છે. સૂર્ય એક સંક્રાંતિમાથી બીજી સંક્રાતિમાં પ્રવેશ કરે તેટલા દિવસને માસ તેને સોરી માસ કહે છે. ત્રિશ દિવસને સાવન માસ Aho! Shrutgyanam અધન્યાદિ નક્ષત્રોમાં ચંદ્રનીતિ પુરી થાય અને પુન: અશ્વિની માચ આવે ત્યારે એક માસ પુરે થાય તેને નક્ષત્ર કહે છે. ચત્રાદિ બારે માસના નામે અનુક્રમે મધુ-માધવ શુક્ર-શુચિ નભ નભસ્ય ઈશ-ઉર્જા, રહે. સસ્ય-તપ તપસ્ય સમજી લેવા. Page #22 -------------------------------------------------------------------------- ________________ दुर्गा दशमी अथ तिथीस्वामिनः रत्नामालायाम वन्हिविधाताद्रिसुता गणेशः सो विशाखा दिनपो महेशः दुर्गा यमो विश्वहरी च कामः शर्वो निशेशश्च पुराणदृष्टः १६ तिथयः स्वामिनः । तिथयः स्वामिनः प्रतिपदा पहिः नवमी द्वितीया विधाता यमः तृतीया अद्रिसुता एकादशी विश्वेदेवा गणेशः द्वादशी हरिः पंचमी सर्पः त्रयोदशी कामः विशाखः चतुर्दशी सर्व: दिनपा पूर्णिमा निशेशः अष्टमी महेश अमावास्या पुराणदृष्टः अथ तिथीसंज्ञा उक्ताः सारसंग्रहे चतुर्थी षष्टी सप्तमी नंदा | भद्रा. जया रिक्ता. पूर्णा. Aho Ishrutgyanam Page #23 -------------------------------------------------------------------------- ________________ नदा भद्रा जया रिक्ताः पूर्णाः स्युस्तिथयः क्रमात् शुक्रज्ञाराकिंजीवेषु सिद्धश्च प्रतिपन्मुखाः॥१७॥ ઉયર ચક્રમાં તિથીઓની નંદા વગેરે સંજ્ઞા આવી છે. તેમજ સિધ્ધિ વેગ કહ્યો છે. તે જોવા માટે તેનું ચક્ર છે. __अथ नक्षत्रस्वामिनः मुहूर्तमातेडे भेशादत्रयमाग्निकेंदुगिरिशाः प्रोक्ता अदित्यंगिर : सपाः कव्यभुजो भगोऽर्य मरवी त्वष्टा. समीर: क्रमात् इंद्राग्नी त्वथ मित्र इंद्र निति नीरंच विश्वे विधि वैकुंठा वसुपाश्यजैकचरणाहिर्बुधून्यपूषामिधा ॥१८॥ अश्विनी दस्रो | स्वाती समीरः भरणी यमः विशाखा इंद्राग्नी कृतिका अग्निः अनुराधा मित्रः रोहिणी कः ब्रह्मा ज्येष्टा इंद्रः मृगशीर्ष मूलं निक्रतिः आद्रा गिरिशः पूर्वाषाढा पुनर्वसू दितिः उत्तराषाढा विश्वदेवाः पुष्यं अंगिरा अभिजित् विधिः अश्लेषा सर्पः श्रवणं वैकुंठः मघा कन्यभुग धनिष्ठा वसुः पूर्वाफाल्गुनी भगः शततारका पाशी उत्तराफाल्गुनी अर्यमा पूर्वाभाद्रपदा अजैकचरण हस्त: रविः उत्तराभाद्रपदा अहिर्बुध्न्य चित्रा । रेवती निरं Aho! Shrutgyanam Page #24 -------------------------------------------------------------------------- ________________ अथ नक्षत्राणां ध्रुवादिसंज्ञा मुहूर्तमार्तडे, ब्राझं व्युत्तरयुक् ध्रुवं स्थिरमयो पूर्वामघायाम्यमं रो श्रवणत्रयादितियुता स्वाती चराख्या चला॥ दस्राऊभिजिदिज्यभ लघु तथा क्षिप्रं च मैत्रांतिमें दुत्वाष्ट्र मृदुमैत्रमनिर्भविशे मित्रे च साधारणे ॥ १९ ॥ मूलाह ट्रेशिव'च दारुणमेदस्तीक्ष्णमुनींद्रैः स्मृतं संज्ञातुल्यमिहाचरति सुधियः कार्यहि संसिद्धये॥ सूर्याद्याः स्थिरचंचलोणमिलिताः क्षिप्रो मृदुदारुण: * क्षीणेयमारराड्डशिखिन: पापा बुधस्तैर्युतः ॥२०॥ मघा-भरीण या त्रयम् मगर ध्रुव-स्थिर संक्षा लघु-क्षिप्रसंशा मिश्र-साधारणसंज्ञा गरिणि-उत्तरात्रय अवि पुष्य ह. कृ. विशाखा मारमाणिआभजित् ३३वार। क्रूर-उप्रसंशा मद-मैत्रसंशा । पापग्रहाः । अनु-रे: चि. म. कृष्णपक्षीय श्चंद्र र.श.मं. | रा. के तैर्युतोबुध: चर-चलसमा दारुण-तीक्षण संज्ञा श्र.ध.श, स्वा मू. आले. ज्ये. आदर्दा How १२ -शि : ___पुनर्व.भं: शु१५२ - - Aho! Shrutgyanam Page #25 -------------------------------------------------------------------------- ________________ र. चंद्र. म. बु. गु. शु. श. स्थिरः चंचल, उग्र' मिलित' सिप्र. | मृदु: दारुण, ઉપરના બે કેમાં નક્ષત્રોની સંજ્ઞા કહી છે. તે સમજવા માટે તેનું ચક્ર આપ્યું છે. નક્ષત્રોની જેવી સંજ્ઞા છે તેવી સંજ્ઞાનાં કાર્યો તે નક્ષત્રોમાં કરવાથી તે કાર્યોની સિદ્ધિ થાય છે, એંમ પંડિત કહે છે. સૂર્યાદિ ગ્રહની સંજ્ઞા ચક્રમાં આપી છે. તેમજ પાંચ ગ્રહો પણ ચક્રમાં આપ્યા છે. એ સિવાયના ચહેને શુભ ગ્રહ કહે છે. अथ नक्षत्रपरत्वे चंद्र (राशि) ज्ञानं सारसंग्रहे. अश्विनी भरणी सी कृत्तिकाधिरजः स्मृतः कृत्तिकायास्त्रयः पादा रोहिणी मृगदलं वृषः २१ मृगार्धमाद्रादित्ययित्रितयं मिथुने स्मृतः पुनर्वस्वाधिराज्यक्षमा लेषांतं च कर्कट: २२ मघापूर्वोत्तरापादप्रयतं सिंह उच्यते उत्तरायास्त्रयः पादा हस्तचित्रादलेऽगता २३ चित्रार्ध स्वातिरिद्राग्नी पादत्रय तुला भवेत् विशाखांधिस्ततो मैत्र ज्येष्यंतं वृश्चिकः स्मृतः २४ मूले पूर्वोत्तराषाढा पादतो धनुरुच्यते उत्तरांधि त्रयं की वासवार्ध मृगाधिपः, २५ धनिष्ठार्ध शतं पूभांधित्रय कुंभ उच्यते पूभांधिरुत्तराभाद्रा रेवत्यंत झष स्मृतः Aho ! Shrutgyanam Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦ अथवा अश्विनीभरणीकृतिकापादांत मेष: कृत्तिकानां त्रयः पादा रोहिणीमृगशिरार्ध वृषभः २७ माशीषार्धमा पुनर्वसु पादत्रयांत मिथुन: पुनव सुपादमेकं पुण्या लेषांतं कर्क : मघापूर्वाफाल्गुन्युत्तरा फाल्गुनीपादे सिंहः उत्तरायास्त्रयः पादा हस्तवित्रार्ध कन्या चित्रार्थी स्वाती विशाखा पादत्र्यांतं तुला विशाखापादमेकं अनुराधा ज्येष्टांतं वृश्चिक: ३० मूलपूर्वाषाढात्तराषाढ पादांत धनुः उत्तरायास्त्रयः पादाः श्रवण घनिष्टाध मकरः ३१ धनिष्ठार्ध शततारकापूर्वाभाद्रपदापादत्रयांत कुंभ: पूर्वाभाद्रपदापादमेकं उत्तरारेवत्यंत मीनः ३२ આંધતી—ભરણી કૃત્તિકાના એક પાયા સુધી મેષ, કૃત્તિકાના ત્રણ પાયા રહિણીમૃગશીર્ષના એ પાયા સુધી વૃષભ, મગશીપ ના એ પાયા આર્દ્રા-પુન સુના ત્રણ પાયા સુધી મિથુન, પુનવ`સુને એક પાયા—પુષ્ય-અશ્લેષાના અંત સુધી ક` મધા-પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના એક ચરણુ સુધી સિહ રાશી છે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના એક ચરણુ સુધી સિદ્ઘ રાશી છે, ઉત્તરા ફલ્ગુનીના ત્રણ पाह - हस्त - मित्राना मे या सुधा उन्या - चित्राना मे पाह-स्वातीવિશાખાના ત્રણ ભાગ સુધી તુલા રાશિ છે. વિશાખાના એક ભાગ અનુરાધા જ્યેષ્ઠા સંપૂર્ણ થાય ત્યાં સુધી વૃશ્ચિક રાશિ છે. મૂળપૂર્વાધાતા ઉત્તરપદાના એક ચણ સુધીધન ! ઉત્તરાષાઢાના ત્રણ Aho! Shrutgyanam ૨૮ २९ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભાગ શ્રવણુ–ધનિષ્ઠાના બે પાદ સુધી મકર રાશિ ધનિષ્ઠાના બે ભાગ શતતારકા પૂર્વભાદ્રપદના ત્રણ પાદ સુધી કુંભરાશિ. પૂર્વભાદ્રપદને એક ભાગ ઉત્તરાભાદ્રપદ–રેવતી પૂરું થાય ત્યાં સુધી મીન રાશિ સમજવી ૨૧ થી ૩૨ अथ राशिज्ञानम्. आलाई मेष संशः स्यात् बावाउ पुष उच्यते काछा धा मिथुनः प्रोक्तो डाहा कर्कट उच्यते ३३ माटासिंहश्च पाठाणां कन्यका कथ्यते बुधैः राता तूला तथा नाम वृश्चिकः कथ्यते बुधैः ३४ भाधा फाढा धनु: प्रोक्तो जाखा मकरसंक्षक गोसा कुंभस्तथा दाचा झाथा मीनश्च कथ्यते ३५ आलाई मेषः - माटा सिंहः भाधाफाढा घनुः बावाउ वृषः पाठाणा कन्या जाखा (झ) मकरः काछाघा मिथुनः राता तुला गोसा'शष कुंभ: डाहा कर्कः । नार्या वृश्चिकः । दाचाझाथा-मीन: મેષાદિ બારે રાશિઓના અક્ષરનું ચક્ર આપ્યું છે તેમાં જ લોકાર્થ આવી જાય છે, માટે જુદે આ નથી. આ રાશિના અક્ષરે માં જે કે કેટલાક અક્ષરો આવી જતા નથી પરંતું બાકી २डेवानी समावेस सभ७ सेवा भई क्षेत्रपाल सेनी राशि कषयोगेश Ahol Shrutgyanam Page #28 -------------------------------------------------------------------------- ________________ १२ मे नियमे भिथुन राशि लवी - ज्ञानदेव सही जयाज्ञ: ये नियम प्रभा भर राशि ऋषभनाथ - यमुना मेनी नाय वृश्चिड मेसां તે યુના નિવેશ છે માટે એમાં એ બેઉની વૃશ્ચિક રાશિ અને શારદા એની ગેાસાકુંભમાં શકાર–ધકારના સમાવેશ છે. માટે કુંભ રાશિ સમજવી એ પ્રમાણે બીજા પણ સમજી લેવા. વિશેષ वात" भंनामादिमबणतो. "मु. मार्तडविवाहप्रकरणभां ले. अथ राशिस्वामिनः सिंहस्याधिपतिर्भानुचंद्रः कर्कटकेश्वरः मेषवृश्चिक या भीमः कन्यामिथुनयेार्बुधः धनुमीनयेादेवेज्यः शुक्रो वृषतुलेश्वरः शनिमकर कुंभेश इत्येतें राशिनायकाः ३६ ३७ સિંહ રાશિના સ્વામી સૂર્ય કકના સ્વામી ચંદ્રમાં, મેષ-વૃશ્ચિક ને સ્વામી ભૌમ, કન્યા મિથુનના સ્વામી બુધ ધનન્સ્કીનને સ્વામી गुइ-चपल तुझा स्वामी शुरु भ२-लना स्वामी शनि छे. ३९÷३७ योग नामानि विष्कुभः प्रीतीरायुष्मान् सौभाग्यः शाभनस्तथा अतिगंजः सुकर्मा च धृतिः शूलस्तथैव च गंजा वृद्धिर्धवश्चैव व्याघातो हर्षणस्तथा वज्रसिद्धिर्व्यतीपातो वरीयान् परिघः शिवः सिद्धः साध्यः शुभः शुक्को ब्रह्मा पेद्रोऽथ वैधृतिः सप्तविंशतिराख्याता नामतुल्यफला अमी ધ્રુ Aho! Shrutgyanam ३८ ३९ Page #29 -------------------------------------------------------------------------- ________________ - १ विष्कुंभः २ प्रीतिः ३ आयुष्मान् ४ सौभाग्यः ५ शोभनः । ६ अतिगंज: is ७ सुकर्मा ८ धृतिः १० गंजः ० ११ वृद्धिः १२ ध्रुध १३ व्याघातः १४ वर्षणः १५ वळ १६ सिद्धिः १७ व्यतीपातः १८ वरीयान् १९ परिघः २० शिवः २१ सिद्धः २२ साध्यः २३ शुभः २४ शुक्लः २५ ब्रह्मा २६ पेंद्रः । २७ वैधृतिः - ઉપલા કલેકમાં ૨૭ યુગના નામે છે. તે સમજવા માટે જુદુ ચક્ર આપ્યું છે. એ ગેના જેવા નામ છે તેવુંજ (નામ પ્રમાણેનું જ) તેનું ફળ પણ સમજવું. ૩૮ ૪૦ अथ करणानि बवं च बालवं चैव कौलवं तैतलं मरम् वणिज विष्टिमित्याहुः करणानि चणि व ४१ अंते कृष्णचतुर्दश्या.. शकुनिदर्श भागयोः भवेचचतुष्पदं नाग किंस्तुघ्न प्रतिपहले पक्षतेस्तिथयो द्विघ्ना विरूपाः सप्तभाजिताः शेष करणमंतेऽर्धे व्येकं पूर्व बवादिकम् Aho ! Shrutgyanam Page #30 -------------------------------------------------------------------------- ________________ बवम् बालवम् कौलवम् तैतलम् ૧૪ गिरम् वणिजप्र विष्टि: शकुनि: चतुष्पदम् नागम् किंस्तुघ्नम् ઉપલા શ્લોકેામાં કરણેાના નામા આપ્યા છે તે સમજવા ચક્ર મૂકયુ છે. કૃષ્ણ પક્ષની ચતુર્દશીના ખીજા ભાગમાં શનિ કરણ આવે છે. અમાવાસ્યાના પેહેલા ભાગમાં ચતુષ્પદ નામનું કરણ છે. અને અમાવાસ્યાના બીજા ભાગમાં નાગ નામનું કરણ છે. શુકલ પક્ષના પ્રતિપદાના પેહેલા ભાગમાં "કિસ્તુø કરણ સમજવું. ૪૧ - ૪ર શુકલ પક્ષની પ્રતિપદાની તિથિએ ગણી તેને ખમણી કરવી, એક એછે. કરવે. સાતે ભાગ લેવેા શેષ રહે તે તિથિના ખીજા ભાગનુ કરણ સમજવું શેષમાંથી એક બાદ કરીએ તે તિથિના પહેલા ભાગનું વાદિ કરણ સમજવું. ૪૩ अथ विष्टिः एकादश्यां चतुच शुक्ले पक्षे परे दले अस्यां पूर्णिमायां च विष्टिः पूर्व दले स्मृता तृतीयायां दशम्यां च कृष्णपक्षे परे दले सप्तम्यां च चतुर्दश्यां बिष्टिः पूर्व दले स्मृता विष्टिपुच्छे कृतं कार्य सिद्धिमायाति निश्चितम् तस्मादावश्यक कार्य भद्रापुच्छे विवति Aho! Shrutgyanam ४४ ४५ ૪૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૫ दिवापरार्धजा विष्टिः पूर्वार्धात्था यदा निशिश तदा विष्टिः शुभायेति कमलासनभाषितम् ४७ વિભૂષા-શિરે ની ઊંચા સિત્તે વિછિન્નુ શુચિ निर्णयसिंधु-"सर्पिणी शुक्लपक्षेतु कृष्णपक्षेतु वृश्चिकी" सर्पिण्यास्तु मुखं त्याज्यं वृश्चिक्याः पुछमेवच ४८ भृगुः-पृथिव्यां यानि कार्याणि शुभानि चाशुभानि च तानि सर्वाणि सिध्यति विष्टिपुछे न संशयः ४९ रुद्रयामले-दाने वाऽनशने चैव घातपातादिकर्मसु खराश्वप्रभवे भद्रा भद्राऽन्यत्र न शस्यते શુકલ પક્ષમાં ચતુર્થી—એકાદશીના બીજા ભાગમાં વિષ્ટિ આવે છે. અષ્ટમીપૂર્ણિમાના પહેલા ભાગમાં વિષ્ટિ આવે છે. કૃષ્ણ પક્ષમાં ત્રીજ-દશમીના બીજા ભાગમાં વિષ્ટિ, અને સપ્તમી-ચતુ દશીના પહેલા ભાગમાં વિષ્ટિ સમજવી. ૪૪ ૪પ વિષ્ટિના પુચ્છના ભાગમાં કરેલું કાર્ય સિદ્ધ થાય છે. માટે વિદિન પુછ ભાગમાં અવશ્યનું કાર્ય હોય તે કરવું. દિવસે બીજા ભાગની વિષ્ટિ, રાત્રે પહેલા ભાગની વિષ્ટિ આવી હોય તો તે વિષ્ટિ શુભ છે એમ બ્રાહ્મણનું કહેવું છે. કૃષ્ણપક્ષમાં જે વિષ્ટિઓ આવે છે તે સજળ નામની કહે છે, અને કૃષ્ણપક્ષમાં જે વિષ્ટિ આવે છે તેને વૃશ્ચિી નામની કહે છે. (નિર્ધાસિંધુમાં એથી ઉલટું વચન છે એટલે કે શુકલપક્ષની વિષ્ટિને ર્બિળી અને કૃષ્ણપક્ષની વિષ્ટિને સશ્ચિી એમ કહેલું છે.) સર્પિણ વિષ્ટિનું મુખ ત્યાગ કરવું અને વૃશ્ચિકીનું પુચ્છ ત્યાગ કરવું કારણ કે સાપેણના મુખમાં વિષ છે અને વીંછીના પુજમાં વિ છે. ૪૬-૪૭-૪૮. Aho Shrutgyanam Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભૃગુઋષિ કહે છે કે-પૃથ્વિપર શુભાશુભ કમ વિષ્ટિના પુચ્છ ભાગમાં કરે તે તે કા` સિદ્ધ થાય છે. યમલમાં કહ્યું છે કે धान- उपोषणु धान-पतन-भर (अ) अश्व संधी कार्यविष्टिभां કરવાથી કાર્યની સિદ્ધિ થાય છે. જે ૫૦૦ विष्टिस्वरूपमुक्तं श्रीपतिना. दैत्येंद्रः समरेऽमरेषु विजितेष्वीशः कुधा दृष्टवान् स्वं कार्य किलं निगता खरमुखी लांगूलिनी च त्रिपाद् । विष्टिः सप्तभुजा मृगेन्द्रगलका झामोदरी प्रेतगा दैत्यनी मुदितैः सुरैस्तु करणप्रांते नियुक्ता सदा ५१ યુદ્ધમાં દૈત્યએ દેવતાઓના પરાભવ કર્યા ત્યારે ભગવાન શકરે ક્રોધથી પોતાના શરીર તરફ નજર કરી ત્યારે ખરમુખ પુછ ડાવાળી—ત્રણપગનીસાતલુજાવાળીસિંહતા જેવા કઠવાળી—ચપટા પેટવાળી પ્રેતના ઉપર બેઠેલી. વિષ્ટિ નામે પ્રગટ થઈ દેશને સહાર કરવા લાગી તેથી દેવાએ પ્રસન્ન થઈ તેને ભવાઘ્ધિરણામાં સાતમુ स्थान याथ्यु. ५१. पूजाविशेषादौ विष्टिः शुभेोक्ता ज्यो. भरणे विष्टिः स्याद्धरितालिका नविघात्सगजातकिया वैमेयेषु शिवार्ययोः फलवती होमें सदैवाचने ॥ सापाकर्म हुताशनी जलधराचपाकयज्ञक्रिया स्वारब्धेऽध्वरकर्मणीष्टयजने भूपप्रदाने तथा Aho! Shrutgyanam ५२ Page #33 -------------------------------------------------------------------------- ________________ भद्रा विहितकार्याणां नृपभूदेवताशया नृणां सफलयत्यर्थ सावा भर्गसपर्यया ५३ હરિતાલિકાવતમાં, વૃષેત્સર્ગાદિમાં, જાતકર્મ સંસ્કારમાં, વિમય અદલાબદલીમાં, શંકર-પાર્વતીની પૂજમાં, હેમકાર્યમાં, ઉપાકર્મ દુતાશની-જલાશ પ્રતિષ્ઠામાં, પાકયજ્ઞમાં, પ્રારંભેલા યજ્ઞમાં, ઇષ્ટદેવની પૂજામાં, રાજા દાન આપે ત્યારે, વિષ્ટિ શુભ સમજવી. રાજા તથા ભૂદેવની આજ્ઞાથી શંકરની પૂજા કરીને કર્મ કરવામાં આવે તો તે કર્મ સફલ થાય છે. ૫ર ૫૩. विष्टिमुखपुच्छज्ञानं मु० चिंतामणी. पंचद्वयद्रिकृताष्टरामरसभूयामादिघट्यः शराः विष्टेरास्यमसद् गजेंदुरसरामाव्यश्विवाणाधिषु यामेष्वंत्यघटीत्रयं शुभकरं पुछ तथा वासरे विष्टिस्तिथ्यपराधजा शुभकरी रात्रौ तु पूर्वार्धजा ५४ ચતુર્થિથી અનુક્રમે પાંચ–એ–સાત-ચાર–આઠ-ત્રણ-છે એક એ પ્રહરમાં પ્રથમની પાંચ ઘટિકા સુધી વિષ્ટિનું મુખ સમજવું. આઠ–એક-છે-ત્રણસાત-બે-પાંચ ચાર એ પ્રહરમાં છેલ્લી ત્રણ ઘટિકા વિષ્ટિનું પુછ સમજવું. તિથીના બીજા ભાગની વિષ્ટિ દિવસે આવી હોય અને પહેલા ભાગની વિષ્ટિ જે રાત્રિએ આવી હેય તે તે વિષ્ટિ શુભ છે. Aho! Shrutgyanam Page #34 -------------------------------------------------------------------------- ________________ | | तिथयः ४८ मुखप्रहरा:माइ ५ पुछपहराः दिशः नामानि पीयूषधारा रत्नकाशे १ 2. १ . " vr v• हंसी vr - नंदनी mv१ करालिका » Mai सुमुखी ; त्रिशिरा वैति । रौद्रमुखी चतुर्मुखी . भद्रानिवासफलं मु. चिंतामणो. कुंभकर्कवये मत्र्य स्वर्गेऽब्जेऽजात्रयेऽलिगे स्त्रीधनुर्जूकनकेऽधो भद्रा तत्रैव तत्फलम् शीघ्रबोधे-स्वमें भद्रा शुभ कार्य पाताले च धनागमः मृत्युलोके यदा विष्टिः सर्वकार्यविनाशिनी ५६ કુંભ-મીન-કર્કસિંહ રાશિના ચંદ્રમાં વિષ્ટિ મનુષ્ય લેકમાં २४. भेष-वृषभ-मिथुव-प्रथिनी मां विष्टि स्वर्गभा २९ छे. કન્યા-ધન-તુલા-મકરને ચંદ્રમાં વિષ્ટિ પાતાલમાં રહે છે. જ્યાં ભદ્રાને વાસ હોય ત્યાં તેનું ફળ સમજવું. શીધ્રબોધમાં કહ્યું છે કે વિષ્ટિ સ્વર્ગમાં હોય તે શુભ ફલ છે. પાતાલમાં હેય તે ધન લાભ મળે. મૃત્યુ લોકમાં વિષ્ટિ હેય તે સઘળા કાયને નાશ ४२ छे. ५५-५६. Aho! Shrutgyanam Page #35 -------------------------------------------------------------------------- ________________ अथेष्टघटिकाज्ञानम्. 'सूर्यस्य राश्यशनिपातकाष्टे यन्नाडिकाद्य दिनमानकं तत् तदर्ध मध्यान्हमत:क्रमेण स्वाभीष्टनाडी सुधिया प्रसाध्या ५७ सूर्यस्य काष्ट निजनाडिकाढयं यत्र स्थितं तद्भवतीह लग्नम् लग्नस्य काष्टं रविकाष्टकेन विशेोधये दिष्टघटीप्रमाणम् ५८ रात्रौ संषभ रविकाष्टकं च शोध्यं तदा रात्रिघटीप्रमाणम् एवं बुधेनेष्टघटी प्रसाध्या लग्नं ततोऽर्कप्रमुखा ग्रहाश्च ५९ સૂર્યના રાશિ અંશ પ્રમાણે દીનમાન પત્રમાં જે અંક (સંખ્યા) હેય તે તે ઘટિક પળનું દીનમાન છે એમ સમજવું. તે દીનમાનનું અર્ધ કરવું તેને મધ્યાહ (દિનાર્ધ) કહે છે. તે મધ્યાહપરથી વિદ્વાન જોશીએ જેટલા કલાકે જન્મ (પ્રશ્ન) થયે હેય તેના સ્પષ્ટ ઈષ્ટ ઘટિકા સાધવી સૂર્યના રાશિ અંશ પ્રમાણે લગ્નપત્રમાંના કેપ્ટકમાં ઈષ્ટ ઘટિકા ભેળવી અને લગ્ન પત્રમાં જોતાં જે કોષ્ટકમાં તે ઘટિકા પળ મળી આવે તે રાશિ અંશનું સ્પષ્ટ લગ્ન સમજવું. લગ્નના કોષ્ટકમાંથી સૂર્યના કોષ્ટકને બાદ કરવાથી ઈષ્ટ ઘટિકા આવે છે, અને લગ્નના કોષ્ટકમાંથી સર્ભ સૂર્યના કટકને બાદ કરવાથી ગતરાત્રિ આવે છે. કોઈ ગ્રંથમાં તે સૂ ર્યરામન कोष्टे घटयादिकं स्वेटघटीयुतंच तत्तुल्यघटयादिभवेद्धि यत्र ત્તિજૂર્વામિત હિ એને અર્થ પણ ઉપર પ્રમાણેજ છે. ઇષ્ટ ઘટિકા તથા તાત્કાલિક લગ્ન સાધનમાં કોઈ કઈ ગ્રંથમાં “શી ” નીચે પ્રમાણેના કે મળી આવે છે. Aho! Shrutgyanam Page #36 -------------------------------------------------------------------------- ________________ छायापादै रसापतैरकविंशतिशतं भजेत् लब्धांके (टका झेया शेषांक पलमादिशेत् ॥ रवेरुश्यतो नान्यः षड्गुणाध लवा: स्मृताः रविराश्यादिसंयुक्ता लमं तात्कालिकं भवेत् ॥ ઉપર લખેલાં લોકો પ્રમાણે ઘટિકા-લગ્ન બરબર મળી 1311 नथी. सूर्यपुरे मेषादिलम्नानां घटिप्रमाणम्. मेषे मीनेऽग्निघटिकाश्चंद्रपंचपलानि च वृषे कुमेऽग्घिघटिका पलानि चैकविशतिः मिथुने मकरे पंचघट्यो मुनिपलानि च कर्के घने बाणमिता नवाग्नयः पलानि च सिंहे कोप्या बाणमिता: सप्ताग्नयः पलानि च .. कन्याजूके शमिताः पलानि पंचविंशतिः ६२ श्री सूर्यपुरवासिना बालकानां सुखाप्तये घट्याद्या ह्यदयाः प्रोक्ता मेषादीनां प्रयत्नतः સૂર્યપુરમાં મેધાદિ લગ્નની ઘટિકા પળ નીચે મુજબના છે. भेष-भीन ५न पटि... ... . ... ... ... ५० ५१ १५म-ल , મિથુન-મકર , ४-धन સિંહ-વૃશ્ચિક કન્યા-તુલા Aho! Shrutgyanam Page #37 -------------------------------------------------------------------------- ________________ સુર્યપુરમાં નિવાસ કરનારા બાળકના સુખને માટે ઉપર પ્રમાણે બાર રાશિના ઉદયમાનની ઘટિકા-પળ લખ્યા છે. સૂર્યપુરના ઉદય માન નીચે પ્રમાણે છે. એ. એ. ૨૩૧ સુર્યપુરની અક્ષભા ૪-૪૪ દેશાંતર ૪૦ ધન 9. કુ. ૨૬૧ ચરખંડા ૪–૩૮–૧૬ પલાંતા દક્ષિણ ૨૧-૩૦-૬ મિ. મ. ૩૦૭ અક્ષકણું ૧૨–૫૪–૦ લંબજ્યાં ૧૧૧-૩૮–૫૪ ક. ધ. ૩૩૮ પરમજ્યા ૧૨૦ પરમક્રાંતિ ૨૪ સિં. વ. ૩૩૭ નવીન મત પ્રમાણે સૂર્યપુરની અક્ષભા ૪-૩૮ છે પરંતુ ક. તુ. ૩૨૫ સાયન મેષ સંક્રાતિને દિવસે મદયાહે શંકુસ્થાપન કરી જતા અક્ષભા –૪૪ મળે છે. ય ત્યાબાઇ.” जंभारातिपुरोहिते हरिगते सुप्ते विपक्षे विभौ याते धर्मघृणौ धनुः शफरयोनष्टे तुषारविषि ॥ अस्ते भार्गवजीषयोः कुदिवसे मासेधिके धृतो व्याघातव्यतिपातविष्टिषु हित कार्य न कार्य बुधैः १ સિંહના ગુરૂદેવશયન-“આષાઢ સુધી એકાદશીથી કાર્તિક સુદિ એકાદશી પર્યત” ક્ષયપક્ષ “તેર દિવસનું પક્ષવાડીયું” ધનાર્ક મીનાક, નિર્બળચંદ્ર, ગુરૂ શુક્રને અસ્ત કોગવાળા દિવસે–અધિક માસ-વધત-વ્યાધાત-વ્યતિપાત–વિષ્ટિમાં શુભ કર્મ પંડિતાએ કરવા નહી. જો કે ધનાક મીનાકમાં ગુજરાત વગેરેમાં લગ્નાદિ શુભ કર્મો કરતા નથી. તેમજ દક્ષિણ દેશમાં વિવાહાદી શુભ કર્મો કરે છે. ज्योतिर्षि दाभरणे विवाहप्रकरणे *लो. ८० ८३. Aho! Shrutgyanam Page #38 -------------------------------------------------------------------------- ________________ उदन्वता रासि कापिलाख्यं भूमंडलं योजनपमानम् रेवामहीमभ्यगमार्यराश्योर विवाहेो विदितोऽतिभद्रः ८० સમુદ્ર તટપર રૈવા–મહી નદીના મધ્યમાં છ યેાજનનું કપિલ ક્ષેત્ર છે. ત્યાં ગુરૂની રાશિના સ માં એટલે ધનાક મીનાક માં વિવાહ અતિ કલ્યાણ કારક છે. मिथिले मलयाचलक्षभायां शफरी शर्भहरो न हंसयुक्तः उपयाभवि रंशुर्यो युजिमार्गे च तथांध मागधोर्व्याम् ८३ મિથિલા દેશમાં, મલયાચલની ભૂમિમાં(મલખાર પ્રાંતમાં) લગ્ન કરનાર પુરૂષના સુખનું સૂર્યયુકત મી[મીનાક] હરણ કરતેા નથી.તેમજ આંધ્ર દેશમાં મગધ દેશમાં માશીષ માસમાં અશ્રુપ્સ (વૃશ્ચિક ) ને સૂ` લગ્ન કરનારના સુખનું હરણ કરતા નથી. ૮૩ ઇત્યાદિ વચનેા ઉપલબ્ધ થાય છે. પરંતુ દક્ષિણ દેશમાં ધના મીનાકતા દોષજ નથી એવા વચના મળી આવે તે શેાધી લેવા વિનંતી છે. આ વિષયમાં વિવાહના માસ શુદ્ધિમાં વિચાર કરેલા છે.મુ. ટ્રીપ A A चापेऽत्ये दिनकृत्यपायनगते जीवे च सिंह स्थिते बाल्येऽ सोऽप्यतिचारगे स्थविरतां प्राप्ते तथा भार्गवे । सीमंतान्न भुजिस्तयोपकरणं देतान्जको सुभकं धार्यैत्रीभिरिदं सदापि व પરં જાય ન જાય વા (૧૭) આ લેાકમાં પણ સીમંત અન્ન પ્રાશન આભૂષણ, ચૂડી, મુકતાફળ, રંગિત વઆદિ ધારણ શિવાયના શુભ કમેાંના ધના, મીનાક, દક્ષિણાયન, સિહત્યગુરૂ, ખાધ્યત્વ અસ્ત, અતિચારી નૃત્વના ગુરૂ શુક્રમાં ત્યાગ કર્યાં છે. (૧) Aho ! Shrutgyanam Page #39 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रे रवौ चित्रशिखंडिसूनार्वागीश्वरे भास्करसनसंस्थे व्रतादिकं स्वस्त्ययनं न कुर्यादित्याह देषार्चितपादपद्मः ગુરૂના ક્ષેત્રમાં (ધન-મન-ના સૂર્યમાં) તથા સૂર્યના ક્ષેત્રમાં (સિંહમાં) ગુરૂ હોય ત્યારે યજ્ઞોપવીત વિવાહદિ શુભ કર્મો કરવા નહી એમ બહસ્પતિ કહે છે. કોઈ પંડિત કહે છે કે જ્યારે ધનાર્ક—મીના અને સિંહના ગુરૂ હોય તેને કુત્રિ નામને યોગ છે. અને તેમાં વિવાહાદિ શુભ કર્મ કરવા નહી. गुरुक्षेत्रगतो भानुर्भानुक्षेत्रगतो गुरुः ।। गुदित्यःसविनेयो मर्हितः सर्वकर्मसु. પરંતુ એનું ખંડન પૂર્વધારે કર્યું છે. આ વિષયમાં વૃદિશાને મુદિત્ય તથા કુ. ચિંતામણિરાવવાના સુમાસુમ પ્રકરણમાં જોઈ લેવું. गर्भाद्यन्नाशनातेषु न गुरुसितयोबाल्यवार्धं च मौत्यं जह्यात्कालस्य रोधाद्धरिगुरुमयनं याम्यमूनाधिमासौ एतचौलादिषझझेदथ गुरुसितयोर्खाल्यवार्धे नगाहे वाथो शाखेशमान्ये व्रतमपि निगमारंभमार्यो न कुर्यात् ३ ગર્ભાધાન સંસ્કારથી અન્નપ્રાશન સંસ્કાર સુધી ગુરૂ-શુક્રનો અસ્ત બાલ્ય વૃધ્ધત્વ સિંહના ગુરૂ–દક્ષિણાયન-અધિક માસ-ક્ષય માસ ને દોષ નથી કારણ કે તેને બીજે કાળ નથી. ઉપર કહેલા દો ચીલાદિકમાં ત્યાગ કરવા. ગુરૂ શુક્રનું બાલ્યત્વ વૃદ્ધત્વ સાત દિવસનું Aho! Shrutgyanam Page #40 -------------------------------------------------------------------------- ________________ છે. ગુરૂ શુક્રના અસ્ત થતા પહેલાના સાત દિવસને વૃધ્ધત્વ કહે છે, અને ઉદય પછીના સાત દિવસોને બાલ્યત્વ કહે છે. તેમજ પિતાની શાખાના અધિપતિનો અસ્ત હોય ત્યારે યજ્ઞોપવીત-વેદારંભ કરવા નહી ज्योतिर्निबंध.-अस्तमिते भृगुतनये नारी म्रियते बृहस्पतो पुरुषः दंपत्या: सह मरणं उदिते केतौ करणाहणे ॥ गुरुभार्गवयोरस्तदोषो जातिचतुष्टये नैव संकरजातीनां शिशुत्वं वार्धकं तथेति તિનિબંધમાં કહ્યું છે કે શુક્રાસ્તમાં લગ્ન કરે તે કન્યા મરણ પામે. ગુરૂના અસ્તમાં પુરૂષનું મૃત્યુ થાય. પુંછડી તારે દેખાય અને લગ્ન કરે તે દંપતીનું સાથે મરણ નીપજે. ગુરૂ-શુક્રનો અસ્ત તથા બાલ્યત્વ-વૃધ્ધત્વને દેવ ચારવર્ણો માટે છે. સંકર જાતીના લોકોને તે દોષ લાગતો નથી. ૩ अन्यच्च-पंचदिनानि वसिष्ठः कौशिक एक दिनत्रयं गर्गः कथति यवनाचार्यों दिनार्धमपि बारम्वार्धे च ४ ગુરૂ-શુક્રના બાભુત્વ વૃદ્ધત્વમાં પાંચ દિવસ ત્યાગ કરવા એમ ફાઇ મુનિ કહે છે. વીરાવ-વિશ્વામિત્ર કહે છે કે એક દિવસ ત્યાજ કરે. જા કહે છે કે ત્રણે દિવસ અને ચનાવા કહે છે કે દિનાઈ ત્યાગ કરવો. આ વિષયમાં કુ. ચિંતા.fબતાશા બધા માં ગુરૂ-શુક્ર ચંદ્રના બાલ્યત્વ વૃદ્ધત્વની દેશ વ્યવસ્થા કહી છે પ્રકરણ શ્લોક ૨૭ ૨૮. Aho! Shrutgyanam Page #41 -------------------------------------------------------------------------- ________________ અથ વાળઉં. तुर्येऽर्के सप्तमश्चंद्रे द्विभौम क्षेच पंचमः વડમ: રાનો વછરા શ જ રવિવારે ચોથા મુહૂર્તમાં યામાર્થ છે. સેમવારે સાતમા મુહૂર્તમાં મળવારે બીજા મુહૂર્તમાં, બુધવારે પાંચમાં મુહૂર્તમાં, ગુરૂવારે આઠમાં મુહૂર્તમાં, શુક્રવારે ત્રીજા મુહૂર્તમાં, શનિવારે છઠ્ઠા મુહૂર્તમાં યામાધ યોગ આવે છે. જે દિવસે યામાધે પગ જો હોય તે દિવસના તનમાનનો સાળો ભાગ કરે તેનું નામ મુક્ત છે. સામાન્ય મુહૂર્ત એટલે બે ઘટિકા એવો અર્થ છે. એ પ્રમાણે સ્ત્રી શં, ઘેટા, થાકાર્ય યમઘંટ એ સર્વ એ જ રીતે જેવા. કહ્યHisfસમલૈલા થામ . . જિવા જે વારે યામાદ્ધ જેવો હોય તે વારને ત્રણે ગુણ આ ભાગ લેવો જ રહે તેમાં એક ભેળ તેટલામાં મુહૂર્તમાં થામ છે એ સમજવું. એજ રીતે સિદ્ધ કરી ઉપલા લોકમાં યામાધના મુદ્દોં નકી કરી લખ્યા છે આ યોગ દિવસનાજ ત્યાગ કરે એમ કુ.મર કર્તા કહે છે. Aho I Shrutgyanam Page #42 -------------------------------------------------------------------------- ________________ कुलिकः मन्वर्क दशवस्वंगचतुर्थद्विमुहूर्तकाः रव्यादेः कुलिका धस्त्रे रात्रौ चैकविवर्जितः તા. दिवा ^ રવિવારે ચોદમાં મુહૂર્તમાં કલિક નામના યોગ છે. સોમવારે 1ર ભોમવારે ૧૦, બુધવારે ૮, ગુરૂવારે ૬, શુક્રવારે ૪, શનીવારે ૨, આ દિવસના કલિક કહ્યા છે. રાત્રિના એક મુહૂર્ત છું એટલે રવીવારે તેરમાં મુહૂર્તમાં કલિક યોગ સમજવો. એ પ્રમાણે દર રોજ દિવસ રાત્રી ભેદે બે કુલિક આવે છે અને શનીવારે રાત્રીના પંદરમાં મુહૂર્તમાં કુલિક છે એ પ્રમાણે પંદર કુલિકે છે. એ સઘળાને અવશ્ય ત્યાગ કરવો. ૦િ% વીરા મધર ચંદાની રીતી ઉત્પત્તી . fa. માશુમળે ઢઃ ટિવેટ . ૩૭ લેકમાં જો લેવી. તેમજ એ દુષ્ટ ગોનું ફળ તથા તેને ઘણા પણ . . વિવાદમાં અર્ધધામ કુલિક વિચારમાં કૃષષામાં આપ્યાં છે ત્યાં જોઈ લેવાં. ૬ Aho! Shrutgyanam Page #43 -------------------------------------------------------------------------- ________________ ૭ वारप्रवृत्तिः दिनमानं युतं कार्य राज्यर्धेन समन्वितम् विराष्ट्रतिथिनाडीभिः १४ २० बारप्रवृत्तिरीरिता દિનમાનમાં શક્ય યુકત કરવું અને તેમાં ટિકા ૧૪ પળ ૨૦ ઉમેરવા જે ટિકા પળ આવે તે સમયે વાર પ્રવૃત્તિ ચાય એમ સમજવું. આ સ્થૂળ પ્રકાર છે. વિશેષ મુ. વિ. शुभा शुभ પ્રણમાં વાર પ્રવૃત્તિ તથા તેનું પ્રયાજન જોઈ લેવુ, સુરત મધ્ય રેખાની પશ્ચિમે છે દેશાંતર (૪૦)છે માટે પંદર ટિકામાંથી (૪૦) આદ કરીને બિટકા ૧૪-૨૦ મૂળ શ્લોકમાં કહ્યા છે છ દા. स्ववाराद्गणनीयास्ता रविशुक्रबुधैदवः शनिजीवकुजा ज्ञेया होरेशा वारतः क्रमात् उद्वेगामृतगाश्च लाभः शुभश्च चंचलाः कालः सूर्यादिक्रमतः रात्रौ पंच दिवा च षट् રવિવારથી અનુક્રમે વી શુક્ર બુધ ચદ્રશની-વ-ભૌમ એ પ્રમાણે ગણવા એ હેરાના સ્વામી છે. એ પ્રમાણે ગમે તે વારથી (જે વારે જોવા ઢાય તે વારના નામથી) ગણવા. એના નામેા કાળ એ રવીથી તેનાથી છઠ્ઠો ઉદ્બેગ (ઉદ્યોગ) અમૃત રોગ લાભ શુભ ચંચળ અનુક્રમે છે. દીવસના જોવુ હોય તે જે વાર હોય હેરેશ આવે છે અને રાત્રીના વાર ડેાય તેનાથી પાંચમે હારશ આવે છે. એને ત્રણા લેકે ચાવડીઆના નામથી જીવે છે, કેટલાક Aho! Shrutgyanam Page #44 -------------------------------------------------------------------------- ________________ એક પંડિત રતિ એ બલૂકમાં ઉદ્યોગપતિ પાઠ કહે છે, અને ઘણુ પંચાંગમાં પણ સૂર્યનું ઉદ્યોગ ચેઘડીયું લખે છે અને તેને શુભ ગણે છે. આ વિષયમાં પ્રસિદ્ધ ગ્રંથમાં કાંઈ પણ નામે જોવામાં આવતા નથી. સામાપુ એમ મુ. મર્સિડર વિગેરે કહે છે માટે એનું મૂળ શું છે તે વિકજનોએ પ્રયાસ કરી શોધી લેવા વિનંતી છે. ઉલવા પ્રાણ જ ૨૧. દિવસ તથા રાત્રિના જુદા જુદા ઘડીયા. ધરી રવિ ચંદ બંગલ બુધ ગુરૂ શુક્ર શનિ શા ઉદ્યોગ અમૃત રોગ લાભ શુભ ચંચલકલ મા ચંચલ કાલ ઉદ્યોગ અમૃત રોગ લાભ શુભ મા લાભ શુભ ચંચલ કાલ ઉધોગ અમૃત રોગ કા અમૃત રોગ લાભ શુભ ચંચલ કાલ ઉદ્યોગ વાકાલ ઉદ્યોગ અમૃત રોગ લાભ શુભ ચંચલ. શા શુભ ચંચલ કાલ ઉદ્યોગ અમૃત રોગ લાભ આ રોગ લાભ શુભ ચંચલ કાલ ઉદ્યોગ અમૃતા શા ઉઘોગ અમૃત રોગ લાભ શુભ ચલ કાલ ! Ahol Shrutgyanam Page #45 -------------------------------------------------------------------------- ________________ 諗 ઘટી | રવિ | ચંદ્ર મંગલ બુધ ગુરૂ !!! શુભ ચચલ કાલ ઉદ્યાગ અમૃત રોગ લાભ ૩ અમૃત રોગ લાભ શુભ ચલ કાલ ઉદ્યોગ ઉદ્યોગ અમૃત રાગ ગાા ચંચલ કાલ ૩ડા રોગ લાભ શુભ ચંચલ કાલ ગા કાલ ઉદ્યોગ અમૃત રોગ ૩ લાભ શુભ ચંચલ કાલ કરા ઉદ્યોઁગ અમૃત રોગ ગા શુભ ચચલ કાલ શુક્ર શનિ લાભ શુભ ચંચલ ઉદ્યોગ અમૃત રોગ લાભ શુભ ચંચલ કાલ ઉદ્યાગ અમૃત રોગ લાભ કાઈ કાઈ કહે છે કે-વિમૌમાર્ય પુત્રાળાં લાભ શુભ ઉદ્યાગ અમૃત વાત નોમના चंद्रो बुधो गुरुः शुक्रः सौम्यवारा: शुभप्रदाः રવિ મગળ શનીએ ક્રૂર વારે છે તે શુભ નથી. ચંદ્ર બુધ ગુરૂ શુક્ર એ શુભ વારેા છે માટે એની હેારાએ પણ તેવીજ છે, ૮ ૯ ' Aho! Shrutgyanam अथ क्षयद्धिः वास्त्रयं तिथिः स्पर्शेत् त्रिद्यस्पृक्कथितं तदा चार स्तिथित्रयं स्पर्शेदधमं द्वितयं न सत् १० Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૦. એક તિથી ત્રણ વારને સ્પર્શ કરે તેને ત્રિજ્વસ્થ (વૃધી) કહે છે અને એક વાર ત્રણ તિથીને સ્પર્શ કરે તેને અવમ (યા તિથી) કહે છે. તેમાં ક્ષય તિથી નષ્ટ છે. જો કે વૃધ્ધિ તિથી તથા ક્ષય તિથીને વિવાહાદિ શુભ કાર્યમાં ત્યાગ કર્યો છે. ક્ષયા તિથી તે પ્રસિધ્ધ છે અને વૃધ્ધિ તિથી વીષે જે તિથી “૬ .' ઘટિકા હોય અને બીજે દિવસે પણ એક ઘટી જેટલી અથવા તેથી ન્યૂન હોય તે જે વારે સાંઠ ઘટીકા તે ત્યાગ કરવી કે બીજે દીને હોય તે ત્યાગ કરવી. આ વિષયમાં . મર્તિમાં થામ યુરિ दिनधिमवमनी टीम 211रे या (यत्र) तिथि:सूर्योदयात् ष्टिर्घाटका भवतिसैषान्यास्मिन्दिनेदृश्यतेसा दिनधि तात्५१ જે દિવસે સાંઠ ઘટિકા હોય તે દિવસ ત્યાગ કરવો. જેમકે અધિક માસ પ્રથમને ત્યાગ કરીએ છીએ તે પ્રમાણે તિથી પણ પ્રથમની ત્યાગ કરવી. ૧૦ अथ वय॑योगाः वज्रविष्कुभयोस्तित्रः षट्च गंजातिगंजयोः व्याघाते नव शूलेषट्त्याज्या; प्राक् घटिकाः सदा परिधार्ध व्यतीपातं वैधृति सकलं त्यजेत् વજ-વિષ્ણુભયોગની ત્રણ ઘટિકા-ગંજ-અતિગંજ ગની છે ઘટિકા. વ્યાઘાતગની નવ ઘટીકા. શળયાગની છ ઘટીકાને ત્યાગ કરે. જ્યારથી એ ગની પ્રવૃત્તિ થાય ત્યારથી ઉપર કહેલી ઘટિકાને ત્યાગ કરવો. પરીધયોગનું પૂર્વાધ, પૂરું એવું બીજા ગ્રંથોમાં સ્પષ્ટ છે વ્યતીપાત તથા વૈધૃતગ સંપૂર્ણ ત્યાગ કરવાં. Aho! Shrutgyanam Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૧ अथैकालयोगः एषु येोगेषु सूर्यच्चंद्र भगणये क्रमात् साभिजिद्विषमं चेत्स्याद् योग एकार्गलाभिघः ૨ ઉપર કહેલા ગેડને દિવસે સૂર્ય` મહા નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી અભિવ્ સહિત ગણવુ... જો તે એકી સખ્યા આવે તે એકલ નામના યાગ જાણવા ૧૨. अथ चंडायुधपातः ૩ साध्यहर्षणशुलानां वैधृतिव्यतिपातयेाः यद्धं गंजस्य चतेिस्यात्तत्पातेन निपातितम् સાધ્ય હર્ષ ણુ-શૂળ વૈધૃતિ-વ્યતિપાત-ગંજ, એ યેગેાના અંતમાં જે નક્ષત્ર હોય તે નક્ષત્રમાં ચડાયુધપાત સમજવે. अथ लत्तादेोषः नक्षत्रं द्वादशं सूर्य स्तृतीयं भूमिनंदनः नखसंख्यं तमो हंति लत्तया शनिरष्टमम् ૪ સૂર્ય જે નક્ષત્રમાં હોય તેથી ખારમાં નક્ષત્રને, મગળ જે નક્ષત્રનો હાય તેથી ત્રીજા નક્ષત્રને રાહુ જે નક્ષત્રના હાય તેથી વીશમાં નક્ષત્રને અને શનિ જે નક્ષત્રને હેાય તેથી આઠમાં નક્ષત્રને લત્તાથી હણે છે તેથી લત્તા નામને દેષ કહ્યો છે. આ લત્તા ખે પ્રકારની છે, અગ્ર લા—પૃષ્ટ લો. આ શ્લોકમાં તે પાપગ્રહની લત્તાજ કહી છે. પણ શુભ મની લત્તા છે. શુભા શુભ ગ્રહોની Aho! Shrutgyanam Page #48 -------------------------------------------------------------------------- ________________ લત્તાનું પૃથફ ફળ વધૂમાં આપ્યું છે. . વિ. કારતે રાહુ જે નક્ષત્રમાં હોય તેથી નવમાં નક્ષત્રને હણે છે એમ કહ્યું છે. તે અગ્ર લત્તાવાદીના મત પ્રમાણે છે, પૃષ્ટ લાવાદિના મત પ્રમાણે વિશિમાં નક્ષત્રને હણે છે તે પણ યુકત છે. ૧૪ अथ कुयोगभंगः मु. चिंतामणो. कुयोगास्तिथिवारोत्थास्तिथिमोत्था मेवारजाः हूणबंगखशेष्वेव वाखितया स्तथा लत्तामालवके देशे पति कौशलके तथा एकागलं तु काश्मीरें बंधे सर्वत्र वर्जयेत् તિથી–વારથી થયેલા દુષ્ટ , તિથી-નક્ષત્રથી થયેલા દુષ્ટ ગે, નક્ષત્ર–વારથી થયેલા દુષ્ટ યોગે, આ ત્રણ પ્રકારના દુષ્ટ યોગો દૂણ–બંગ–અશ નામના દેશમાં નષ્ટ છે બીજ દેશમાં શ્રેષ્ઠ છે. દૂણબંગ એ બે દેશ પૂર્વમાં છે. ખશ દેશ ઉત્તરમાં પ્રસિદ્ધ છે. એમ પીયૂયધારાકાર કહે છે ૧૫ માળવા દેશમાં લત્તા દેષ, કૌશલ દેશમાં પાત અને કાશ્મીર દેશમાં એકાળ ગ ત્યાગ કરવા. વધુ દરેક દેશમા જેવો. अथ वेधविचारः पंचार्वाः पंचतिर्यवस्था वे रेखेच काणयोः ईशकाणे द्विरेखातः कृत्तिकाद्यानि मानि च लिखेद्विवाहनक्षत्रं रेखासन्मुखधिष्णगे ग्रहवेो भवेदेवं तत्र लग्नं न कारयेत् ॥ Aho! Shrutgyanam Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૩ रविवेधे च वैधव्यं कुजवेधे कुलक्षयम् बुधवेधे भवेद्वंध्या प्रवृज्या गुरुवेधत: अपुत्रा शुक्रवेधे च शनौ सात्यंतदुःखिता परपुंसि रता राहौ तौ स्वच्छंदचारिणी २० પાંચ ઉભી રેખા અને પાંચ આડી રેખા દેારવી અને ચારે કાણમાં છે એ રેખા કાઢવી. ઈશાન કણની ખીજી રેખાથી કૃત્તિકાદિ નક્ષત્ર અભિજીત સહિત સભ્ય માથી લખવા. (લગ્નના નક્ષત્રે પણ રેખાના સામા લખવા.) વિવાહ નક્ષત્રની રેખાની સામી રેખાપર જે નક્ષત્ર આવ્યું હેય તે નક્ષત્રના જે ગ્રહ હાય તે વિવાહ નક્ષત્રને વેધે છે માટે તે નક્ષત્રમાં લગ્ન કરવા નહી. તેનુ કુળ-સૂર્યના વેધ હાય તેા વૈધવ્ય પ્રાપ્ત થાય છે. મંગળને વેધ હેાય તે કુળને નાશ કરે છે, બુધને વેધ હાય ત વધ્યા થાય છે. ગુરૂને વેધ હાય તે પ્રવૃજ્યા (બાવી) થાય છે. શુક્રનો વેધ હેય તે પ્રજા રહિત થાય છે. શનને વેધ હોય તે ઘણી દુ:ખી, રાહુને વેધ હોય તે। પરાયા પુરૂષમાં પ્રીતી રાખનારી, કેતુને વૈધ હોય તે સ્વચ્છંદાચારવાળી થાય છે. ૧૭–૨૦ १९ વિદ્ધનક્ષત્રાળિ મુ. માતછે. विश्वेद्वीर्यममित्रयाद्विकभयोः यहयमिथोऽ त्यार्यम्णाः पुनरत्रपर्वहण भस्वात्येोरुभाहस्तयेा: ઉત્તરાષાઢા-મૃગશીર્ષ, ભરણી-અનુરાધા, રોહિણી-અભિજીત, મધા-શ્રવણ, રેવતી-ઉત્તરાફાલ્ગુની, પુનર્વસુ-મૂળ, શતતારકા-સ્વાતી, 3 Aho! Shrutgyanam શ્ Page #50 -------------------------------------------------------------------------- ________________ ४ ઉત્તરાભાદ્રપદા-હસ્ત, આ નક્ષત્રોને પરસ્પર વેધ છે આ વેધ पंचशलाकावेध ४ छ. विवाहमा भुस्य नेवानी छ. नीये मेन ચક્ર આપ્યું છે. कृ रो मृ आ पु पु अ अ श्र अ उ पू मू ज्ये अथ सप्तशलाकावेधः भाग्याचे पितृयाम्यभेऽग्निहरिमे विश्वेंदु ऽत्यार्यमे Aho! Shrutgyanam Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩છે पुष्येंद्र द्विको स्मरारिजलभे चित्राजपादे मिथः । मूलादितिमे द्विदैववसुभे सानुराधे व्यधेोऽ રિચાર્જ પર: રાહૃા સ્કૃત: રર સાત ઉભી–સાત આડી રેખા કાઢી ઈશાન કોણની રેખા પરથી કૃત્તિકાદિ નક્ષત્રો લખવા, તેનો વેધ નીચે મુજબ છે. પૂર્વાફાલ્ગની અશ્વિની, મધા-ભરણ, કૃત્તિકા-શ્રવણ, ઉત્તરાષાઢા-સગશીર્ષ, રેવતીઉત્તરાફાશુની. પુષ્ય-જયેષ્ઠા, રોહિણ-અભિજીત, આદ્ર–પૂર્વાષાઢા, ચિત્રા–પૂર્વાભાદ્રપદા, મૂળ–પુનર્વસુ, વિશાખા–ધનિષ્ઠા, આશ્લેષા અનુરાધા ઉત્તરાભાદ્રપદા-હસ્ત, શતતારકા-સ્વાતી, એ નક્ષત્રોને પરસ્પર વેધ જે (પંચશલાકાના પ્રમાણે) આ સપ્ત શલાકા વેઘ યજ્ઞોપવિત વિગેરેમાં જે. જે નક્ષત્રનો વેધ હોય તો તેમાં યજ્ઞોપવિત કરવા નહી. ઉત્તર રેટીવ વેધનું ફળ વેધના ભેદ મતાંતરો વિગેરે . માર્તડ ગુ. વિ. ઉaષધામાં વિશેષ ખુલાસે આપે છે માટે તેમાં જોઈ લેવું. अथ देशपरत्वेन वेधपरिहारमाह वराहः युतेर्दोषो भवेद् गौडे यामित्रस्य च यामुने वेधदोषस्तु विध्याख्यदेशे नान्येषु केचन २३ યુતિદેવ (જે નક્ષત્રમાં ચંદ્ર હોય તે જ નક્ષત્રમાં બીજો કોઈ પણ ગ્રહ હોય તે તેને યુતિદોષ કહે છે. આ બાબતમાં દેવ જન-વિવાહARામાં ઘણો ખુલાસો છે.) ગોડ દેશમાં, યામિત્ર દેષ યમુનાના તટપરના દેશોમાં, નક્ષત્ર વેધનો દોષ, વિંધ્યાચળની Aho! Shrutgyanam Page #52 -------------------------------------------------------------------------- ________________ સમીપનાં દેશમાં જેવો બીજા દેશમાં જેવો નહીં એમ કેટલાએક આચાર્યો કહે છે. अथ क्रांतिसाम्ययोगः ऊर्ध्वतिर्याता रेखास्तिस्रस्तिस्रो लिखेदधः मध्यरेखागतो मीनः सव्यमार्गेण राशयः चंद्रसूर्यो यदैकत्र रेखायां क्रांतिसाम्यकम् क्रांतिसाम्यकृतोद्धाहो न जीवति कदाचन ત્રણ રેખા ઉભી, અને ત્રણ રેખા આડી દેરી, મધ્ય રેખામાં મીન રાશાથી સવ્ય માર્ગો બારે રાશીઓ લખવી. જે એક રેખામાં ચંદ્ર-સૂર્ય આવે તે ક્રાંતિ સામ્ય નામનો રોગ સંભવે છે. એ યોગમાં વિવાહ કરનાર જીવી શકતો નથી. એનું ચક્ર નીચે મુજબ. कुं मी मे भय तु क सिं Aho! Shrutgyanam Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૭ मुहूर्तचिंतामणी. पंचास्याजौ गोमृगौ तौलिकुभौ कन्यामीनौ कलीचापयुग्मे तत्रान्योन्यं चंद्रभान्वोर्निरुक्तं क्रांतेः साम्यं नाशुभं मंगले तत् २६ સિહ–મેષ, વૃષભ–મકર, તુલા-કુંભ, કન્યા-મીન, કક–વૃશ્ચિક ધન–મિથુન, એ રાશીમાં ચંદ્ર સૂર્ય' (ક્રમે–વ્યુત્ક્રમે) આવે તો ક્રાંતિ સામ્ય નામના યેગ આવે એવા સંભવ છે એ યેાગમાં વિવાહાદિ શુભ કર્મો કરવા નહી. ક્રાંતિસામ્ય (ક્રાંતિપાત)ની ભામૃતમાં ઘણાં મતાંતર છે. મુ. માતરકાર કહે છે કે પ્રેક્ષ્યઃ સંપ્રતિવૃધ્ધિ ચળેત્રાદ્વિતીયૈપમ ટીકાકાર પણ પાતે કહે છે કે હાલમાં વૃદ્ધિયોગના ચતુથ ચરણમાં તથા બ્રહ્મયેાગના દ્વિતીય ચરણમાં ક્રાંતિપાત બ્રહ્મસિદ્ધાંતાદિ ગ્રંથાત પ્રકારે જોવે. ન્યાર્તિને તમરા પણ હ્રાહિયાત પતિ વ કહે छे पेद्रे त्रिभागे चगते भवेत्तयोः शेषे ध्रुवेऽपक्रम साम्यसंभवः यद्येकरेखास्थित मेशचंडगू स्यातां तदापक्रमचक्रवालके ३० अर्थात એક રેખાપર સૂર્ય-ચંદ્રમાં હોય ત્યારેચાન ત્રિભાગ (વીશ. ઘટિકા) ગયા હૈાય તેમાં, અને ધ્રુવયેાગના શેષમાં (ચાલીશ ઘટિકા પછી) ક્રાંતિસામ્ય ચેગ આવે છે. તેનુ ફળ ભેટ છે. विवाह वृन्दावन प्रथमाध्याये श्री केशवदेवज्ञ छे } त्रिभागशेषे ध्रुवनाम्नि चेंद्रे व्यंशेगते संप्रति संभवोऽस्य ॥ ध्रुवચેપને તૃતીયાંશ ખાકી રહે તેમાં અને પૅથાનને તૃતીયાંશ જાય Aho ! Shrutgyanam Page #54 -------------------------------------------------------------------------- ________________ પછી રિચાને સંભવ છે. આ વેગના જુદા નામ છે. શ્રેયામાં આવે ત્યારે ચોપાત અને ઊંયોગમાં આવે તેને મૃત એવું નામ આપ્યું છે. ટીકાકાર પ્રહલાધવ કર્તા ગણેશ દૈવજ્ઞ કહે છે કે જ્યારે વિવાહ ફાવન ગ્રંથ બન્યો ત્યારે તારા અયનાંશા હતા. તે અભિપ્રાય ઉપરના યોગોમાં સંભવ છે એમ લખ્યું છે. જેમ જેમ અયનાંશા વધે છે તેમ તેમ ઉપર લખેલા ગમાં (ૉટૂ-વ) ફેર પડે છે. તેથી જ તિર્વિમળ-વિવાહ વૃતાવન એ બેનો આશય એક છે અને કુ. માર્તડમાં ફેર માલુમ પડે છે. તેનું કારણ પણ અયનાંશાને ભેદને લઈને જ છે. એટલા भाटेसूर्यासद्धांत पाताध्याय वासना भाष्यमा श्रीयुत केशवाचायें युं छे ३ "त्रिघ्नायनांशा नखभाजितास्तद्धीनाश्च सार्ध त्रिभुवोऽद्रिपक्षाः १३।३०।२७॥ तत्तुल्ययुत्योर्गतयार्विलोक्यः पातो व्यतीपातकवैधृताख्यः' इति. नाडीमानविवाह पटलकर्ता पीताबर पंडित हे जे "वज्यों द्वौ पातोवैव्यौ चंद्रार्यग्णाः साम्ये चके માર્વે સ્વનિવૃિતીમાં સ્પષ્ટ કરે છે કે જ્યારે સૂર્ય ચંદ્રની ક્રાંતિ સમાન હોય ત્યારે વૈધત-વ્યતિપાત નામના બે પાત થાય છે. ક્રાંતિ સામ્યનો સંભવ આવે ત્યારે સ્પષ્ટ સૂર્ય ચંદ્ર કરી તેને સાયન કરવા અને તેને યોગ કરવો જે સાયન સૂર્ય ચંદ્ર ને વેગ દ્વાદશ રાશિ પૂર્ણ આવે. (અંશ-કાલ-વિકલા શૂન્ય આવે) તો વૈધૃત નામને પાત જાણવો (તે સમયે ઘાતનો મધ્યકાળ છે) અને સાયન ચંદ્ર સૂર્યને વેગ કરતા છ રાશિ પૂર્ણ આવે (અંશ કલા-વિકલા શૂન્ય આવે) તે વ્યતિપાત નામને પાત સમજવો. તે સમયે પાતનો મધ્યકાળ છે) જે સાયન સ્પષ્ટ સૂર્ય ચંદ્રનો Aho! Shrutgyanam Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૯ યોગ કરતા છ રાશિ અથવા બાર રાશિ સંપૂણૅ કરતાં શાદિક કાંઈક અધિક આવે તે વાત ગયા છે. અને છ રાશિ બાર રાશિ કરતા ન્યૂન અશાદિક હૈાય તે ાત આગળ આવે છે એમ સમજવું. ક્રાંતિપાત સ્પષ્ટ કરવાનું ગણિત સૂર્યાસદ્ધાંત-પાતધિષ્ઠા, सिद्धांततत्वविवेक पाताधिकार, પ્રાયવ पाताधिकार, सिद्धांतशिरोमणिपाताधिकार- ब्रह्मतुलपाताधिकारमां આપ્યુ છે. ક્રાંતિપાતના વિષયમાં મુ. કવિતામાન વિવાદળ‘વંચા स्याजोगामृगौ० " मु. चितामणिशुभाशुभ प्रकरण "जन्मक्ष માતિા’” એ એઉ ક્ષેાકની પીયૂષયાત્તમાં જોવું ઘણુંાજ ઉત્તમ વિચાર દર્શાવેલા છે તથા તેનું ફળ કેટલા સમય ત્યાગ કરવો વિગેરે આપ્યું છે. તથા નૃદૈવજ્ઞજ્ઞન-વિવાદ્જ્યન પ્રળમાં પણ સ્પષ્ટ કરેલ છે માટે ત્યાં જોઇ લેવું. ગ્રંથકર્તાએ પણ છેલ્લા પ્રકરણમાં સંક્ષેપથી કહેલ છે. માટે અહિ સ્પષ્ટ કરતા નથી. अथ जन्ममासनिषेधमाह वृध्धगर्गः आरभ्य जन्मदिवस यावत्रिंशदिनं भवेत् जन्ममासः स विज्ञेया गर्हितः सर्वकर्मसु जातं दिनं दूषयते वशिष्ट: पंचैव गर्गस्त्रिदिनं तथात्रि: तज्जन्मपक्षं किल भागुरिश्व व्रते विवाहे गमने क्षुरे च ૨૭ ૨૮ જન્મદિવસથી ત્રીશ દિવસ સુધી જન્મ માસ કહેવાય છે, અને તે સધળા શુભકર્મીમાં નિ ંદિત છે ૨૭ વસિષ્ણુ જન્મ દીવસને દુષિત કહે છે. ગગ પાંચ, અત્રિ ત્રણ, ભાગુરી જન્મ પક્ષ યજ્ઞોપવિત, વિવાહ, યાત્રા; ચોલમાં ત્યાગ કરવા કહે છે. Aho! Shrutgyanam Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૦ अथ ग्रहणनक्षत्रनिषेधमाह गुरुः सर्वग्रासे तु षण्मासान् त्रीन् मासाश्च दलग्रहे आपा दग्रहणे धिष्ण्यमासमेकं विवर्जयेत् ग्रहणद्वयमध्यस्थः पक्षस्यादिर्यदा भवेत् विवाहे विधवा नारी व्रतं चौलं न कारयेत् प्रासादों दिवसाकं च विबुधैस्त्याज्यं कलिंगेषु च हृणे मागधमालवादिषु तथा पंचाहमेवं सदा । विंध्यस्योत्तर भागगेषु च तथा त्याज्यं दिनानां त्रयम् इत्युक्तं खलु शौनकादिमुनिभिस्तापी तटेऽहस्त्यजेत् ૬૬ Aho ! Shrutgyanam ३० ३१ જે નક્ષત્રમાં ગ્રહણ થયું હોય ગ્રાસ સંપૂર્ણ હાય તો તે નક્ષત્રમાં ૩૧ ૭ માસ પર્યંત વિવાદ્ગાદિ શુભ કર્મ કરવા નહિ અત્રાસ હોય તે ત્રણ માસ, એક ચતુર્થાંશ ત્રાસ હાય તે એક માસ પતિ તે નક્ષત્ર ત્યાગ કરવું. કેાઈવાર એક નક્ષત્રમાં ગ્રહણ થાય છે અને બીજા નક્ષત્રમાં મુકત થાય છે તે બેઉ નક્ષત્ર ત્યાગ કરવા કે નહી એવી શંકા થાય તે! જે નક્ષત્રમાં ગ્રહણને સ્પ થયા હાય તે નક્ષત્ર ત્યાગ કરવું. કાઈ પણ ગ્રંથેામાં જે નક્ષત્રમાં ત્રણ મુકત થાય તે નક્ષત્ર ત્યાગ કરવું એવું પ્રમાણ મળતું નથી, ૨૯ બે ગ્રહણના મધ્યમાં પક્ષના આર ંભ થતા હેાયા તે પક્ષમાં વિવાહ કરવાથી વૈધવ્ય પ્રાપ્ત થાય છે. માટે વિવાહ યજ્ઞોપવીત, ચૌલ કરવા નહિ (૩૦) સૂર્યાં ચંદ્ર ગ્રહણના પેહેલા કલિંગ દેશમાં આઠ દિવસ ત્યાગ કરવા. દૂ, મગધ, માળવા દેશમાં પાંચ દિવસ ત્યાગ કરવા, વિધ્યાચળ પર્વતનાં ઉત્તર ભાગમાં ત્રણ દિવસ ત્યાગ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કરવા અને તાપી નદીના કિનારા ઉપરના દેશમાં એક દિવસ ત્યાગ કરવે એમ શૌનકાદિમહર્ષિએ કહ્યું છે. (૩૧) निर्णयसिंधौ. त्रिदशायेोपगतं नराणां शुभप्रदं स्याद् ग्रहणं रवींद्वा: द्विसप्तनंदेषु सुमध्यमं स्याच्छेत्रेष्वनिष्टं कथितं मुनींद्र : ३२ પોતાની જન્મ રાશિથી ૩, ૬; ૧૦, ૧૧ સ્થાનમાં (રાશિમાં) સૂર્ય ચંદ્રનું ગ્રહણ આવે તે શુભ છે. ૨, ૭, ૯, ૫. માં મધ્યમ અને બાકીની ૧, ૪, ૮, ૧૨ અમાં આવેતે મુનિએયે નેટ ફળદાયક કહ્યું છે. શીધ્ર મેધના ચોથા પ્રકરણમાંતા ચંદ્ર પરત્વે ગ્રહણનું ફળ કહ્યું છે, ૩૨ अथ ज्येष्ठस्य ज्येष्ठमासनिषेधमाह गुरुः न ज्येष्ठे ज्येष्ठयोः कार्ये नृनायें: पाणिपीडनम् तयोरन्यतरे ज्येष्ठे ज्येष्ठमासे न दूषणम् मार्गशीर्षे तथा ज्येष्ठे विवाहं चौलमेव च ज्येष्ठपुत्रदुहित्रोश्च न कुर्वीत व्रतं तथा ૩૩ ૨૪ જેષ્ઠ વર-કન્યાના (પ્રથમ જન્મેલા) જયેષ્ઠ માસમાં વિવાહ કરવા નહિ એમાંથી એક જ્યે હોય તે! જ્યેન્દ્ર માસમાં વિવાહ કરવામા દેષ નથી. ૩૩ પ્રથમ જન્મેલા પુત્ર અથવા પુત્રિના મા શી. જ્યેષ્ઠ માસમાં વિવાહ. ચૌલ યજ્ઞપવીત કરવા નહિ. ૩૪ मु. मार्तंडे यन्मासादिजनुर्भवं प्रथमके गर्मे त्यजेन्नानुजे ॥ ચેકં પૂર્વજ્ઞયાયોનું ઈત્યાદિ પ્રમાણેથી પ્રથમ ગર્ભનાને જન્મ Aho! Shrutgyanam Page #58 -------------------------------------------------------------------------- ________________ માસ વીગેરેને ત્યાગ કરે, અને જયેષ્ઠ માસમાં પણ પ્રથમ ગર્ભના વિવાહ વિગેરેને નિષેધ છે. કોઈ પંડિત કહે છે કે મેટા છોકરાને (પ્રીન્સ)નો (પ્રથમ ગર્ભ સાથેનો સંબંધ નથી) વિવાહ યેષ્ઠ માસમાં જન્મ માસમાં કરવો નહીં પણ તેવું કાંઈ પ્રમાણ મળતું નથી. માટે ગપગોળા જેવું છે. માટે તેનાથી ચેતીને ચાલવું ૩૪. अथ होलाष्टकनिषेधो देशपरत्वे मु. चिं. A विपाशेरावतीतीरे शुतुद्रयाश्च त्रिपुष्करे विवाहादि शुभे नेष्ठं होलिकामाग्दिनाष्टकम् વિપાશા, ઇરાવતી, શુતુતિ, આત્રણ નદિ પશ્ચિમમાં પ્રસિદ્ધ છે. એ નદિઓના બેઉ કિનરા પરના દેશમાં અને ત્રિપુષ્કર દેશમાં ( ) હેલિકાના પ્રથમના આઠ દિવસમાં વિવાહાદિ શુભ કર્મ કરવા નહીં. ૩૫ अथ मृत्युयोगः सपरिहारः भौमभास्करयानंदा भद्राजीवशशांकयो: जया सौम्ये भृगौ रिक्ता शनौ पूर्णा च मृत्युदा A નેટ-આ ત્રણ નદી વ્યાસ–રાવી અને સતલજ નામે પ્રસિધ્ધ છે. વ્યાસ નદી કીનારે ગુરૂદાસપુર-હેશયારપુર-કંગંડામંડી-કપુરથળા-સુલતાન વિગેરે છે. રાવી નદીને કિનારે મુલતાન, લાહોર, અમૃતસર વિગેરે છે. સતલજ નદીને કિનારે ધાવલપુર બુધિઆના, સીમલા, ફીરોજપુર વિગેરે છે. Aho ! Shrutgyanam Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૩ मु. चिं. मृत्युक्रकचदग्धादीनिदो शस्ते शुभान् जगुः केचिद् यामोत्तरं चान्ये यात्रायामेव निंदितान् ३७ રવિ ભૌમવારે નંદ તિથી ૧, ૬, ૧૧, ગુરૂ અને સોમવારે ભદ્રા ૨, ૭, ૧૨, બુધે જયા ૩. ૮, ૧૩, શુક્રવારે રિકતા ૪, ૯, ૧૪, શનિવારે પૂર્ણ ૫, ૧૦, ૧૫: આવે તો મૃત્યુ વેગ થાય છે ૩૬ મૃત્યુ કકચ, દગ્ધ, વિગેરે યોગો ચંદ્ર બળવાન હોય તે શુભ છે. કેટલાક પંડિતે કહે છે કે એ યોગે એક પ્રહર પછી શુભ છે કોઈ કહે છે કે એ યોગોને યાત્રામાંજ નિષેધ છે. ૩૭. अमृतसिध्धियोगः आदित्यहस्तो गुरुपुष्ययोगी बुधेनुराधा शनिरोहिणी च सोमे च सौम्यं भृगुरेवतीच भौमाश्विनी चामृतसिद्धियोग:३८ રવિવારે હસ્ત, ગુરૂવારે પુષ્ય, બુધવારે અનુરાધા, શનિવારે રોહિણી, સોમવારે મૃગશીર્ષ, શુક્રવારે રેવતી, મંગળવારે અશ્વિની, નક્ષત્ર હોય તે અમૃત સિદ્ધિોગ જાણો. ૩૮. यमघंटयोगः मघार्कवारे शशिनि विशाखा आकुजेचेंदुसुते च मूलम् गुरौ तथाग्नि गुरोहिणी च शनौ च हस्तो यमघंटयोगः ४० રવિવારે મઘા, સેમવારે વિશાખા, મંગળવારે આદ્ધ, બુધવારે મૂળ, ગુરૂવારે કૃત્તિકા, શુક્રવારે રોહિણી, શનીવારે હસ્ત, નક્ષત્ર હોય તે યમઘંટયોગ જાણ. ૩૯. Aho! Shrutgyanam Page #60 -------------------------------------------------------------------------- ________________ 0 यमघंटे गते मृत्युः कुलच्छेदः करग्रहे कर्तुमत्युः प्रतिष्टायां शिशुर्जातो.न जीवति યમઘંટોગમાં દેશાંતર ગમન કરે તે મૃત્યુ થાય, વિવાહ કરે તે કુલને નાશ થાય. પ્રતિષ્ઠા કરે તે કરનારનું મરણ થાય. બાલકને જન્મ થયો હોય તે તે જીવે નહી. ૪૦. अथ पंचकविचारः गततिथ्या युतं लम्न नवभिर्भागमाहरेत् एके मृत्युद्धिके वह्निश्चतुर्थे राजपंचकम् षष्ठे चौरं चायशेषे रोगपंचकमुत्सृजेत् विवाहे मृत्युमाग्नेयं सदने सेवने नृपम् मार्गे चौरं परित्याज्यं व्रतादौ रोगपंचकम् बाणपंचकमित्येतत्सर्वकार्ये विचारयेत् ગત તિથીમાં તાત્કાલિક લગ્ન ભેળવું નવે ભાગ લેવો એક શેષ રહે તે મૃત્યુ પંચક, બે શેષ રહે તે અગ્નિ પંચક, ચાર શેષ રહે તે રાજ પંચક. ૪૧. છ શેષ રહે તે ચેર પંચક, આઠ શેષ રહે તે રોગ પંચક, વિવાહ કાર્યમાં મૃત્યુ પંચકને ત્યાગ કરો.ગૃહ સંબંધિ કાર્યમાં અગ્નિ પંચકને ત્યાગ કરે. સેવા કાર્યમાં રાજ પંચકને ત્યાગ કરવો. ૪૦. મુસાફરીમાં ચેર પંચકનો ત્યાગ કરવો. વ્રતારંભ વિગેરેમાં રોગ પંચકને ત્યાગ કરે આ પાંચ પંચકેને સર્વ કાર્યમાં વિચાર કરો. ૪૩. Ahol Shrutgyanam Page #61 -------------------------------------------------------------------------- ________________ धुमकेतूदये शुभकर्मनिषेधः पीयूषधारायाम्. . केतोरस्तदिनाद सप्ताह मंगलं त्यजेत् यावत्केतूदयस्तावदशुभः समयो हि सः ४४ પુછડીયા તારાના અસ્ત થયા પછી સાત દિવસ સુધી શુભ કર્મ કરવું નહી. જ્યાં સુધી પુછડીઓ તારે દેખાય છે તેટલો १५त अशुभ छ सेभ परितो हे छ. नक्षत्रपरत्वे धूमकेतुफलं शीघ्रबोधे चतुर्थप्रकरणे विलोकनीयम् शाध साधना न्याय - માં નક્ષત્ર પરત્વે પુંછડીયા તારાનું ફળ કહ્યું છે જીજ્ઞાસુએ तेमां ने . ४४. अथ देशाचारस्यावश्यकता. शश्चच्चित्या देशाचारा यस्मिन् देशे येधर्मास्तेनोवा इति देशे देशे य आचारः स्थाने स्थाने च या स्थितिः तथैव व्यवहर्तव्यं पारंपर्यक्रमात्कुले ४५ कुले देशे च ये धर्मा न ते शास्त्रदृशाविदा समुलुंध्या विवाहादौ स्त्रीवाक्यं तु न लंघयेत् ४६ न शास्त्रदृष्टया विदुषा कदाचिदुल्लंघनीया कुलदेशधर्माः मूलंहितेषां च्युतवेदशाखा भूयो न धर्मस्थितिभंगदोषात् ४७ વારંવાર દેશાચારને વિચાર કર. જે દેશમાં જે ધર્મ ચાલુ હોય તેને ત્યાગ ન કરવો. દેશ દેશમાં જે આચાર સ્થાને સ્થાને જે સ્થિતિ હોય તેમ વ્યવહાર કરવો કારણ કે પરંપરાથી કુળમાં તે પ્રાપ્ત થયા છે. ૪૬. કુળ અને દેશમાં જે રિવાજ હોય તે Aho! Shrutgyanam Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શાસ્ત્રવેત્તા પ`ડિતે ઉલ્લંધવા નહિં વિવાહાદિમાં વૃધ્ધ સ્ત્રીએના વાકયની પણ અનાદર કરવા નહી. ૪૬. શાસ્ર દૃષ્ટિથી વિદ્વાને કદી પણ કુલધર્મો તથા દેશધ ને અનાદર કરવા નહી કારણ કે તેમનું મૂળ નાશ પામેલી વેદની શાખાઓ છે. ધમ મર્યાદાના ભંગ ન થાય તે ભયથી દેશધમ તથા કુળ ધર્મનું પાલન કરવું ૪૭. हरिदेवोऽपि देशाचारो निजनिजकुले यस्थितिः सेवकार्या लोके दुष्टं तदखिलमलं वर्जनीयं सुधीभिः यस्माद्धर्मश्रुतिपथभयास्तेऽखिला लुप्तशाखाः तस्मात्प्राय विमलमतिभिः शास्त्रदृष्ट्या न लंघ्या: ૪૮ દેશાચાર અને પાત પેાતાના કુળની રીત જે હેાય તે પાળવી લેાકાને જે ઠીક ગણાતુ ન હેાય તે પડિતાએ છેડી દેવું. જેથી ઘણી વેદની શાખાઓના લાપ થયા છે અને જેથી કેટલાક કુલ ધર્મના મૂળ સિદ્ધાંત મળી શકતા નથી માટે મુદ્ધિમાન પુરૂષે શાસ્ત્ર દ્રષ્ટિથી દેશાચાર તથા કુલ ધર્મનું ઉલ્લંધન કરવુ નહી ૪૮ वराहः-देशाचारस्तावदा दौविचिंत्यो देशे देशे या स्थितिः सैवकार्या लोके दुष्टं पंडिता बर्जयंति दैवज्ञेाऽता लोकमार्गेण यायात् ४९ પ્રથમ દેશાચારના વિચાંર કરવા જે દેશમાં જે રીતી હાય તેનું પાલન કરવુ. પંડિતેા લેાકામાં જે નિદ્ય ગણાતુ હાય તેના ત્યાગ કરે છે એટલા માટે કૈવનએ તેા (જોષીએ તેા) લૌકિક વ્યવહારને અનુસરીને વવું. ૪૯. पुराणे- स्वज्ञातीयं यत्पुराणं प्रसिद्धं तज्ज्ञातीयैः सर्वदा माननीयम् ये मन्यते नैव गवत्पुराणं ते पच्यंते दुर्गतौ पापकूपे ५० Aho! Shrutgyanam Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પેાતાની જ્ઞાતીનુ જે પુરાણ પ્રસિદ્ધ હેાય તે જ્ઞાતીનાએ તે પુરાણ માન્ય કરવું (તે પુરાણમાં જે રીત રીવાજો વિગેરે કહ્યા હેય તેનું પાલન કરવું.) જે ગથી પુરાણુ માનતા નથી તે અત્યંત ભયંકર દુતિ ભાગવે છે. ૫૦. अथातिचारे विवाहादिनिषेधः राजमार्तंडे. वक्रातिचारगे जीवे वर्जयेत्तदनंतरम् व्रतोद्वाहादिचूडायामष्टाविंशतिवासरान् ५१ ગુરૂવક્રી થયા હાય અથવા અતિચારી થયા હૈાય ત્યારે અડ્ડાવીશ દિવસપયત યજ્ઞાપવિત–લગ્ન—ચોલકમ કરવા નહી. પ૧. मुक्तावल्याम्. अतिचारे सुरपूज्यो भवनाद्भवनांतरं यदा याति अष्टाविंशति दिवसान् विवर्जयेत्परिणयं प्रयत्नेन . ५२ ગુરૂ અતિયારી થઇને એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારેં અઠ્ઠાવીશ દિવસ સુધી અવશ્ય વિવાહાદિક કરવું નહી. આ જગ્યાપર સામાન્ય વિચાર થાય કે કાઇ પણ ગ્રહ વક્રી અથવા અતિચારી થયા હેાય તે કહી રાશિનું ફળ આપે છે. એ વિષયમાં ન્યાતિ રામન-પ્રÌપ્રણમાં લખ્યું છે કે વાતિવા बरगाश्चरंतो ददत्यलं लल्ल पराशराद्या: आकांतराशेरमनंतहीति હું ન રુદ્ર વેણમસ્યા: ૨૬ . ગ્રહે તે વક્રાતિચારમાં હાય તેા આક્રાંત રાશિનું (આગલી રાશિનું) કુળ નિશ્ચય આપતા નથી भ लब्धकवेधसत्या दं गमनं तस्य कः प्रकाशस्तस्य वेधः Aho! Shrutgyanam Page #64 -------------------------------------------------------------------------- ________________ द्रकवेधः। अर्थात् प्रहाणां गतिप्रकाशकवेधलब्धः प्राप्तश्चासो द्रकवेधश्च लब्धद्रकवेधस्तस्मिन् सत्याः सत्यभाषिणः ॥ अहानी शतिनो यथार्थ ५ समनार लल्लपराशरादि मुनिम्मे हे छे. 201४२ ५९ मे विषयमा संहिता- 31नु प्रमाण मापे छ ?विलोमगत्या यदि वातिगत्या प्रयाति यो राशिमतीतमैष्यम् हित्वा तदीयं गगने चरोऽसौ दद्यात्फलं पूर्वगृहे यदुक्तम् १ वक्रातिचारेण गृहांतरेऽपि स्थितो ग्रहः पूर्वफलप्रदः स्यात् देशांतरं कार्यवशाद् गतो हि स्वदेशधर्म न जहाति मर्त्यः २ इति त्रयोदशदिनपक्षनिषेधेो ज्योतिर्निबंधे पक्षस्य मध्ये द्वितिथी पतेतां तदा भवेद्रौरवकालयोगः पक्षे विनष्टे सकलं विनष्टमित्याहुराचार्यवराः समस्ताः ५३ उपनयनं परिणयनं वेश्मारंभादि कर्माणि यात्रां द्विक्षयपक्षे कुर्यान्न जिजीविषुः पुरुषः में पक्षमा मे तिथाना क्षय यावे त्यारे रौरव काल योग छ એમ પંડિતો કહે છે. જે પક્ષ નષ્ટ હોય તે સઘળું નષ્ટ છે. યજ્ઞોપવિત વિવાહ ગૃહારંભ યાત્રા વગેરે શુભક જીવવાની ઈચ્છા २१मनार ५३३ ४२११ नही 10 अयमा पक्षस्य मध्ये द्वितिथीविहीने महाभयं रौरवसंकुलं च ॥ पक्षे प्रवाशे पतनं नृपाणां मासक्षये म्लेच्छवती वसुंधरा व ५४तर छ. तर हिवसना ५क्ष विषे मु. वि. शुभाशुभप्रकरणे विश्वघत्रेऽपि पक्षेनी पीयूषधारामा धान उत्तम विया २९५ सहित साध्य छे. જીજ્ઞાસુએ ત્યાં જોઈ લેવું. ૫૩–૫૪. Aho ! Shrutgyanam Page #65 -------------------------------------------------------------------------- ________________ अथ एकराशिस्थयोः सूर्यगुर्वाविवाहादि निषेधः एकराशिगतौ सूर्यजीवौ स्यातां यदा पुनः व्रतबंधविवाहादि शुभकर्माखिलं त्यजेत् ५५ જ્યારે એક રાશિમાં સૂર્ય-ગુરૂ આવે ત્યારે યજ્ઞોપવિત–વિવાહ વિગેરે શુભકર્મ કરવા નહી. આનેજ મુચિ કહે છે. વિશેષ जासुमे बृहदेवशरंजनगुर्वादित्यप्रकरणमा ले से. ५५. सिंहस्थगुरुनिषेधः सपरिहार. मु. चिंतामणौ. सिंहे गुरौ सिंहलवे विवाहा नेष्टोऽथ गोदात्तरतश्च यावत् भागीरथी याम्यतटे हि दोषो नान्यत्र देशे तपनेऽपि मेषे ५६ સિંહ રાશિના ગુરૂમાં જ્યારે સિંહને નવમાંશ હોય ત્યારે એટલે સિંહનો ગુણ અંશ ૧૩–૨૦ પછીથી અંશ ૧૬-૪૦ સુધીમાં हाय त्यारे विवाद ४२वे। नही. ४२५ सिंहराशौ तु सिंहांशे यदा भवति वाक्यतिः सर्व देशेष्वयं त्याज्यो दंपत्यानिधन પ્ર. એમ માર્તિમાં સ્પષ્ટ કહ્યું છે. આ પ્રથમ અંશ પરત્વે પરિવાર છે બીજે પરિવાર દેશ પર છે. ગોદાવરી નદીના ઉત્તર તટથી ભાગીરથીના દક્ષિણ તટ સુધીના દેશમાં સિંહસ્થ ગુરૂનો ત્યાગ ४२३१. लल्लाचार्य छ । गोदावर्युत्तरतो यावद्भागीरथीतटं याम्यम् । तत्र विवाहो नेठः। सिंहस्थे देवपतिपूज्ये अर्थात महापरी नहीना सिय ४ीनारे मने लानाथाना उत्तर नारे सिंहस्थगुरु शुभ छ वशिष्ठ मुनि छ , भागीरथ्युत्तरे कूले गोतम्या दक्षिणे तथा । विवाहा व्रतबंधो वा सिंहस्येन्यो न दुष्यति. ॥ Aho ! Shrutgyanam Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપરથી એમ નહીં સમજવું કે વિવાહ યોપવિતનો નિષેધ છે. માટે એ શિવાય બીજા શુભકમેને પણ નિષેધજ છે. ત્રીજો પરિહાર સિંહના ગુરૂ હોય અને મેષ રાશિના રાય હોય તે સિંહસ્થ ગુરૂનો દોષ નથી. જોતિર્નિવધે છાની કુર્દીત સિંઘે વાપત્તિર્યાત્રા भानौ मेषगते सम्यगित्याहु: शौनकादय: । इति. मु. चिंतामणि પર આગલા લોકમાં સ્પષ્ટ કહે છે કે મહાવિવવારેy : सर्वत्र निंदित: गंगागोदांतरं हित्वा शेषांधिषु न दोषकृत् ॥ मेषेऽर्के सन् व्रतोद्वाही गंगागोदांतरेपि च ॥ सर्वः सिंहगुरुर्वज्यः कलिंगे પુરે આ પ્રમાણુ ઉપરથી જ ગુજરાતમાં સંપૂર્ણ સિંહના ગુરૂને ત્યાગ કરવામાં આવે છે. पीयूषधारायां वशिष्ठः सिंहे सिंहांशगे जीवे कलिंगे गौडगुर्जरे कालमृत्युरयं योगो दंपत्योर्निधनप्रदः अन्यत्रापि-वृत्रशत्रुसचिवेपि सिंहगे मेषगे च तपने करग्रहम् या लभेत भवतीह साबला सौरव्यमेति शुभगत्वमक्षयम् ५८ સિંહના ગુરૂમાં જ્યારે સિંહના નવમાંશમાં ગુરૂ હોય ત્યારે કલિંગ દેશમાં, ગોડદેશમાં અને ગુજરાતમાં કાળમૃત્યુ નામનો યોગ છે અને દંપતીનું મત્યુ કરે છે. ૫૭. સિંહના ગુરૂમાં જ્યારે મેષના સૂર્ય હોય ત્યારે જે કન્યાના લગ્ન કર્યા હોય તે અખંડ સૌભાગ્ય ભગવે છે એમ કોઈ ગ્રંથકાર કહે છે. આ વિષયમાં ઝૂલતાન સિંથક માં ઘણાજ પ્રમાણે છે ઈચ્છા હોય તે જોઈ લેવા ૫૮. Aho ! Shrutgyanam Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૧ सपरिहारो मकरराशिस्थगुरुनिषेधः मु. चिं. रेवापूर्वे गंडकी पश्चिमे च शोणस्योदग्दक्षिणे नीच ईज्यः वज्यों नायं कोंकणे मागधे च गौडे सिंधौ वर्जनीय शुभेषु ५९ વૃષધારા-નવરિત વ: પ્રાત: સર્વવર્મg नीचांशकगतस्त्याज्यो यस्मादशेषु नीचता રેવા (નર્મદા)ના પૂર્વ ભાગમાં, ગંડકી નદીના પશ્ચિમ ભાગમાં શેણ નદના ઉત્તર દક્ષિણ વિભાગમાં નીચને (મકર રાશિન) ગુરૂ વન્યું નથી–દેષ નથી. આ મકરને ગુરૂ કોંકણ દેશમાં, ગોડદેશમાં સિંધુ દેશમાં શુભ કૃત્યમાં વન્ય છે, બાકીના દેશમાં મધ્યમ છે. એમ કુ. ચિંતામવિર કૃત મિતાક્ષર માં કહે છે. ઉષા -વ્યવIT ચહેશ્વરનું પ્રમાણ આપી કહે છે કે નીચનો ગુરૂ સર્વ શુભકર્મમાં શુભ છે. નીચના અંશમાં હોય ત્યાં સુધી ત્યાજ્ય છે કારણ કે નીચપણું અંશમાં છે. વામન પુજાપુજાના વચને પણ એને જ પુષ્ટિ આપે છે. સ્ટાવાર્થ મકરના ગુરૂમાં શુભકર્મ કરવા નહીં એમ સ્પષ્ટ કહે છે. અને દેશ પરત્વે વ્યવસ્થા કહે છે. જ્યારે પણ મૃગુ-વૃત્તેિ કી વિનવર્કિ વિજેતા તેમજ મી=મુનિ સાંઠ દિવસ ત્યાગ કરવા કહે છે. અને પુનાળે મરશે ચા વે વર્ષમાં ૬ મકરના ગુરૂને પાંચ નવમાંશ ત્યાગ કરવા કહે છે. માં કહ્યું छ । अतिचारे सप्तदिनं वक्र द्वादशमेवच नीचस्थितेऽपिवा જશે માલમે વિચેત ગુરૂ અતિચારી હોય તે સાત દિવસ, વક્રી હોય તે બાર દિવસ, નીચ હોય તે એક માસ ત્યાગ કર शुरु सधाराकार-व्यवहार चस्वकृत प्रमिताक्षर Aho ! Shrutgyanam Page #68 -------------------------------------------------------------------------- ________________ પુર ઈત્યાદિ વચને મળી આવે છે આ વિષયમાં વૃદૈવજ્ઞ ંન મર શુવિચાર પ્રકરણમાં સઘળા વચને આપ્યા છે ત્યાં જે લેવું ૫૯-૬ ૦. બચ હસમવત્તર (ક્ષયવર્ષ) દેખાવવા મુ. વિ. गोजांत्यकुंभांतरगेऽतिचारा ना पूर्वराशिं गुरुरेति वक्रित: तदा विलुप्ताब्द इहातिनिंदितः शुभेषु रेवासुर निम्नगांतरे ६१ વૃષભ-મેષ-મીન-કુંભ એ શિવાયની (મિથુનાદિ) રાશિમાં ગુરૂ અતિચારથી આવ્યા હાય અને પછી વક્રી થઈને જો પૂર્વની રાશિમાં આવે નહી તેા વિલુપ્તાબ્દ લુપ્તસ ંવત્સર કહેવાય છે. તે શુભકૃત્યેામાં અત્યંત નિષિદ્ધ છે. આ લુપ્ત સંવત્સરને રાશિ પરત્વે પરિહાર છે. બીજો દેશ પરત્વે પરિહાર- લુપ્ત સંવત્સર રેવા-નદા નદી અને ભાગીરથી નદીના મધ્ય ભાગમાં અત્યંત નિષિદ્ધ છે. અર્થાત્ જો બૃહસ્પતિ કુ ંભમીન~મેષ-વૃષભમાં પૂર્વની રાશિમાંથી અતિચારી થને આવ્યા હોય અને પ્રથમની રાશિમાં પાણ જાય નહી તે લુપ્ત સંવત્સર દોષ છે. મેળે વૃદ્ધે પે લુંમે યવતીના મુદ્દ; ન તંત્ર શાહને પઃ સ્થાનિાદ મળવાનું થમ:॥ એક રાશિમાં દશ-અગીઆર માસ રહી બીજી રાશિમાં જાય અને પૂર્વની રાશિમાં આવે નહી તે ઝુલ્તાનૢ દેષ નથી. “ માસાન્ ટ્રોાત્રા ના ચુખ્ય રારો यदा राशिमुपैति जीवः भुंक्ते न पूर्वं च पुनस्तथापि न लुप्तसंवसरमाहुरार्याः '’ એમ ચ્યવન મુનિ કહે છે. તેમજ નદા-ગ ંગાના મધ્ય ભાગના દેશે! શિવાય ખીજા દેશમાં લુપ્ત સંવત્સરને દોષ નથી. આ વિષયમાં વૃદેવાંગન-ટુન્નર્સવસ નિર્ણયપ્રા Aho! Shrutgyanam Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૩ માં સધળા મતાંતર આપ્યા છે. મુ. ચિં‘રેવાપૂર્વે શકી૦ ૩ એ શ્લોકની મિતાક્ષરા પીયુષધારા ટીકામાં તે જો ગુરૂ-શુક્ર સમદષ્ટિ હેાય તે! સમસપ્તાષ કહે છે અને તે વિવાહ વિગેરેમાં નેષ્ટ છે. તેમાં પણ નર્મદાના ઉત્તરમાં તે। નિષેધજ કરે છે તેમાં નાપત્ર-ગુરુ-શિષ્ટ્રના પ્રમાણેા પણ આપ્યા છે તે તેમાં જોઇ લેવાં. ગ્રંથ માટે થાય માટે આપ્યા નથી. પ્રતિ ત્યાજ્ય પ્રકરણ अथ गोचरप्रकरणं. 7) सूर्यादिग्रहाणां जन्मराशितः शुभाशुभफलानि विधिरने सूर्यफलम् - स्थानं जन्मनि नाशयेद्दिनकरः कुर्याद् द्वितीये भयं दुश्चिक्ये श्रियमातनोति हिबुके मानक्षयं यच्छति ॥ दैन्यं पंचमगः करोति रिपुहा षष्ठोऽर्थहा सप्तमे पीडामष्टमगः करोति परुषां कांतिक्षयं धर्मग: कर्मसिद्धिजनकस्तु कर्मगो वित्तलाभकृदधायसंस्थितः द्रव्यनाशजनितां महापदं यच्छति व्ययगता दिवाकरः તે નિ–સૂર્ય જન્મ રાશિના હોય તેા સ્થાનને નાશ કરે છે. ખીજો હૈાય તે ભય કરે છે. દુધ્ધિ ત્રીજો હેય તેા લક્ષ્મી આપે છે. ફ્લુિ, ચોથે હાય તેા માન હાનિ થાય. પાંચમે હાય તે। દીનતા રખાવે, છઠ્ઠો હોય તે શત્રુને નાશ કરે, સાતમે હાય તે અને નારા કરે. આમે! કઠીન પીડા કરે છે. ધન નવમે સૂર્ય ક્રાંતિક્ષય કરે છે. ૧. મગ દશમે કમની સિદ્ધિ થાય છે. આયર્વાસ્થતઃ અગીઆરમે સૂય વિત્ત લાભ આપે છે. વ્યય ખારમે સૂર્યાં દ્રવ્ય નાશ થવાથી મ્હોટી આપત્તિ આપે છે. ર. Aho! Shrutgyanam Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ चंद्रफलम्-जन्मन्यन्नं दिशति हिमगुवित्तनाशं द्वितीये दद्यादन्नं सहजभवने कुक्षिरोगं चतुर्थे । कार्ये नाशं तनयगृहगो वित्तलाभं च षष्ठे द्यूने द्रव्यं युवतिसहितं मृत्युसंस्थोऽधमत्युम् नृपभयं कुरुते नवमः शशी दशमभावगतस्तु महत्सुखम् विविधमायगतः कुरुते धनं व्ययगतस्तु रुज धनसंक्षयम् ४ ने हिमगु मां नम शशिनी हाय तो मान्न आपे छे. भाले डाय तो पित्तननाश धरे छे. सहजभवन त्रीने यमा सन आपे छ. योथे। यद्र युक्षि रोग उत्पन्न ४रे छ. तनयगृहग પાંચમો ચંદ્ર કાર્યને નાશ કરે છે. છઠ્ઠો ચંદ્રમાં વિત્ત લાભ કરે છે. ગુન સાતમે ચંદ્ર સ્ત્રી લાભ-દ્રવ્ય આપે છે શું આઠમે અપમૃત્યુ દુર્મરણ કરે છે. નવમે ચંદ્રમાં રાજ્યનો ભય કરે છે. દશમે ચંદ્રમાં હેટું સુખ આપે છે. અગીયારમો ચંદ્રમાં બહુ ५४२नु धन आपे छे. व्ययगत सारमे। मां रोग-धन नाश ४रे छ. ४. भौमफल-प्रथमगृहगत: क्षोणीसूनुः करात्यरिजं भयं क्षपयति धनं वित्तस्थाने तृतीयगतोऽर्थदः अरिभयमतः पातालेऽर्थान् क्षिणाति हि पंचमो रिपुगृहगतः कुर्याद्वित्तं रुजं मदनस्थितः जनयति निधनस्थः शत्रुबाधां धराजो दिशति नवमसंस्थः कायपीडामतीव ॥ शुभमपि दशमस्यो लाभ गोभूरिलाभ व्ययभवनगतोऽसौ व्याध्यनर्थार्थनाशान् Aho ! Shrutgyanam Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જો ક્ષેાળીસૂનુ મંગળ જન્મ રાશિના હોય તે શત્રુને ભય કરે છે. બીજો હાય તા ધનના ક્ષય કરે છે. ત્રીજો હેાય તે અ લાભ થાય છે. પાતાને ચેાથે હોય તે શત્રુ ભય કરે છે પાંચમે મંગળ અર્થાના નાશ કરે છે. વિષુવૃત છઠ્ઠો મગળ વિત્ત લાભ આપે છે. મસ્થિત સાતમે! મગળ રાગ ઉત્પન્ન કરે છે. નિધનસ્થ આઠમે પરાજ્ઞમાંગળ શત્રુથી પીડા કરે છે. નવમે મંગળ શરીરે પીડા કરે છે. દશમા મગળ દરેક પ્રકારનું શુભ કરે છે. હાના અગીયારમે મગળ મ્હોટા લાભ આપે છે. व्ययभवनगत બારમે। મગળ વ્યાધિ-અન-અર્થે નાશ કરે છે. ૬. बुधफलं - बुधः प्रथमगो भयं दिशति बंधमर्थे धने धनं रिपुभयान्वितं सहजगश्चतुर्थोऽर्थदः । अनिर्वृतिकरे। भवेत्तनयगोऽरिंग: स्थानदः करोति मदनस्थितो वहुविधां शरीरव्यथाम् अष्टमे शशिसुते धनवृद्धि धर्मगस्तु महतीं तनुपीडाम् कर्मगः सुखमथायगतोऽर्थे द्वादशे भवति वित्तविनाश: . જો બુધ જન્મ રાશિના હોય તો દરેક પ્રકારને ભય રાખે છે ખીજો હોય તે અર્થે દ્રવ્ય સબંધી અધન કરે છે. ત્રીજો હેાય તે શત્રુ ભયથી ધનની ચીંતા રહે છે. ચેાથે હેાય તે અર્થ સાધે છે. પાંચમે બુધ (અનિવૃત્તિ) દરિદ્ર બનાવે છે. છઠ્ઠો બુધ ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ થાય છે. સાતમેા ધણી રીતની શરીરે પીડા કરે છે. આઠમે શત્રુત્ત બુધ ધનની વૃદ્ધિ કરે છે. ધર્મજ્ઞ નવમા શરીરે Aho! Shrutgyanam Page #72 -------------------------------------------------------------------------- ________________ મહેટી પીડા કરે છે. દશમ બુધ સુખ આપે છે. અગીયાર અર્થ साधे छे. मारो सुध हाय तो वित्तनो नाश ४३ छ. ७-८. गुरुफलं-भयं जन्मन्यायों जनयति धनस्थोऽर्थमतुलं तृतीयेऽगक्लेशं दिशति च चतुर्थेऽर्थविलयम् ।। सुखं पुत्रस्थाने रुजमपि च कुयादरिगृहे गुरु ने पूजां धननिचयनाशं च निधने धर्मगतो धनवृद्धिकरः स्यात् स्थानहरो दशमेऽमरपूज्यः स्थानधनादि ददाति स चाये द्वादशगस्तनुमानसपीडाम् १० आर्य भु३ ने सभ राशिना खाय लय St-1 १२ . બીજે હોય તો ઘણું ધન આપે છે. ત્રીજો શરીરે પીડા કરે છે. योथी अर्थ ना क्षय ४३ . पांयम सुम मा छे अरिग्रह ७४ो ।। ४३ . धून सातमी सन्मान ४२ छ. निधन मामी गु३ मेगा रेखा धनन। नाश ४२ छ. धर्मगत नवमी १३ घननी वृद्धि કરે છે. દશમો સમય ગુરૂ સ્થાનની હાનિ કરે છે. અગીયારમો ગુરૂ સ્થાનલાભ ધન આપે છે. બારમે ગુરૂ શરીરે પીડા તથા માનસિક પીડા કરે છે. शुक्रफलं-जन्मन्यरिक्षयकरो भृगुजोऽर्थदोऽर्थे दुश्चिक्यगः सुखकरो धनदश्चतुर्थः । स्यात्पुत्रगस्तनयदोऽरिगतोऽरिवृद्धि शोकप्रदो मदनगो निधनेऽर्थदाता जनयति विविधांबराणि धर्मे न सुखकरो दशमस्थितस्तु शुक्रः धननिचयकरः स लाभसंस्थो व्ययभवनेऽपि धनागमं करोति १२ Aho ! Shrutgyanam Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૭ મૃgs શુક્ર જન્મ રાશિને હોય તે શત્રુને ક્ષય કરે છે. ૩ બીજો હોય તો અર્થલાભ આપે છે. સુશ્ચિવક ત્રીજો સુખ આપે છે. ચોથે શુક્ર ધન આપે છે. પુત્ર પાંચમે પુત્ર લાભ કરે છે અતિ છો શત્રુની વૃદ્ધિ કરે છે. માતા સાતમે શોક પેદા આઠમે અર્થ લાભ કરે છે. ધર્મ નવમે શુક્ર વિવિધ પ્રકારના વસ્ત્રો આપે છે. દશમે શુક્ર કોઈપણ જાતનું સુખ કરતું નથી. ગ્રામ અગીયારમે શુક્ર ધનને સારે લાભ કરે છે. ચામવન બાર શુક્ર ધન કરે છે. લાભ આપે છે. शनिफलं-वित्तभ्रंश रुगाप्ति दिनकरतनये जन्मराशिं प्रपन्ने वित्तक्लेशं द्वितीये धनहरकृतं वित्तलाभं तृतीये। पाताले शत्रुवृद्धिं सुतभवनगतः पुत्रभृत्यार्थनाशं षष्ठे स्थानेऽर्थलाभ जनयति मदने दोषसंघातमार्किः १३ शरीरपीडां निधने व धर्मे धनक्षयं कर्मणि दौर्मनस्यम् । उपांत्यगो वित्तमनर्थमंत्ये शनिर्वदातीत्यवदद्वसिष्ठः १४ નિવારતા શનિ જો જન્મ રાશિને હેય તે વિત્તને નાશ રોગની પ્રાપ્તિ થાય છે. બીજો હોય તો ધન હરણ થવાથી વિત્ત સંબંધી કલેશ થાય છે. ત્રીજો શનિ ધનને લાભ આપે છે. ઉતાર ચોથે શનિ શત્રુની વદ્ધિ કરે છે. કુતમનપાત પાંચમે શનિ પુત્ર–કર –અર્થને નાશ કરે છે. છઠ્ઠો શનિ અર્થ લાભ કરે છે. સાતમે વાર્ષિ શનિ ઘણા પ્રકારનો દોષ પેદા કરે છે. આઠમે શનિ શરીરે પેદા કરે છે. નવમે શનિ ધનને ક્ષય કરે છે. વર્ષ દશમે શનિ મન દુર્બલ કરે છે. ૩પ૦ અગીયારમો શનિ Aho ! Shrutgyanam Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વિત્ત આપે છે. અન્ય બારમે શનિ અનથ કરે છે. આ પ્રમાણેનુ સૂર્યાદિ ગ્રહેાનું ફળ શર મુનિએ કહ્યું છે. राहुफलं - राहुर्जन्मभता भयंव कलहं सौभाग्यमानक्षयं वित्तभ्रंशमहासुखं नृपभयं चार्थशयं यच्छति ॥ संतापं कलहं च वित्तमधिकं शीघ्रं विनाशं नृणान् केतुस्तत्फलमेव राशिषु वदेच्छशंति गर्गाइयः १५ રાહુ જન્મ રાશિથી અનુક્રમે ફળ આપે છે. નીચે મુજબનું પેહલેા ભય કરે છે. બીજો કલંક, ત્રીજો સૌભાગ્ય, ચેાથેા માનહાનિ પાંચમે વિત્તનાશ, છઠ્ઠો મ્હોટું સુખ-સાતમે રાજ્યભય-આઠમે ધન નાશ નવમે સંતાપ, દશમા કલેશ અગીઆરમે રાહુ ધના અધિક લાભ, ખારમે! રાહુ વિનાશ કરે છે. તેમજ કેતુ પણ જન્મ રાશિથી અનુક્રમે રાહુ ના જેવુંજ શુભાશુભ ફળ આપે છે. એમ વિગેરે મહર્ષિએ કહે છે. अथ शनैश्वरस्य पन्नतिविचारः आदिव्यंत्यतुरीयरंभ्रगशनाव स्वराशे रसे लग्ने लाभगते सुवर्णचरणो नेष्टा द्विनंदेषुषु ॥ रौप्यत्रिः शुभदोऽथ वह्निगिरिकाष्ठासूत्तमस्ताम्रपाद् तुर्यात्याष्टमकेषु लोहचरणः कष्टप्रद ः कथ्यते १६ જન્મ રાશિથી શનિ એક-એ-ખાર-ચાર-અમે। આવે ત્યારે તે શનિની પન્નતિ (૫નેાતિ) આવે છે, એ પનાતિના બે ભેદ છે. એક મ્હારી અને ખીજી નાની જ્યારે શનિ ચેાથે-અમે હાય Aho! Shrutgyanam Page #75 -------------------------------------------------------------------------- ________________ પટ ત્યારે નાની, અને બાર-એક બીજો હેાય ત્યારે મ્હોટી પનેાતી કહે વાય છે. નાની પનાતી અઢી વર્ષની અને મ્હાટી પતેતો સાડા સાત વર્ષની કહેવાય છે. તેમાં પણ ત્રણ વિભાગ છે. નાની પતેતી દશ માસ માથા પર–બીજા દશ માસ છાતી પર અને ત્રીજા દશ માસ પગે. હેટી પનેાતી પ્રથમ અઢી વ` માથા પર ખીજા અઢી છાતી પર અને ત્રીજા અઢી વ` પગે આવે છે. તેમાં પણ જન્મ રાશિથી સુ` છે. એક-અગીયારમે! હાય ત્યારે પનાતી બેસે તે તે સાનાને પાયે છે. અને તે દુઃખદાયી છે. એ-નવ-પાંચમાં સૂર્યમાં (જન્મરાશિથી) બેસે છે. તે તે રૂપાને પાયે છે, અને શુભ છે. ત્રણ સાત-દસ-માં માં એસે તેા તાંબાને પાયેા છે. તે ઉત્તમ છે, ચાર-બારઆમાં સૂર્યમાં એસે તે! લેાખંડના પાયે છે. અને તે કષ્ટ આપે છે. अस्मिन् श्लोके सूर्यपरतः पादविचारोऽस्ति, अन्येतु चंद्रवशात् शुभाशुभफलं कथयति सुप्रसिद्धे ग्रहगोचरे पादफलसूचके "जन्मे रसे रुद्र०" इति श्लोके सूर्याश्चंद्राद्व। फलं वाच्यमिति न स्फुटीकृतं श्लोकोऽपि चाशुध्या- लिंगित- इति सुप्रसिद्धम् मुहूर्त मार्तंड. चिंतामणि- भरण रत्नमालादिषु विद्वद्वरिष्ठमान्यग्रंथेषु चास्य विषयस्य गंधोऽपिनास्ति । सांप्रतं मुद्रिते मुहूर्तप्रकाशेऽस्य विचारों दृश्यते तत्र तु सूर्याचंद्रमाभ्यां वरणविचार: કથિતાપ્તિ '' | ઉપરના શ્લોકમાં તે સૂર્ય પરથી પાદવિચાર કહ્યો છે. ધણા લેક તે! જે દિવસે પનોતી બેસે તે દિવસે જે રાશિના ચંદ્ર હૈય તે પરથી પાયેા જીવે છે. પ્રજ્ઞાપને શ્લાક તે। તદ્દન અશુધ્ધજ Aho! Shrutgyanam Page #76 -------------------------------------------------------------------------- ________________ છે, અને તેમાં પણ સૂર્ય પરથી અથવા ચંદ્ર પરથી ચરણ વિચાર પષ્ટ કર્યો નથી તેમજ મુહર્ત અર્તિક-વિંતામણિ, તિરા મw: નમીર વગેરે ગ્રંથમાં પતી સંબંધમાં કેદ પણ વિચાર ઉપલબ્ધ થતા નથી. મુદતરમાં પતિ વિચાર કર્યો છે. અને ચરણ વિચાર સૂર્ય પરથી અને ચંદ્ર પરથી એમ બે પ્રકારને કર્યો છે. પતિ વિચારમાં જે કઈ ના પ્રમાણ મળી આવે તો ગેધી લેવા મારી વિનંતી છે. ग्रहाणां शुभाशुभफलस्य कालनिर्णयः मु. चिं. राश्यादिगो रविकुजो फलदो सितेज्यौ मध्ये सदा शशिसुतश्चरमेऽजमंदो। अध्वान्नवहिभयसन्मतिवससौख्य दुःखानि मासि अनिमे रविवासरादों એક રાશિમાંથી બીજી રાશિમાં જતા ગ્રહો શુભાશુભ ફળ કયારે આપે છે તેને નિર્ણય નીચે મુજબ છે. રવિ મંગળ પ્રથમના દશ અંશ સુધીમાં ફળ આપે છે. શુક્ર-ગુરૂ મધના દશ અંશમાં (અંશ ૧૧ થી ૨૦ સુધીમાં) ફળ આપે છે. બુધ સદા (અંક ૧ થી ૩૦ સુધી) ફળ આપે છે. ચંદ્રમાં-શનિ અંશ ૨૧ થી ૩૦ સુધીમાં ફળ આપે છે. બાકીના અંશેમાં થે ફળ આપે છે. જે ચાંદ્રમાસમાં જન્મ નક્ષત્ર જે વારે આવે તે માસનું ફળ નીચે પ્રમાણે છે. જે મહિનામાં રવિવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતો હોય તો Aho ! Shrutgyanam Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અટન-ભ્રમણ કરાવે. સામવારે જન્મ નક્ષત્રને પ્રવેશ હેાય તે અન્ન વીગેરે ભક્ષ્ય પદાર્થની પ્રાપ્તિ થાય. મંગળવારે જન્મ નક્ષત્રને પ્રવેશ હૈાય તે અગ્નિના ભય થાય, બુધવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હોય તે! સન્મતિ ધાર્મિક બુદ્ધિ રહે. ગુરૂવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હાય તા વિવિધ વસ્રાની પ્રાપ્તિ થાય. શુક્રવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હાય તા વિવિધ પ્રકારનું સુખ મળે. શનિવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હોય તે દુ:ખ પ્રાપ્તિ થાય છે. ग्रहभुक्तिकाला देवीभागवते स्कंध ८ अध्या. १६. मासं शुक्रबुधादित्याः सार्धमासं तु मंगल: त्रयोदशगुरुश्चैव सपादद्विदिनं शशी राहुरवादशान् मासान् त्रिंशन्मासान् शनैश्वरः यथा राहुस्तथा केतू राशिभुक्तिः प्रकीर्तिता १९ શુક્ર-બુધ–સુય એક રાશિમાં એક માસ સુધી રહે છે. મંગળ એક રાશિમાં દેઢ માસ રહે છે. ગુરૂ એક રાશિમાં તેર માસ સુધી રહે છે. ચંદ્રમાં એક રાશિમાં સવા બે દિવસ સુધી રહે છે. રાહુ એક રાશિમાં અઢાર મહિના સુધી રહે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષોં સુધી રહે છે. રાહુ પ્રમાણે કેતુ પણ એક રાશિમાં દોઢ વર્ષ સુધી રહે છે. આ પ્રમાણે ગ્રહેાની ભુકિત (ભુકત સમય) કહી છે. पंचस्वराटीकायामा विशेषः अब्देकं तु बृहस्पतिः प्रतिवसेत्सार्धद्वयं भास्कार: Aho! Shrutgyanam ૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ पादं वासरयुग्मकं मृगतनुः पक्षत्रयं भूमिजः पडिशानि दिनानि दानवगुरु द्रविंशरात्रं बुधः षण्मासैः सह वत्सरं रविरिपुर्मास तथा भास्करः २० એક રાશિમાં ગુરૂ એક વર્ષ સુધી રહે છે. શનિ એક રાશિમાં सही व २हे छे. मृगतनु यम मे २॥शिमां सपा मे हीस २ई छ. भगण से शशिमा र मास २९ छ. दानवगुरु शु એક રાશિમાં છવીસ દીવસ રહે છે. બુધ એક રાશિમાં બાવીસ होस २3 छे. रविरिपु स (3तु) राशिमा ६ ५ २ छ. અને સૂર્ય એક રાશિમાં એક માસ પર્યત રહે છે. अथ दिनदशाविचारः जातकचंद्रिकायाम. नखमिता रविजा खशराविधर्गिजकराकुजजांगशराविदः रसगुणाः शनिजाऽष्टशरा गुरोःकरयुगास्तमसःखनगाभृगो: २१ आद्ये रवौ खाक्षिदिनं रवे: स्याधिोस्तृतीये दशवासरंच तुर्य कुजस्यानदिनं च षष्ठे विदोदशा वेददिनं हि यावत् २२ दिग्वासरं सप्तमगे शनेश्च गुरोर्दशार्के नवमेऽष्टघस्राः विशदिनं स्याद्द शमे च राहाः शेषा दशा शुक्रभवा निरुक्ता २३ सूयनी ॥ (२०) पीस टीयसनी छे. यमानी (५०) हावसनी छ. मगजनी ६२॥ (२८) हायसनी छे. सुधनी श! (५६) ही. सनी छ. शनिनी ६शा (३१) हायसनी छ. गु३नी ६शा (५८) हायस Aho ! Shrutgyanam Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૩ રાહુની દશા (૪૨) દીવસની છે. શુક્રની દશા (૭૦) દીવસની છે. દિનદશા જોવાની રીત' જન્મના સૂર્યના વીસ દીવસ સુધી રવિની દશા સમજવી. ત્રીજા ના દશ દિવસ સુધી ચંદ્રમાની દશા સમજવી, ચેાથા સૂર્યના આઠ દીવસ પર્યંત મંગળની દશા, છઠ્ઠા સૂના ચાર દીવસ સુધી બુધની દશા, સાતમા સુના દશ દીવસ સુધી શનિની દશા, નવમાં સુર્યાંના અઠ્ઠ દીવસ પર્યંત ગુરૂની દશા સમજવી, દશમાં સુ'ના વીસ દીવસ સુધી રાંહુની દશા, અને દશમા સુના એકવીસમાં દીવસથી ભારમે સુ` પુરા થાય ત્યાં સુધી શુક્રની દિનદશા સમજવી. દિનદશામાં પણ અંતર્દશા છે. તેના કાષ્ટકા નીચે મુજબ છે. રવિમધ્યે . ૨૦ '' ભૌમમધ્યે ૨૮ બુધમધ્યે ૧૬ ૧||૪૦ ૬૫૬૪૦ ૫ ૨૧૦૨૪૦ ૮૦૪૦૪૦ ચ| રા૪૬।૪૦ મ ૩૭૫૩૩૨૦ ૪ારા૨૦ પાલ્દા॰ શ મ ૧૫૩૩।૨૦ | મુ ७७४६४४० શ ૨૫૪૮૦૦ લા|૨૦ ગુ મુ કા૪૦ શ પા! ૪૩૦૪૦ ૧૩રા૦ રા ગુ ૮૧૩૧ર૦ રા ૩૫૧૬′૦ રા ૨૧′૦ ૧૦૨૫૩ાર શુ ગુ. ૩૫૧૩૦ર૦ રા પાપા ગુ રા રાર૦૧૦ શુ ૯૧૪૩૪ર૦ શુ| ૩૨૫૩૬૨૦ ર રાજકા૪૦ ચક્રમધ્યે ૫૦ 3) ચ યારા૪૦ [}[૪૦ ૧૦૩૩૨૨૦ ૭]૪૪૦ કાપાર॰ ૪૨૧૨૦ Aho! Shrutgyanam tr *. હૈં. Page #80 -------------------------------------------------------------------------- ________________ શનિમધ્યે ૩૬ શ ગુ રા શુ ર ૩૫૩૬ા જિટા જારા૦ છાન રાજ | પાન રાજા॰ મુ | પી૩૬} ગુરૂમધ્યે ૫૮ ગુ રા જાપ૪ર૦ રા શુ ! ૮।૧૦૨૦ ચુ ૧૧૫૪૩|૪|ર ૨૨૦૨૦ ૩૫૧૩૩ર૦ | ૫/૫૦′૦ ૨ ૮૩ર૦ મ| ૩૬૧૬}૦ મ| ૪૩૦૬૪૦ | ખુ ૬ા૩રા૦ લા૧૧૨૦ શ ૪૧૨૩૦ પા૪૮ા ગુ ૬૪૬] पु શ ૪ ૯|૨૦૫૪૦ }{૪}{ રાહુ મધ્યે ૪ર શુક્ર મધ્યે ૭૦ ૧૩૦૩૬૧૪૦ શુ ૩૨૫૩૬૨ ૦ લા૪૩૧ર૦ ચ પાર૬૪૦ મ ૧૦૨૫૩૬૨૦ બુ {o{o શ ૧૧૧૧૬૨૪૦ ગુ |૧|૦ રા दशाफलम्. सूर्यो वित्तविनाशनं प्रकुरुते धर्मार्थलाभं शशी મૌન: રાઅવિધાતામળે ચંદ્રામના સંપર્: || मंदा मंदगतिं गुरु विभवं राहुस्तथा बंधनं शुक्रः सर्वसुखं करोति पुरुषं तुष्टोः यथा पार्थिव: 3. ૨૪ સુની દશામાં વિત્તના નાશ કરે છે. ચંદ્રની દશામાં ધ અલાભ મળે છે. મગળની દશા શસ્ત્રધાત રોગ મરણ કરે છે. બુધની દશા સંપત્તિ આપે છે. શનિદશામાં સધળુ મંદ થઈ જાય છે ગુરૂની દશા વૈભવ આપે છે. રાહુની દશામાં બંધન થાય છે. શુક્રની દશા પ્રસન્ન થયેલ રાજાની પેઠે સુખી કરે છે. Aho! Shrutgyanam Page #81 -------------------------------------------------------------------------- ________________ अथ सूर्यादिग्रहाणां दानानि जातकचंद्रिकायाम्. कौसुंभमं चलमपीह गुडं सतानं माणिक्यहेमकमलं सुरभिः सुवर्णा । गोधूममाज्यमतुषं च मसरिकानं सूर्यस्य तुष्टिदमिदं मुनिभिः प्रणीतम् सूयनु हान- सुभानु पस्त्र-11-diY-माणे:-सुवर्षानुકમળસુંદર ગાય–ગોધૂમ (ઘઉ) આજ્ય મસુરની દાળ આ સર્વ સુર્યને પ્રસન્ન કરનારું દાન મુનિઓએ કહ્યું છે.. "माणिक्यं दिननायकस्य विमलं मुक्ताफलं शीतगाः माहेयस्य च विद्रुमं मरकतं सौम्यस्य गारुत्मकम् ॥ देवेज्यस्य च पुष्परागमसुराचार्यस्य वज्र. शने: नीलं निर्मलमन्ययोश्च गदिते गोमेदवैदर्यके" નવે ગ્રહના નીચે મુજબ પહેરવાના નંગે કહ્યા છે. सुर्यनु-भारे, यन- २७ भाती, भगनु-५२वाणु " ५२१०॥नी माणा" सुधनु-१३७ पक्षीनी २ पानु (पायी) गु३नु-पो५२४, शुने।-डी, शनिद्-योमी नासमी, राहुन गोमेद, तुर्नु-वैद्य भारि छ. आज्यपूर्णकलशं सितवस्त्रं शुक्लकांतिवृषभं रजतं च मौक्तिकं च दधिशंखसुवर्ण दुष्टपाककरशीतकराय २६ ચંદ્રમાનું દાન-આજ્યથી ભરેલ કળશ, કવેત વસ્ત્ર, વેત वृषन, ३५, माती, दही, शम, सुवासे यमानु हान छे. Aho ! Shrutgyanam Page #82 -------------------------------------------------------------------------- ________________ मसुरिकाविद्महेमताम्रमारतवस्त्रं करवीरपुष्पन् गोधूममारक्तवृषं गुडंच दानं प्रदद्यात् कुजतुष्टये व २७ મંગલનું દાન-મસુર, પરવાળુ, સુવર્ણ ત્રાંબુ, લાલ વસ્ત્ર, કરેણાનું ફૂલ, ગોધૂમ (ઘઉ) લાલરંગને બળદ, ગોળ મંગળની શાંતી માટે દાન આપવું. आनीलवस्त्रं गुडहेममुद्गं गारुत्मरलं करिणो रदं च दासीच मेषो हरिताभवस्त्रं कांस्यं च रूप्यं कुसुमं बुधाय २८ બુધનું દાન–નીલ વસ્ત્ર, ગોળ, સુવર્ણ, મગ, પાનુ, હાથીદાંત, દાસી, બકરા, હરિતણું (પિપરીયા)નું વસ્ત્ર, કાંસુ, પુ. (પાનું પુષ) એ બુધનું દાન છે. આ લોકમાં (વિન્દ્ર તિમવ) એ દ્વિરુક્તિ છે. માટે આ જગ્યા પર બીજો પાઠાંતર હોવો જોઈએ અથવા લીલું વસ્ત્ર નહિ તે પિપરીયા રંગનું વસ્ત્ર એવો ભેદ સમજો. आपीतधान्यं च सुपीतवस्त्रं सुपुष्पकं शर्करया हरिदाम् लसत्तुरंग लवणं प्रदद्यात् दुष्टस्य तुष्टयै खलु वाक्पतेश्च २९ ગુરુનું દાન–પીલું અન્ન (ચણાની દાલ, પીળું વસ્ત્ર, પોખરાજ સાકેર, હળધર, ઘડે સૈધવ મીઠું, ગુરૂને પ્રસન્ન કરવા માટે દાન કર્યું છે. चित्रं वस्त्रं तंदुलान् वज्ररत्नं सर्पिः स्वर्ण रूप्यकं श्वेतवाजी गौरांगीगां वस्त्रयुक्तां सदुग्धां दद्याच्छांत्यै भार्गवे सत्फलेप्सुः ३० પચરંગી વસ્ત્ર, તંદુલ, હીરે, ઘી, સુવર્ણ, રૂપું, વેત ઘડે, કતારગની ગાય, ગાયનું વસ્ત્ર-“દુધવાળી ગાય” શુભ ફળની ઈચ્છા રાખનારે શુક્રનું ઉપર મુજબનું દાન કરવું. Aho ! Shrutgyanam Page #83 -------------------------------------------------------------------------- ________________ ७ महिषीमसिताभमंचले तिलतैलं तिलमाषमायसम् सहदक्षिणया कुलत्यिकानसितांगामसिते निवेदयेत् ३१ शनिनुं हान- लेंस, अणु वस्त्र, तझनु तेस, तत्र, मह, ओम, यथाशक्ति दृक्षया; उशी, अत्री गाय मे शनिनु छान छे. तिलपूरितताम्रभाजनं किल गोमेदसुवर्णपन्नगौ रजतौर्णिकमेषमाषकान् किल दद्यात्तमसातितुष्टये ३२ રાહુનું દાન–તલથી ભરેલું તાંબાનું પાત્ર, ગેામેદ, સુવર્ણના नाग, ३५, ननु वस्त्र, भेष-ग्रेटेो, या राहुने अन्न ४२ નારૂ દાન છે. वैदर्यरत्नं तिलतैलकं च तिलैर्युतार्णा मृगनाभिका च गोधूममन्नं लवणेन युक्तं छागोऽपि केतोः प्रवदंति संत : ३३ वैर्थ (असली) अनु तेत्र तत्र उननी घालणी, हस्तूरी, ઘઉં, મીઠું, બકરે એ કેતુનુ દાન છે એમ પડતા કહે છે. पीतं च धान्यं कनकस्य मुद्रा फलानि पोतानि च पीतवस्त्रम् रुद्राक्षमालां गणाय दद्यान्मुधामुदे भागवतं पुराणम् ३४ " भुथानु हान-यज्ञानी हाथ, सोनामोहोर, भीजाइन, पशुवस्त्र ३५. क्षभाणा, श्रीमद्भागवत या अंधानु छान छे. ગ્રહેાના દાનના સબંધે જુદા જુદા ક્ષેાકેા મળી આવે છે, તેનું એકીકરણ થતું નથી.” अथ ग्रहाणां जपसंख्या. रवेः सप्तसहस्राणि चंद्रस्यैकादशैव तु मौ दशसहस्र जिवघे चाटसहस्रकम् Aho! Shrutgyanam ३५ Page #84 -------------------------------------------------------------------------- ________________ एकोनविशतिर्जीवे शुक्रस्यैकादशैव तु त्रयोविंशतिमंदे च राहारष्टादशैव तु केतोः सप्तसहस्त्राणि जपसंख्या प्रकीर्किता સૂર્યાદિ ગ્રહોની જપ સંખ્યા-સૂર્યને સાત હજાર, ચંદ્રના અગીઆર હજાર, મંગળના દશ હજાર, બુધના આઠ હજાર, ગુરૂના ઓગણીસ હજાર, શુક્રના અગીઆર હજાર, શનિના ત્રેવીસ હજાર, રાહુના અઢાર હજાર, કેતુના સાત હજાર જપ કહ્યા છે. “ગ્રહોના જપની સંખ્યા પણ ગ્રંથાંતરમાં જુદી જુદી મળી આવે છે. ૌ વંતુ ઘોd, કલિયુગમાં ઉપર જે સંખ્યા કહી છે તેથી ચાર ગણી સમજવી એવું પણ ઘણાં પંડિત કહે છે. બીજા પંડિતે કહે છે કે દરેક ગ્રહના જપ સવાલક્ષ કરવાથી શાંતિ થાય છે.” મંત્રશાસ્ત્રમાં તો નબળા પર વીટી પહેરવા કહી છે. अनिष्टग्रहापरि मुद्रिका रचनाप्रकारो मंत्रशास्त्रे वजं शुक्रडब्जे सुमुक्ता प्रवालं भौमेऽगोगामेद माकी सुनीलम् केतौ वैडूर्य गुरौ पुष्पक ने पाचि: प्रामाणिक्यमके तु मध्ये अत्र मुद्रिकायां नवधाभक्तयां पूर्षादिक्रमेण नवरत्नानि निधेयानि વીટી બનાવવાનો પ્રકાર-વીટીના નવ ભાગ કરી તેમાં પૂર્વાદિ ક્રમે નંગ મુકવા. શુક્રનો હીરે, ચંદ્રનું મેતી મંગળનું પરવાળું, રાહુનું મેદ, શનિનું નીલમ, કેતુનું વૈદૂર્ય (લસણીયું) ગુરૂનું પિખ રાજ, બુધનું પાનું, સૂર્યનું માણેક મધ્યમ છે. અર્થા ગ્રામર જે ક્રમે છે તેજ ક્રમ વીટીને છે. કેઈ કહે છે કે કંકણ બનાવી પહેરવું. તેને ક્રમ મ. નં. શ. ૬. પૂ. . . . . અથવા જે Aho ! Shrutgyanam Page #85 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ નબળો હોય તેની વિટી બનાવી તેના જપ-પાઠ-પૂજા કરાવી પછીથી તે પહેરવી. ग्रहशांत्यर्थमुपायाः देवब्राह्मणवंदनाद् गुरुवच: संपादनात्प्रत्यह साधनामामिभाषणाकतिपयश्रेयः कथाकर्णनात् ॥ होमादश्वरदर्शनाच्छुचिमनो भावाज्जपाद्दानतो नो कुर्वति कदाचिदेव पुरुषस्यैवं ग्रहाः पीडनम् ३७ પિતાના ઈષ્ટદેવ-બ્રાહ્મણને પ્રણામ કરવાથી, ગુગ્ની આજ્ઞાનું પાલન કરવાથી. દરરોજ મહાત્મા પુરૂષોની સાથે વાર્તાલાપ કરવાથી, કેટલીએક શ્રેયસ્કર કથા સાંભળવાથી, હેમ કરવાથી યજ્ઞનારાયણના દર્શનથી, મન શુધ્ધ હોવાથી, જપ કરવાથી, દાન આપવાથી પુરૂષને કદી પણ હે પીડા કરતા નથી. રૂતિ વરતેજ अथ संस्कारप्रकरणम्. ज्ञात्वा चंद्रबलं पूर्व पंवांगस्य च शुद्धिताम् सिद्धिकालस्तु विज्ञेयो मुहूर्त तत्र दापयेत् મુદ્દત લેતી વખતે ચંદ્ર શુદ્ધિ-પંચાંગ શુદ્ધિ જોવી. “જે દિવસે મુહૂર્ત દેખડાવવું હોય તે દિવસે વિષ્ટિ-વૈધૃત-વ્યતિપાત નષ્ટ નહી હોય તે દિવસે દૈવજ્ઞને ત્યાં જોઈ જોઈ-લગ્ન વિગેરેનું મુહૂર્ત નક્કી કરવું.” જે. કાર્ય કરવાનું છે તેની સિધ્ધિ થાય. એવા સમયમાં મુહૂર્ત આપવું જેથી મુહૂર્ત આપનાર તથા લેનારની લેકમાં હાંસી થાય નહી તેને પુરો વિચાર કર. Aho ! Shrutgyanam Page #86 -------------------------------------------------------------------------- ________________ 95 गर्भाधान मुहूर्तम्. चतस्त्री रजनीराद्या श्राद्धाहं प्रागनिशं कुहन् चतुर्दशीमष्टमीं च मघामूले च रेवतीम् त्यक्त्वा समतमीष्वेव शुभे चंद्रे मुदान्वितः ऋतुस्नातां स्वकां भार्यां गच्छेत्संततिकामुकः રજસ્વલા થાય તેના ચાર દિવસેા પ્રથમના ત્યાગ કરવા. શ્રાધ્ધને દિવસ તથા શ્રાધ્ધના દિવસની પહેલી રાત્રિ, અમાવાસ્યા, ચતુર્દશી. અષ્ટમી, મધા, મૂળ, રેવતી એ દિવસા ત્યાગ કરી એકી રાત્રિમાં શુભ ચંદ્રમાં ઋતુ સ્નાનથી શુધ્ધ થયેલી ધર્મપત્નિ સાથે શુભ પ્રજાની ઈચ્છા રાખનાર પુરૂષે સમાગમ કરવેશ. વિશેષ–જ્યારે પ્રથમ રજસ્વલા થાય તે માસ-તિથિ-વાર-નક્ષત્ર–ચાગ-સ્થળ-દિવસ–રાત્રિ વસ્ત્ર વીગેરે પરથી જુદુ જુદુ ફળ મજૂર્ત માર્તંડ ધર્મસિંધુ વીગેરેમાં આપ્યું છે. તે ઉપરથી સિધ્ધ થાય છે કે ભવિષ્યકાળ તે સ્ત્રીને કેવા જશે અને તેની ગતિ પણ કહેલી છે. પરંતુ ચાલુ સમયમાં તેના લય થયેલા જોવામાં આવે છે એ ધણીજ દેખીતી વાત છે. सीमंत मुहूर्तविचारः बारे भौमे च जीवे दिनकरसहिते नंदभद्रातिथौ च मूले मैत्रे मृगाख्ये हरिपितृपवने हस्तचित्रोंत्तरामु रेवत्यां शंभुधात्रेऽदितिगुरुसहिते पूर्विकानां त्रये च प्रोक्तं पुंगर्भलग्नं ग्रहबलमनयेोयज्यमाद्यश्च पक्ष: Aho! Shrutgyanam Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મગળવાર–ગુરૂવાર–રવીવાર—ન દા તિથી ૧-૬-૧૧ ભદ્રા તિથી ૨-૭–૧૨ મૂળ–અનુરાધા-મૃગશીર્ષ -શ્રવણ-મધા-સ્વાતી-હસ્ત-ચિત્રા ઉત્તરાધા.-ઉત્તરાષાઢા-ઉતારા ભાદ્રપદા–રેવતી–આર્કા–રાહિણી–પુનસુ-પુષ્ય-પૂ. ૬ા.-પૂ. યા.-પૂ. ભા. ગર્ભાધાન સંસ્કારમાં કહેલી લગ્ન શુદ્ધિ શુકલપક્ષમાં સીમંત સંસ્કાર કરવે मूलत्रये सौम्यचतुष्टयेच हस्तत्रये चाजपदात्रये च मैत्रोत्तरा विष्णुमघादिनेर्के कुजे गुरौ पुंसवनं हिताय મૂળ-પૂ. પા.-ઉ. યા.-મૃગશી-આર્દ્રા-પુન સુ-પુષ્ય-હસ્ત-ચિત્રા સ્વાતી-પૂ. ભા.—ઉ. ભા.-રેવતી-અનુરાધા-ઉત્તરા ફાલ્ગુની શ્રવણ મધારવી—ભૌમ-ગુરૂવારે પુંસવન સીમંત હિતકારક છે. विशाखा भरणी चैव ज्येष्टा सा च कृत्तिका नक्षत्रपंचकं त्याज्यं सीमंते नारदेो मतः સીમતમાં વિશાખા-ભરણી—જ્યેષ્ટા આશ્લેષા—કૃત્તિકા એ પાંચ નક્ષત્રો શિવાયના સઘળા નક્ષત્રા શુભ છે એવા નારદઋષિના મત છે. सीमंतं प्रथमे गर्भे चतुर्थे मासि शस्यते षष्ठे चाष्टमसप्ते च नवमे च कुलक्रमात् "C સીમત સંસ્કાર પ્રથમ સ્ત્રી સગર્ભા થાય ત્યારેજ કરવા, દરેક વખતે નથી ” અને તે ચતુથ-પ-અષ્ટમ-સપ્તમ-નવમમાસમાં કરવે. પોતાના કુલાચાર હોય તે મુજબ કરવે Aho! Shrutgyanam Page #88 -------------------------------------------------------------------------- ________________ सृतिकास्नानं दैवज्ञवल्लमे. उतरावयरोहिण्यः सौम्यः पवनरेवती प्रसूता बनिता स्नायात् हस्तमैत्राश्विनीषु च स्नाताप्रसूताऽप्यसुता बुधेन स्नाता च वंच्या भृगुनदनेन सौर मृतिः क्षीरहतिश्च सोमे पुत्रार्थलाभो रविभौमजीवे ९ ત્રણ ઉત્તરા-રોહિણ-મૃગશીર્ષસ્વાતી–રેવતી–હસ્ત-અનુરાધા અશ્વિની એ નક્ષત્રમાં સુતિકાએ સ્નાન કરવું. ૮ બુધવારે સુતિકા સ્નાન કરે તે પ્રજા રહિત થાય છે. શુક્રવારે સ્નાન કરે તે વંધ્યા થાય છે. શનિવારે સ્નાન કરે તે મરણ નીપજે છે. સોમવારે સ્નાન કરે તે દુધને નાશ કરે છે. માટે સુતિકાસ્નાનમાં રવિ-ભીમ-ગુરૂ વાર શ્રેષ્ઠ છે પુત્ર:અર્થ લાભ કરતા છે. अथ नामकरणम् . केंद्रशेज्यसिते नाम चरक्षिप्रमृदुध्रुवे બાળકનું નામ પાડતી વખતે લગ્ન શુધ્ધિ જેવી. તેમાં ૧-૪ ૭–૧૦ સ્થાનમાં બુધ–ગુરૂ–શુક્ર પૈકી કઈ પણ હોય અથવા બુધ ગુરૂ-શુક્ર કેંદ્રમાં આવતા હોય તેવા લગ્નમાં, અને ચર–ક્ષિ પ્રસૂદુ ધ્રુવ સંજ્ઞાના નક્ષત્રમાં એટલે શ્ર. ધ. શ. સ્વા. પુનર્વસુ, અશ્વિ. પુષ્ય, હ. અભિજીત અનુ. રે. ચિ. મ. રે. ત્રણ ઉત્તરા એ નક્ષત્રમાં નામ કરણ સંસ્કાર કરે. Aho ! Shrutgyanam Page #89 -------------------------------------------------------------------------- ________________ ७३ अथ निष्क्रमणं. वितुर्ये मासि हरिभद्वंद्वेऽदितिद्वयेऽत्यभे मैत्राश्वींदुकरे लग्ने चरे निष्क्रामणं शिश: બાળકને પ્રથમ ગૃહમાંથી બહાર લઈ જવું. તે ત્રીજા ચોથા માસમાં શ્રવણ ધનિષ્ઠા પુનર્વસુ પુષ્ય રેવતી અનુરાધા અશ્વિની મૃગ शाहस्त नक्षत्रामा ५२ राशिना बसमा ४२. द्वादशेऽहनि राजेन्द्र शिशोनिष्क्रमणं गृहात् ने सारमे पासे लमाथा ६२ ४. सेभ वीरमित्रोदयसंस्कारप्रकरणमा हेतु छ. अथ स्तन्यपानमुहूते दैवज्ञवल्लभे. रिक्तां भौम परित्यज्य विष्टि पातं च वैधृतिम् मृदुध्रुवक्षिप्रभेषु स्तन्यपानं हितं शिशाः રિકતા ૪-૯-૧૪, ભોમવાર, વિષ્ટિ વ્યતિપાત વૈધૃતિ યેગને त्याग ४२३१. भृढ ध्रुप क्षि संजाना नक्षत्रमा “ अनु. २. वि. म. २. | | अश्वि. ६. पुष्य. अलिकत." माने हु५ पावराव. वीरमित्रोदय संस्कारप्रकरणे एकत्रिंशदिने द्वितीये जन्म नक्षत्रे वा पयःपानं बालस्य श्रेष्टमित्युक्तं त्रिश हिवसे अथवा को નક્ષત્રમાં જન્મ થયો હોય તે નક્ષત્ર બીજીવાર આવે તેમાં બાળકને દુધ પીવરાવવું શ્રેષ્ઠ છે. मुहूर्तकल्पगुमे विशेषः रिक्ता भौमं वैधृति पातविष्टी त्यक्वा भेषु क्षिप्रमैत्रध्रुवेषु स्तन्यं श्रेष्टं पंचमासात्परं हि दंतोत्पत्तेः श्रेयसेनैव पूर्वम् १३ Aho ! Shrutgyanam Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૪ રિકતા તિથી–મંગળવાર-વૈધત-વ્યતિપાત–વિષ્ટિનો ત્યાગ કરી ક્ષિક-મિત્ર અને ધ્રુવસંજ્ઞાના નક્ષત્રમાં પાંચ મહિના પછી દુધ બાળકને પીવરાવવું. દંત ઉત્પન્ન થયા પહેલા શ્રેષ્ટ છે એમ કહે છે. इदं तु गोमहिषीस्तन्यविषयं प्रतिभाति । अन्यथा शिशुस्तावત્યારું સાથે વે, આ વાત બાળકને ગાય-ભેસ વિગેરેના દુધ વિષે હોય એમ લાગે છે. નહી તો એટલા સમય સુધી બાળક જીવી શકે નહી. अथान्नप्राशनम्. रेवत्यां श्रवणे पुष्ये रोहिणी मृगवासवे पुनर्वसौ करद्वंद्वे उत्तरेऽश्वे शुभे दिने नंदां च द्वादशी रिक्तां दर्श त्यक्त्वाष्टमी नृणाम् षष्ठे मास्यथ पुत्रीणां पंचमेन्नाशनं शुभम् सोमे शुक्रे च मंदाग्निः शनौ भौमे बलक्षयः रवौ गुरौ बुधे चैव अन्नप्राशनमुत्तमम् युग्मेषु मासेषु च षष्ठमासात्संवत्सरे वा नियतं शिशुनाम् ।। अयुग्ममासेषु च कन्यकानां नवान्नसंप्राशनमिष्टमेतत् १७ કરા તથા કરીને પ્રથમ અન્નપ્રાશન (ટણ) કરાવાનું રેવતી-શ્રવણ-પુષ્ય-રહિણ-મૃગશીર્ષ–ધનિષ્ઠા-પુનર્વસુ-હસ્ત-ચિત્રા ત્રણ ઉત્તરા–અશ્વિની એ નક્ષત્રોમાં શુભ છે. નંદાતિથી ૧-૬-૧૧ ૧૨ રિકતા ૪–૯–૧૪ અમાવાસ્યા–અષ્ટમી એ તિથીઓનો ત્યાગ કરે. (બાકીની તિથીમાં) છોકરાને છઠ્ઠા માસમાં અને છોકરીને Aho ! Shrutgyanam Page #91 -------------------------------------------------------------------------- ________________ ७५ પાંચમાં માસમાં અન્ન પ્રાશન શુભ છે. સેમ-શુક્રવારે જઠરાગ્નિ મંદ થાય, શનિ ભોમે બળને ક્ષય થાય, રવિ-ગુરૂ-બુધવારે શ્રેષ્ટ છે. બીજા ગ્રંથકારો કહે છે કે છોકરાને છ માસ પછીના બેકી મહિનામાં અથવા વર્ષ પુરૂ થતા અન્નપ્રાશન કરાવવું અને છોકરીને એક મહિનામાં અન્નપ્રાશન કરાવવું શ્રેષ્ઠ છે. अथ पालनामुहूतैम. अश्विनी रेवती स्वाती करइंद्रे श्रुतित्रये व्युत्तरासु च रोहिण्यां पुनर्वसुद्वये तथा निभौमोज्झिते वारे दंताष्टादशषोडशे द्वादशे दशमे वापि दिवसे प्रैखिकास्थितिः तच्चक्रे च चतुर्दिश्च सूर्यभात्पंचपंचच मध्ये सप्तपूर्वमध्यसंस्थभानि शुभानि च Aho ! Shrutgyanam Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૬ બાળકને પ્રથમ પારણામાં સુવરાવવા માટે અશ્વિની-રેવતી સ્વાતી–હસ્ત–ચિત્રા-શ્રવણ–ધનિકા–શતતારકા-ત્રણ ઉત્તરા–રાહિણી પુનર્વસુ-પુષ્ય એ નક્ષત્રોમાં શનિ-ભોમ શિવાયના વારમાં તથા ૩૨–૧૮-૧૬–૧૨–૧૦ એ દિવસોમાં શ્રેષ્ઠ છે તેનું ચક્ર ઉપર આપ્યું છે પૂર્વાદિક્રમે ચારે દિશામાં પાંચ પાંચ નક્ષત્ર અને મધ્યમાં સાત નક્ષત્રો લખવા પછી સૂર્ય મહાનક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણવું તે નક્ષત્ર જે પૂર્વ મધ્યમાં આવે તે શુભ છે બાકીની દિશામાં આવે તો અશુભ છે એમ સમજવું. अथ कर्णवेध-भूषणमुहूर्तम. अनुराधा मृगे पुष्ये रेवत्यामश्विभे करे चित्रायां श्रवणद्वद्वे चैत्रपोषविवर्जिते सौम्येऽर्के विषमे वर्षे कर्णवेधनमिष्यते धनिष्ठाश्विभरेवत्याभूषायां करपंचके कार्तिके पौषमासे वा चैत्रे वा फाल्गुनेऽपि वा कर्णवेधं प्रशंसंति शुक्लपक्षेशुभेऽहनि २२ व्यासः द्वितीया दशमी षष्ठी सप्तमी च त्रयोदशी द्वादशी पंचमी शस्ता तृतीया कर्णवेधने ૨૩ भूमिजार्कात्मजार्काणां वारान् संवर्जये.सुधी: जीवेंदुजेंदुशुक्राणां दिवसाः परिपूजिताः २४ वसिष्ठः બાળકને કણ વધ કરવા માટે કહે છે કે અનુરાધા-મૃગશીર્ષ પુણ–રેવતી–અશ્વિનીહત-ચિત્રા-શ્રવણ-ધનિષ્ઠા એ નક્ષત્રોમાં કરવું. ચૈત્ર–પષ રહિત ઉત્તરાયણમાં, એક વર્ષમાં કર્ણવેધ શ્રેષ્ઠ છે. ૨૦ Aho ! Shrutgyanam Page #93 -------------------------------------------------------------------------- ________________ ધનિષ્ઠા-અશ્વિની–રેવતી-હસ્તથી પાંચ (ચિત્રા સ્વાતી વિશાખા અનુરાધા) નક્ષત્રોમાં આભૂષણ પહેરાવવું શ્રેષ્ઠ છે. કાર્તિક-પષ–ચૈત્ર ફાળુન એ માસમાં શુકલ પક્ષમાં શુભ દિવસે કર્ણવેધ શુંભ છે એમ કહે છે. “વિશેષ સુચના લેક ૨૧ માં ચૈત્ર પવનો ત્યાગ કર્યો છે અને આ બ્લેકમાં શ્રેષ્ટ કહે છે માટે પરસ્પર વિરોધ આવે છે. તેથી શ્લોક ૨૧ માં ચૈત્ર પોષને ત્યાગ કર્યો છે તે ૌત્રમાં મીનાકને લીધે અને પિષ ધનાર્કને લીધે એમ વિચાર કહે છે અને કાર્તિકમાં કહે છે કે તે પણ કાર્તિક સુદી એકાદશી પછી શ્રેષ્ટ સમજવું. ચીસમુ. વર્ષથી ન જ मासे न च चैत्रपौषे न जन्मतारासुहरौ प्रसुप्ते. तिथावरिक्ते વિધિ ચ વેધ ન સમાન. જન્મ માસમાં, ચિત્ર-પૌવમાં, જન્મ તારામાં આષાઢી એકાદશીથી કાર્તિકી એકાદશી સુધીમાં રિકતા તિથીમાં વિષ્ટિ દુષ્ટ દિવસમાં, બેકી વર્ષમાં કર્ણવેધ કરે નહીં.” બીજ-દશમી-ક્કી–સમી-દશી-કાદશી પંચમી-તૃતીયા-કર્ણ વેધમાં શુભ છે. મંગળ-શનિ રવી એ વારે છોડી દેવા. ગુરૂ-બુધ-શુક્રવારે શ્રેષ્ઠ છે. - સૂચના -છોકરાને પ્રથમ જમણે કાન વીધ અને છેકરીને ડાબો કાન વીંધવો. મુહૂર્તર્તિની દિશામાં બૃહસ્પતિ કહે છે કે બ્રાહ્મણ અને વૈશ્યના બાળકને રૂપાની સોયથી કર્ણ વેધ કરવો. ક્ષત્રીયને સુવર્ણની સેયથી કાન વિધિ અને શુક્રવાદીકને લોખંડની સોયથી કાન વિંધવો. તાંબાની સેયથી કાન વીધો એવો કોઈ આચાર્યને મત છે. Aho ! Shrutgyanam Page #94 -------------------------------------------------------------------------- ________________ 64 अथ चौलमुहर्तम. चौलं माधादिपंचस्वमधुषुर्गादत द्वित्रिपंचान्मितेऽब्द स्वाचाराद्वा सगर्भा यदि भवति जनन्यत्र नो कार्यमेतत् । साकं यत्रोपनीत्या क्रियत इह तदाऽयं निराधेो नहि स्यात् जह्यादबार्तवेऽदो व्रतमुपयमनं चाविशुद्धः शुभार्थी २५ कार्य वर्णैरिनारार्किशनिषु निखिलैमत्रये शुक्लसामे द्वयंत्यद्वयादित्यशाकेंदुभिरिनहरिततित्रिभैश्चौलकर्म ॥ द्यूनेऽर्कारार्किशुक्रागतकविनिखिला मृत्युगा मृत्युदाः स्यु व्यजा:संतोऽत्यइष्टास्त्यज गुहशशिनो रात्रिसंध्ये च रिक्ता: २६ ૌત્રરહિત માધાદિ પાંચમાસમાં બે ત્રણ અને પાંચમાં વર્ષમાં અથવા પોતાના કુલાચાર પ્રમાણે બાળકને ચૌલ સંસ્કાર કર. જે ચૌલ સંસ્કાર કરતી વખતે માતા સગર્ભા હોય તો ચોલ સંસ્કાર કરવો નહી. જે જનોઈ અને ચીલ સંસ્કાર સાથે કરવામાં આવતા હોય તે આ સગર્ભાને દોષ રહેતું નથી. યજ્ઞોપવિત અને વિવાહ અને ચોલ એ સંસ્કાર વખતે માતા રજસ્વલા થઈ હોય તો શુભેચ્છુ પુરૂષે તે શુદ્ધ થાય નહીં ત્યાં સુધી એ ત્રણે સંસ્કાર કરવા નહી. ૨૬. ચાલ સમયે માતા સગર્ભા હોય તે ચૌલ સંસ્કાર કરવો નહી એ નિષેધ કર્યો છે. તે વિષયમાં . હિં. સં. પ્ર. ઉત્તમ साधिके मातुर्गर्भ चौलं शिशोर्नसत् पंचवर्षाधिकस्येष्टं गर्भि ગામપિ માતર. કલેક ૩૧ માં કહે છે કે પાંચ માસ કરતા અધિકને ગર્ભ હેય તે ચૌલ કરવું શુભ નથી. તેમજ માતા Aho ! Shrutgyanam Page #95 -------------------------------------------------------------------------- ________________ સગર્ભા હોય અને બાળકને પુરા પાંચ વર્ષ થયાં હોય તે ચૌલ કરવું શુભ છે. એટલે જ્યાં સુધી બાળકને પાંચ વર્ષ પુરા થયા નથી ત્યાં સુધી નિષેધ છે, પછી નિષેધ નથી. આ સાથે માતા સગર્ભા હોય અને પાંચ માસનો ગર્ભ થયો હોય તે જનોઈ પણ દેવી નહી. સુતરિ નર્મળાં મોં તે તુ. પંaણે મને જર્માત્રીનાં મૃતિર્મવેર એમ વધૂળધામાં કહેલું છે. તેમજ જે બાળકની માતા પ્રતિ હેય તે પણ ચૌલ વિગેરે કરવા નહી. જેમ પુત્રને ચૌલ સંસ્કાર કરે છે તેમ કન્યાનું પણ ચૌલ કરે છે. આ પ્રચાર ઘણી જગ્યા પર ચાલે છે. તિ સ્ત્રીની શુધ્ધિ બાબતમાં ધર્મસિંધુ . p. p. કહે છે કે રષ્ટિ विवाहोपनयनादि कर्मसु तु पुत्रप्रसनां विंशतिरावांतेऽधिकारः, રજા પ્રસૂન માસત્તિ ધિક્કાર: પુત્ર જન્મ આપનારી સ્ત્રીને વીશ દિવસ પછી વિવાહ યજ્ઞોપવિત ચૌલ વિગેરે કર્મ કરવાનો અધિકાર છે અને કન્યાનો જન્મ આપનારી સ્ત્રીને એક માસ પછી વિવાહાદિ કર્મ કરવાનો અધિકાર છે. આ વિષયમાં ધૂવધારા સૈ. . માં મતાંતર પણ કહેલો છે અને ચારે વર્ણ પરત્વે જુદા જુદા દિવસો બતાવ્યા છે જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું. જે ચેલ જોઈ વિવાહ સમયે બાળકની માતા રજસ્વલા હોય તો પણ તે શુભકર્મ કરવું નહી. તેની શુદ્ધિ થાય ત્યારે કરવું. પ્રતા મુનિ કહે છે કે यस्य मांगलिकं कृत्यं तस्य माता रजस्वला तदा स मृत्युमाप्नोति पंचम दिवस विना-निर्णयसिं. देवे कर्मणि पै.ये च पंचमेऽहनि સુતિ વગેરેથી સ્પષ્ટ છે કે રજસ્વલાની શુદ્ધિ પાંચમાં દિવસથી છે. જે બીજું મુહૂર્ત નહી આવતું હોય, નાંદી શ્રાદ્ધ થયું હોય તે Aho ! Shrutgyanam Page #96 -------------------------------------------------------------------------- ________________ mતિ કરીને શુભકામ કરવું એમ મુ. મા. ના કોક માં . વિં. સં. . છેક ૧૮. ની રકામાં કહ્યું છે. અને શ્રીરનિ વિધિ પણ કહ્યું છે. મતક્ષાકર અપની સમય માટે વાકાના પ્રમાણથી કહે છે કે પવન મુનિ નર્થ : सद्यो रजस्वला. एकाकिन्यो विवाहाड़ो देशभंगेषु चापदि એ કાકિ (નિરાધાર) રજસ્વલા સ્ત્રી ઉપવાસ કરવાથી વધે થાય છે વિવાહ વિગેરેમાં દેશભંગ રાજ્યભંગ વગેરે આપત્તિ કોલમ અ. કમાં જ પદ તે એમ સમજાય છે કે જે કે સવાલ કરનાર નહી હોય અને દેશભંગ જેવી મહા આપત્તિને સમય છે. વિવાદાદિ કાર્ય ચાલુ થયું હોય તે તેની તાત્કાલિક શુદ્ધિ છે. આ ઉપરથી એમ નહી સમજવું કે દરેક વખતે રજસ્વલા સ્ત્રી ઉપવાસ કરે કે શુધ્ધ થાય. હાલમાં કઈ કઈ જગ્યા પર વર-કન્યાની માતા વિવાહાદિકમાં રજસ્વલા થાય છે. નાંદિશ્રાદ્ધ થયું નહીં હોય આપત્તિકાલ નહી છતાં પણ ઉપવાસ કરીને ત્રીજા દિવસે અથવા ચોથા દિવસે વિવાહાદિ કાર્યમાં તત્પર થાય છે એ ઘણજ ખેદની વાત છે, અને આવા કાર્યમાં ગમે ત્યાંથી ફરાર્ધ લાવે છે પરંતુ અન્નઈ આપનારે વિચાર કરે ઘટે છે. રિતિમાં નિરमस्था यदा नारी प्रवस्ये इतरा रज. उपायैव तु तारात्री. शेणं स्नात्वा व्रतं वरन् ५० प्रारब्धदीर्घतपसां नारीयां यदजो भवन न तेन तद्वतं तासामुपहन्येत कहिचित् २४ स्वभाव एy नारीणां ज्ञेयो मत्रपुरीस्वन् अत उर्व न दुष्यंति चरेयुधैव તત્રત ર જે સ્ત્રીએ અમુક વ્રત કરવાનો નિયમ કર્યો છે અને તે વતની શરૂઆત કર્યા પછી સમાપ્તિ પહેલા વચમાં જે દર્શન Aho ! Shrutgyanam Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૧ થાય તે તેટલી રાત્રી ઉપવાસ કરી સ્નાન કરી અધુરૂ વ્રત પુરૂ કરવું. અહીં તા રાત્રી એ બહુવચન મુકયુ છે. તે એમ સૂચન કરતુ નથી ૬ ઉપવાસ કર્યાં કે શુદ્ધિ થઈ ગઈ. ૫૦. લાંબા વખત સુધીના તપ કરનારી સ્ત્રીને રજો દન થાય તે! તેથી તેનું વ્રત કદીપણ તુટતુ નથી. સ્ત્રીએને પણ સ્વભાવ છે કે મૂત્ર પુરીષની પેઠે મળ-મૂત્રને ત્યાગ કરી જેમ સ્નાન કરી શુધ્ધ થાય છે તેમ શુદ્ધ થવું ત ઉર્ધ્વ વ્રતની શરૂઆત કર્યાં પછી તે દૂષિત થતી નથી અને તે વ્રત કરવું. આવીજ રીતે જો કન્યાના લગ્નની શરૂઆત વખતે અથવા મધ્યમાં દૈવ ઇચ્છાથી તે કન્યા રજોવતી થઇ તેા શુ કરવુ તે વિષે આવરતન સ્મૃતિ ૬૦૭ માં શ્લોક ૧. " विवाहे वितते यज्ञे संस्कारे च कृते यदा (होमकाले उपस्थिते) कन्यामृतुमतीं दृष्टवा कथं कुर्बति याशिकाः स्नापयित्वा तु तां कन्यामर्चयित्वा यथाविधि युंजानामाहुति हुत्वा ततस्तंत्रं प्रवर्तयेत् " निर्णयसिंधु તૂ. ૫. પૂ. માં મનજ્ઞાતે યજ્ઞપાર્શ્વનું વચન છે કે વિવાહયજ્ઞ ચાલું થયા હોય, હામ સમય પ્રાપ્ત થયે। હાય ત્યારે કન્યાને રો દર્શન થાય તે યાજ્ઞિકાએ શું કરવુ. ? કન્યાને સ્નાન કરાવી તેનું યથાવિધિ પૂજન કરી ચુનાના માંત્રથી હેામ કરી આગલુ કમ કરવું. વૈધાયનસૂત્રમાં કહ્યું છે કે લથવિન્યાલયમાના चोद्यमाना वा रजस्वला स्यात्तामनुमंत्रयेत् "पुमांसौ मित्रावरुणौ पुमांसावश्विनावुभौ पुमानिंद्रश्च सूर्यश्च पुमांस व दधात्वियम् " इति अथ प्राशयेत्पंचगव्यमथ शुद्धां कृत्वा विवहेत्. ले अन्या પરણવાના સમયમાં અથવા તેથી પહેલા તૈયારીના સમયમાં રજસ્વલા થાય તે “જુમાંસૌ” એ મ`ત્રથી કન્યાનું અનુ મ`ત્રણ કરી પછી Aho! Shrutgyanam Page #98 -------------------------------------------------------------------------- ________________ પંચગવ્યનું પ્રાશન કરાવી તેની શુદ્ધિ કરીને તે કન્યાને પરણવી. આવા પ્રસંગે પ્રાપ્ત થાય નહી તેટલા માટેજ રજસ્વલા થતા પહેલા કન્યાના લગ્ન કરવા શ્રેષ્ટ છે એમ મહર્ષિઓએ કહ્યું છે. रजो हि दृष्टं यदि कन्यकायाः कुलद्वयं दुर्गतिमेति तस्याः॥ तस्मान्नितान्तं च तदुक्तकालं नालंध्य पाणिग्रहणं विधेयं ॥ આવા બીજા ઘણાજ વચને મનુ વાવવા. વિગેરે મહર્ષિ ઓએ પોત પોતાની સ્મૃતિમાં આપ્યા છે. અને રજોદર્શન પ્રાપ્ત થતી કન્યાને પરણનાર પુરૂષને પણ ઘણે અધમ ગણે છે. આખરે રજેવતી કન્યાના લગ્ન પ્રસંગે જેટલીવાર રજે દર્શન થયું હોય તેટલા ગોદાન પણ અવશ્ય કરવા કહ્યું છે. પરંતુ હાલમાં માટે ભાગે ધર્મરાજને નહી માની સ્વછંદ વર્તન ચાલું થયેલું જોવામાં આવે છે અને પૂર્ચમર્ષિઓને જંગલી તરીકે ઓળખાવે છે એથી વિશેષ ખેદ બીજો શો હેય? આજે પણ પૂજ્ય મહર્ષિઓની વૃત્તિને અનુસરનાર સાબરમતીને કાંઠે આશ્રમમાં કોપીન ધારણ કરી ઉપવાસ કરી તપસ્વી બની મહાત્મા ગાંધીજી આખી દુનીયાને ખળભલાવી રહ્યા છે અને જે પ્રયત્ન આદરે છે તે જગતના કલ્યાણ માટે છે એમ સર્વે કબુલ કરે છે. ત્યારે ગાભ્યાસથી શરીર શેકી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરનારા મહર્ષિઓએ જે કોઈ ધર્મશાસ્ત્રોની મર્યાદાઓ રચી છે તે કોના હિતને ખાતરજ છે એમ નિ:શંસય માનવું જોઈએ માટે ધર્મશાસ્ત્ર મર્યાદાનું પાલન કરવાથી જ સનાતન ધર્માવલંબીઓનું કલ્યાણ છે. અહિં એટલું વિશેષ જાણી લેવું કે સ્ત્રી રજસ્વલા થયા પછી સત્તર દિવસમાં બીજીવાર રજેવતી થાય તે સ્નાન માત્રથી તેની શુધ્ધિ છે. અઢાર દિવસે રજાદર્શન Aho ! Shrutgyanam Page #99 -------------------------------------------------------------------------- ________________ થાય તે એક રાત્રિ અપવિત્ર છે. ઓગણીસમે દિવસે થાય તે બે દિવસ અને વિશમા દિવસથી ત્રિરાત્ર અસ્પૃશ્ય છે એમ નિયલિg વિગેરેને આશય છે. ૨૬ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણએ અનુક્રમે રવિ, મંગળ, શનિવારે ચીલ કરવું. અર્થાત બ્રાહ્મણે રવિવારે, ક્ષત્રિયે મંગળવારે, વૈશ્ય અને શએ શનિવારે ચોલ (મુંડન) કરવું. અથવા ચારે વર્ણએ બુધ ગુરૂ અને શુક્રવારે અને શુકલપક્ષના સેમવારે ચોલ કરવું. “કૃષ્ણપક્ષમાં સેમવારે ચીલ કરવું નહી.” યંત્ર રેવતી, અશ્વિની, દયાત્રિ પુનર્વસુ પુષ્ય જ્યેષ્ઠી મૃગશીર્ષ નિતિશ્રી હસ્ત શ્રવણથી ત્રણ (હસ્ત, ચિત્રા, સ્વાતી શ્રવણ, ધનિષ્ઠા શતતારિકા) એ નક્ષત્રમાં ચોલ સંસ્કાર કરવો. સપ્તમ સ્થાનમાં રવિ, મંગળ, શનિ, અને શુક્ર હોય અને અષ્ટમ સ્થાનમાં શુક્રરહિત શુભાશુભ ગ્રહે રહ્યા હોય તે મૃત્યુ કરે છે અને બારમા સ્થાનમાં ચંદ્રરહિત શુભ ગ્રહો શ્રેષ્ઠ છે. ગુહ ષષ્ઠિ ફરિ પૂર્ણિમાં, રાત્રિ, સંધ્યાકાળ અને રિકતા તિથી એ સઘળાને ત્યાગ કરે. ચોલ–વિદ્યારંભ વ્રતબંધ એ સ્ટિક તિથીમાં કરવા નહી એ વાત વિના વિષયમાં સ્પષ્ટ કરાશે. अदितिद्वितये पौष्द्वितये श्रवणत्रये ॥ हस्ताश्च त्रितये शाके सैंदवे चौलमीरितम् ૨૮ પુનર્વસુ, પુષ્ય, રેવતી, અશ્વિની, શ્રવણ, ધનિષ્ઠા, શતતારિકા હસ્ત, ચિત્રા, સ્વાતી, ચેષ્ટા અને મૃગશીર્ષ એ નક્ષત્રોમાં ચોલ સંસ્કાર કર. Aho ! Shrutgyanam Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૪ अथाक्षरारंभविद्यारंभौ वशिष्ठेनात. उमाते भास्वति पंचमेऽब्दे प्राप्तेऽक्षरस्वीकरणं शिशूनाम् सरस्वतीं विघ्नविनायकं च गुडौदनाद्यैरभिपूज्य कुर्यात् २८ ઉત્તરાયણના સૂર્યમાં પાંચમાં વર્ષમાં બાળકને અક્ષરારંભ (સ્વર-વ્યંજન વીગેરે શીખવવાના આરંભ) કરાવવા તે વખતે ગણેશ સરસ્વતીની પૂજા કરવી. ગેાળ, ભાત વીગેરેતુ નવેધ કરાવવુ. આને કેટલીએક ન્યાતમાં “ નિશાળગણું ” કહે છે. ,, मु. मार्तंडे - मित्रत्र्यर्कादितींद्रांतिमहरितुरगैः पंचमेन्दे व्रतात्प्राग् विद्यारंभातकालेऽक्षरविधिरघंटे सौम्यसंज्ञेऽयनेऽर्के ३० અનુરાધા ક્ય હસ્ત-ચિત્રાવાતી–પુનવ સુ—જ્યેષ્ટા–રેવતી શ્રવણ-અશ્વિની એ નક્ષત્રામાં વ્રતબંધના પહેલાં પાંચમાં વર્ષોમાં વિદ્યા મમાં કહેલા વખતે બાળકને પ્રથમ અક્ષરારંભ કરાવવે શ્રેષ્ટ છે. પરંતુ ઉત્તરાયણમાં કુંભના સૂ` રહિત ઉત્તરાયણમાં શ્રેષ્ટ છે. વિદ્યામના સમય ગ્રંથકારે કહ્યો છે કે વિદ્યાં મૌજુલાને स्थिरचरहरिजन्युत्तर ब्राह्महीने मौंज्या ऊर्ध्वं गणेशं गिरमपि विधि વલ્લૂચિસ્વા ખેત યોપવિત સંસ્કાર પછી યનેાપવીતમાં કહેલા નક્ષત્રાદિકમાં ગણેશ સરસ્વતીની પૂજા કર્યાં બાદ વિદ્યારંભ વેદવિદ્યારંભ કરવા: પર`તુ તેમાં પણ સ્થિરરાશિ- ચરરાશિનું લગ્ન, ત્રણ ઉત્તરા, રાહિણી એના ત્યાગ કરવા. કારણ કે “જ્ઞાર્યસ્થિરે ચાલને સુવિદ્યાનિશ્ર્વને શ્રમ: ” સ્થિર લગ્નમાં વિદ્યારંભ કરે તેા જડતા, દ્વિસ્વભાવમાં વિદ્યાપ્રાપ્તિ, અને ચર લગ્નમાં ભ્રમ થાય છે. ચૈતવિામન વિદ્યારંમપ્રળમાં સાધારણ વિદ્યા, ગણિત વિદ્યા, વ્યાકરણ વિદ્યા, Aho! Shrutgyanam Page #101 -------------------------------------------------------------------------- ________________ सांभ्य विगरे पनि विद्या, धनुर्वेद, वैशास्त्र, नाटय समातવિદ્યા, જૈન વિદ્યા, યવનવિદ્યા, અને શિલ્પવિદ્યા વિગેરેના જુદા જુદા મુહૂર્તો કહ્યા છે જીજ્ઞાસુઓએ તે ગ્રંથમાં જોઈ લેવાં. पूर्वात्रये मूलमृगादिपंचके तथाश्विनीषु त्रितये च हस्तात् सविष्णुधिष्ण्येष्वथ सर्वविद्याप्रारंभ इष्टः शुभवासरेषु ३१ त्रा , भूण, भृगशीष, मार्मा, पुनसु, पुष्य, मषा, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, એ નક્ષત્રમાં શુભવારે સઘળી વિદ્યાને પ્રારંભ કરે શ્રેષ્ઠ છે. भोजराजः-विद्यारंभे गुरुः श्रेष्टो मध्यमौ भृगुभास्करौ मरणं शनिभौमाभ्यामविद्या बुधसोमया: ३२ विद्यारंभो भवेत्सिध्यै वारेऽर्कस्य बुधात्रिषु मृगपंचकमूलाश्विपूर्वाश्रुतिकरत्रये વિદ્યારંભમાં ગુરૂવાર શ્રેષ્ઠ છે. શુક્ર અને રવિવાર મધ્યમ છે. શનિ અને મંગળવાર નેષ્ટ છે. સોમવાર અને બુધવારે વિદ્યારંભ કરે તે વિદ્યા પ્રાપ્ત થાય નહિ ૩૨. રવિવાર અને બુધ, ગુરૂ, શુક્રવારે મૃગશીર્ષથી પાંચ નક્ષત્રમાં અશ્વિની, ત્રણ પૂર્વા, શ્રવણ, અને હસ્તથી ત્રણ નક્ષત્રમાં વિદ્યારંભ કરે તે સિદ્ધ થાય છે. शुभकार्येऽकुरारोपणम् “नारदशौनकौ” पीयूषधा० कर्तव्यं मंगलस्यादौ मंगलायांकुरार्पणम् नवमे सप्तमे वापि पंचमे दिवसेऽपि वा ३४ तृतीये बीजनक्षत्रे शुभवारे शुभेादये Aho ! Shrutgyanam Page #102 -------------------------------------------------------------------------- ________________ आधानं गर्भसंस्कारं जातकर्म च नाम च हित्वाऽन्यत्र विधातव्यं मंगलांकुरवापनम् મંગળકાર્યમાં પ્રથમ અંકુરારોપણ કરવું તે નવ, સાત, પાંચ, અથવા ત્રણ દિવસ પહેલાં શુભ લગ્નમાં બીજ નક્ષત્રમાં કરવું (ilor नक्षत्र रत्नमालायाम् हस्ताश्चिपुष्योत्तररोहिणीषु चित्रानुराधामृगरेवतीषु स्वातौ धनिासु मघासु मले बीजोप्तिरुत्कृष्ट फला प्रदिष्ठा ६२त अश्विनी, पुष्य, त्र उत्त२।, रेडिी , चित्रा, मनुराधा, भृगशीष, रेवती, २वाती, धनिया, मघा, मने भूप से નક્ષત્રમાં જે બીજ રોપવામાં આવે તો ઉત્તમ ફળ આપે છે. ૩૪. ગર્ભાધાન સીમંત સંસ્કાર, જાતકર્મ, નામકર્મ એ શિવાય બીજા કાર્યોમાં અંકુરારોપણ કરવું. ૩૫. __ अथोपनयनमुहूर्तम् . विप्रादेगर्भतेोऽब्देऽष्टशिवरविमिते जन्मतो वा व्रतं स्यादनानिष्टेऽपि जीवेऽनिमिषरविमधौ कार्यमब्दस्य दाढर्यात् स्वान्दार्च क्रमादाद्विगुणितशरदो निंद्यमब्दक्रमेण पंचाष्टांकाब्दतो वा प्रपठनरुचितः शस्तमेषां तदाहुः ३६ राशेः षट्च्याद्यवस्था गुरुरिह शुभदः पूजया स्यात्तथापि प्रांत्योंऽबुस्थोऽष्टमा नेो यदि निजगृहगस्तुंगगो वापि शस्त: एवं कन्यतिः स्यादतितरगुणिनो लब्धये वातिकाले नेप्टेाऽपीह द्विरच्र्योऽष्टमभवनगतः शोभन: स्यानिरर्थ्य: ३७ Aho! Shrutgyanam Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ગથી અથવા જન્મ સમયથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ વર્ણને ૮–૧૧–૧૨ એ વર્ષોમાં જનેાનું શુભ છે. એ વર્ષોમાં પેાતાની જન્મ રાશિથી ગુરૂ અશુભ હેાય છતાં પણ ચૈત્રમાં મીનાક માં જનોઈ દેવી. કારણ કે વર્ષી પ્રધાન છે. અને બ્રાહ્માદિ વહુને માટે ઉપર કહેલા વર્ષોથી બમણા વર્ષો સુધી ૧૬-૨૨-૨૪ ગૌણુકાલ છે. પેાતાના બાળકને જલદી વેદાભ્યાસ કરાવવાની ઈચ્છા હાય તે અનુક્રમે ૫-૮-૯ મે વર્ષે જનાઈ દેવી. પાંચમાં વર્ષથી સાળ વર્ષોં સુધીનું જુદુ જુદુ ફળ પીયૂષધારામાં દર્શાવેલું છે. કેટલાએક કહે છે કે બારમે વર્ષે તા જતાઇ દેવાયજ નહી. પર ંતુ તેનું પ્રમાણ મળી શકતું નથી. ૩૬ પેાતાની જન્મ રાશિથી ૧-૩-૬-૧૦ મે ગુરૂ હેાય તે (આને નાની પૂજા કહે છે) ગુરૂની શાંતિ કરી દાન આપી જતાઇ (લગ્ન) કરવા અને ૪–૮–૧૨મે ગુરૂ હાય ! શાંતિ કરે છતાં પણ જનેાષ્ઠ (લગ્ન) કરવા નહી. (આને મ્હોટી પૂજા કહે છે.) એને અપવાદ કહે છે કે જો ગુરૂ સ્વગૃહી ૯-૧૨ રાશિના હાય અથવા ઉચ્ચના (કરાશિના) હોય તેા ખાધ નથી. જેમ જનેાઇમાં ગુરૂનુ બળ કહ્યું છે તે પ્રમાણે લગ્ન સમયે કન્યાની રાશિથી પણ ગુરૂનું ખળ જોવું. જો અધિક ગુણવાળે! વર મળતા હાય, કન્યાકાળ જતા હાય ગુરૂ નેષ્ટ (૪–૧૨) હોય તે તે ગુરૂની ખમણી શાંતિ કરી લગ્ન કરવા અને આઠમે ગુરૂ હૈાય તેા ત્રણ ધણી શાંતિ કરીને લગ્ન કરવા શુભ છે. ૩૭. अस्यापवादो भुजबलेनेाक्तः पीयूषधारायां. वर्गोत्तमे स्वभवने भवनेऽथ मैत्रे मित्रांशके स्वभवनाच्चनवांशके वा ॥ Aho! Shrutgyanam Page #104 -------------------------------------------------------------------------- ________________ जन्माष्टरिप्फ रिपुखत्रि चतुर्थोऽपि जीवः सुखार्थसुतवृद्धिकरो विवाहे ગુરૂ વર્ગોત્તમી હોય, સ્વગૃહી ૯-૧૨ને હોય, મિત્રરાશિને મિત્રના નવમાંશને હાય, પિતાના નવમાંશનો હોય અથવા ઉચ્ચના નવમાંશમાં હોય, અને ૧-૮–૧૨––૧૦–૩–૪ સ્થાનમાં જન્મ રાશિથી આવતા હોય છતાં પણ વિવાહ સમયે સુખ–અર્થ–પુત્રની વૃધ્ધિ કરે છે. મુ. વિ. માતે નવારિસ્થ: શુમેળસત્ત નીચને ગુરૂ અને શત્રુની રાશિને મિથુન-કન્યા, તુલા વૃષભ રાશિને હોય અને ઉપર પ્રમાણે શુભ આવતો હોય પરંતુ તે અનિષ્ટ ફળ આપે છે. આ વાતને લગ્ન-યજ્ઞોપવીતમાં વિચાર કરે એમ થsધારામાં કહ્યું છે. તુચચાડ્યુત્વાકુવ્રતાવાવ શે. વર્ગોત્તમની સમજ વાત चंद्रिकायां आये नवांशे चरराशियाते स्थिरे तथा मध्यनवांशके च चेत् द्विस्वभावे चरमे नवांशे वत्तिमोऽयं मुनिभिः प्रदिष्टः ગુરૂ ચરરાશિમાં પહેલાં નવમાંશમાં ૩–૨૦ હોય તે વર્ગોત્તમી, સ્થિરરાશિમાં મધ્ય નવમાંશમાં ૧૩-૩૦ થી ૧૬-૪૦ માં હોય તે વર્ગોત્તમી, અને દ્વિસ્વભાવ રાશિમાં ચરમનવાંશમાં ૨૬-૪૦ થી ૩૦-૦ હોય તે વર્ગોત્તમ સમજવો. अथ वामवेधविचारः मु. मार्तडे. द्वीबायागांकसंस्थो व्ययजलनिधनव्यनगैश्चेन्निविद्धः शस्तोऽनिष्टोऽपि वाम शभ इह खचरैवेधितो नोऽष्टमस्थ: ३९ પિતાની જન્મરાશિથી ૨-૫-૧૧-૭-૯ એ સ્થાનમાં ગુરૂ હેય અને તે ગુરૂને ૧૨-૪-૮–૩–૧૦ એ સ્થાનમાં બેઠેલા સૂર્યથી શનિ Aho! Shrutgyanam Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સુધીના કાઈ પણ ગ્રહથી વેધ થતે નહી હૈાય તે! શ્રેષ્ટ છે. પર`તુ વેધ થતા હાય તે તે ગુરૂ નેષ્ટ છે. તેમજ નિર્જીવ ૧૨-૪-૮ ૩–૧૦ એ સ્થાનમાં ગુરૂ હેાય. અને તે ગુરૂને સામ યધિત: ૨-૫-૧૧-૭-૯ એસ્થાનમાં રહેલા કાપણુ ગ્રહથી વધ થયે હાય તેને વામવેધ કહે છે તેથી તે નેષ્ટ ગુરૂને પણ શુભ કહે છે. પરંતુ અમસ્થ વૈધિવન ચુંમ: આઠમા ગુરૂને વામ વેધ થયા હેાય તે પણ અશુભ છે. આ અશુભ ગુરૂની ત્રણ ધણી શાંતિ કરવાથી શુભ છે. ધૃત્તિ: રત્નસહા યાખ્યામુદ્રિ न चिंतयेत् । अष्टमेऽपि प्रकर्तव्यो विवाह स्त्रिगुणाचनात् ले કન્યા રજસ્વલા થતી હાય તેા ગુરૂ શુધ્ધિના વિચાર કરવા નહી. આઠમા ગુરૂની ત્રણ ઘણી પૂજા કરીને વિવાહ કરવા. જે પ્રમાણે ગુરૂનો વેધ (મવેધ વામવેધ) એ પ્રકારના કહ્યો તે પ્રમાણે દરેક પ્રદેશનો વેધ કહેલો છે. આ બાબતનો વિશેષ ખુલાસા પીયાધાત તથા મુત માર્તંડના ગોચર પ્રકરણમાં જોઇ લેવા. देशपरत्वे वेधपरिहारः स्वजन्मराशेरिह वेधमाहुरन्ये महाधिष्ठितराशितः सः हिमाद्रिविंध्यांतर एव वेधो न सर्वदेशेष्विति काश्यपोक्तिः ४० મધરામવેધ આ બેઉ પ્રકારના વેધ પાતાની જન્મ રાશિથી જોવા એવા નાŕz ને અભિપ્રાય છે. અને ચપાદિ મહર્ષિના મત પ્રમાણે તે પ્રાતિ રાશિથી જોવે! એમ કહે છે. આ એ પ્રકારના હિમાલય પર્વત અને વિંધ્યાચલ પર્વતના મધ્ય ભાગમાં જોવા, ખીન્ન દેશેામાં વેધન દોષ નથી એમ યપ ઋષિને Aho! Shrutgyanam Page #106 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય છે. કેટલાએક પંડિતે કહે છે કે મધ જન્મ રાશિથી જેવો અને વાધ પ્રાપિતિ રાશિથી જે. ગુ. કન્મત: મ: ચદ્વારા પ્રચાત્ આ વેધના સંબંધમાં મુ. માર્તની ગુજરાતી ટીકામાં સારે વિસ્તાર કર્યો છે, માટે તેમાં જેવું. अथ मासशुद्धिः शुक्ले माघादिपंचस्विन शुभदिवसे प्राग्दलेऽन्हो व्रतं सत् त्यक्त्वानभ्यारिक्तां तिथिमुनिमदनश्चिद्भागं प्रदोषम् ४१ માધાદિ પંચ માસમાં, શુકલપક્ષમાં, રવિ શુભવારમાં, અને દિવસના પહેલા ભાગમાં, અધ્યાય તિથી રિકતા, સપ્તમી, ગાદશી ચંદ્રને નવમાંશ, પ્રદેશને ત્યાગ કરી વ્રતબંધ શુભ છે. चंडेश्वर:-माघे द्रविणशीलाढ्यः फाल्गुने च दृढव्रत: चैत्रे भवति मेधावी वैशाखे काविदा भवेत् ज्येष्ठे तु गृहनीतिश: आषाढे ऋतुभाग भवेत् मार्गशीर्ष भवेद् नष्टः शेषे दुःखमवाप्नुयात् જોઈને માટે માસ પરત્વે ફળ કહ્યું છે કે માઘમાસમાં જનોઈ દે તે તે બાળક ધનવાન સારા નસીબવાળે થાય છે. ફાલ્ગન માસમાં દ્રઢ પ્રતિજ્ઞાવાળો થાય છે. ચૈત્રમાં બુધ્ધિશાલી થાય છે. વૈશાખમાં પંડિત થાય છે. જ્યેષ્ઠમાં વ્યવહારિક જ્ઞાનવાળે થાય છે. આષાઢમાં યજ્ઞ કરનારે થાય છે. માર્ગશીર્ષમાં ભ્રષ્ટ, જાતિજષ્ટ, ધર્મ ભ્રષ્ટ થાય છે. બાકીના મહીનામાં જઈ દેવાથી દુઃખી થાય છે. હાલમાં તે ગમે તે માસમાં રજાની અનુકુળતા જોઈ જઈ Aho ! Shrutgyanam Page #107 -------------------------------------------------------------------------- ________________ લગ્ન થાય છે એ ઘણું જ અઘટિત થાય છે. શાસ્ત્રીયમર્યાદાને નાશ કરવાથી પરિણામ દુઃખ શિવાય બીજું શું હોય. ૪૩. वीरमित्रोदये-संस्कार-उपनयनप्रकरणे. चैत्रमासे भास्करे मीनसंस्थे कुर्यान्मौंजीबंधनं वाऽवानाम् शुक्रस्यास्तं वाक्पते वलोक्यं नैव ग्राह्या चंद्रभान्वोश्च शुद्धिः ४४ ચૈત્ર માસમાં મીનાકમાં બ્રાહ્મણદિકે એ બાળકને જનોઈ દેવું. શુક્ર-ગુરૂને દોષ નથી. ચંદ્ર-સૂર્યની શુદ્ધિ જોવાની પણ જરૂર નથી. जगन्मोहनेऽपि. चैत्रे मासे मेषसंस्थे च सूर्ये फाल्गुने वा मीनराशिं गते च मौजीबंधं नैव कुर्यात्कदाचिन्नाद्वाहः स्यात्सर्वमांगल्यनाशः ४५ ચૈત્ર માસમાં મેષનાં સૂર્યમાં, ફાગુન માસમાં મીનાકમાં મોજીબંધ કદી કરે નહી. અને લગ્ન પણ કરવા નહી. દરેક પ્રકારના મંગળનો નાશ કરે છે. આ લોકને કેટલાએક બીજો અર્થ કરે છે. ચિત્રમાં મેષના સૂર્યમાં જોઈ દેવું નહી અને ફાલ્ગનમાં મીનાકમાં લગ્ન કરવા નહી, જે કરે તે સુખને નાશ કરે છે. કેટલાએક કહે છે કે– चैत्रे मीने व्रतं शस्तं चैत्रे मेषे व्रतं नहि मेषस्थेऽर्के मधेोः शुक्ले व्रतान्मद्य पिबेत् बटुः ચૈત્ર માસમાં મીનાકમાં વ્રતબંધ શ્રેષ્ઠ છે. ચૈત્ર માસમાં મેષકમાં વ્રતબંધ શ્રેષ્ટ નથી. મૈત્ર માસના શુકલ પક્ષમાં મેષ સંક્રાતિમાં જોઈ દેવાથી બાળક મદિરાપાન કરનારે થાય છે. Aho ! Shrutgyanam Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩ अजस्तु चैत्रासितपक्षयेोगे व्रतं प्रशस्तं निखिलार्थसिद्धिः अजस्तु चैत्रे विबुधै हिंनिंदितः स पूर्वभागेन तु पश्चिमेच ચૈત્ર માસના કૃષ્ણુ પક્ષમાં મેષ સંક્રાતિમાં જનેાઇ દેવાથી દરેક પ્રકારની સિદ્ધિ મળે છે, અને શ્રેષ્ટ છે. ચૈત્ર માસમાં મેષ સંક્રાતિને પડિતાએ નિષેધ કર્યો છે. તે શુકલ પક્ષને માટે છે. કૃષ્ણ પક્ષ માટે નથી. કેટલાએક દેશ પરત્વે વ્યવસ્થા કહે છે કે चैत्रे रवौ मेषविराजमाने सौराष्ट्रकर्णाटकगुर्जरेषु मरुस्थले पूर्वतटे च सिधा : व्रतं प्रशस्तं निखिलार्थसिद्धिः ચૈત્ર માસમાં મેષ સક્રાતિમાં સૌરાષ્ટ્ર-કર્ણાટક-ગુજરાત–મારવાડ અને સિંધુ નદીના પૂર્વી કીનારા પર જનાઈ દેવું શ્રેષ્ટ છે, અને દરેક અર્થોની સિદ્ધિ થાય છે. આ શ્લાક કહ્યા ગ્રંથમાં છે તે સમજાતું નથી માટે એનો વિચાર કરવા ઘટે છે. મુ. વિં. મુ. માતૃક. મુ. ચૂડામણિ રત્નમાજ઼ા. જ્યેા. મળ વીગેરે સુપ્રસિધ્ધ પુસ્તકામાં કાઇ પણ પ્રમાણ ઉપલબ્ધ થતું નથી. सज्जनवल्लभेऽपि. कैश्विद्भानुदिने दिने च शशिनः पक्षे तु कृष्णाभिधे यावत्स्यादशमीदिनं शुभमतः प्रोक्तो व्रतानां विधिः ऋग्वेदस्य गुरुर्भृगुश्च यजुषां साम्नां कुजोऽथर्वणे सौम्यश्चैव पतिव्रती तु स बले केंद्रेऽधिपे बुद्धिमान् ४६ કેટલાએક પડિતાએ કહ્યું છે કે રવીવારે સેમવારે કૃષ્ણપક્ષમાં દશમી પતમાં વ્રતબંધ શુભ છે. ઋગ્વેદના પતિ ગુરૂ. યર્જુવેદના શુક્ર, સામવેદના મંગળ અને અથ વેદના સ્વામી બુધ છે. જો Aho! Shrutgyanam Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૩ વૈદાધિપતિ ખંળવાન થઈ કેંદ્રમાં ૧૯૪૭–૧૦ એક્રે। હાય તે બાળક બુદ્ધિમાન થાય છે વીમિત્રોય સાર પ્રહારો યુવતિ हे छे शुकपक्षे शुभं प्रोक्तं कृष्णपक्षे शुभेतरत् अशुभऽत्ये માન: સ્થા પક્ષે ત્રિધાતે શુકલપક્ષમાં શુભ છે, અને કૃષ્ણપક્ષમાં શુભ નથી. કૃષ્ણપક્ષના ત્રણ ભાગ કરવા અને ત્રીજો ભાગ શુભ નથી. ખીજા ગ્રંથામાં પણ પ્રમાણ મળી આવે છે કે दशपंचात्मकतिथौ कृष्णपक्षे त्रिधाकृते ॥ अशुभ वांत्यभागे स्यात् पूर्वभागद्वये शुभम् પંદર તિથિના કૃષ્ણ પક્ષના ત્રણ ભાગ કરતાં પાંચ દિવસન એક ભાગ થયે. તેમાં પ્રથમના બે ભાગ (દશમી સુધી) શુભ અને ત્રીજો ભાગ–એકાદશીથી અમાસ સુધીને અશુભ છે. વળી ગ્રંથાતરામાં–શુવક્ષ: સુમ: પ્રોò: ળાત્રિ વિના કૃષ્ણ પક્ષના ત્રીજા ભાગ વગરના શુકલ પક્ષ શુભ છે. અર્થાત્ શુકલ પક્ષની પ્રતિપદાથી કૃષ્ણ પક્ષની દશમી સુધી શ્રેષ્ઠ ગણાય છે. કૌસ્તુમે स्मृत्यंतरे शुक्लपक्षः शुभः प्रोक्तः कृष्णपक्षे त्रिधाकृते ॥ अंत्यभागं વિનાૌ ઢૌનિતૌ મધ્યમમાં. શુકલ પક્ષ શુભ છે અને કૃષ્ણ પક્ષના ત્રણ ભાગ કરી ત્રીજા ભાગ વગરના બે ભાગ મધ્યમ અધમ છે. અર્થાત્ પહેલેા ભાગ મધ્યમ, બીજો ભાંગ અધમ અને ત્રીજો ભાગ તદૃન વર્જ્ય છે. ઉપનયન પ્રકરણમાં પીયૂષધામાં પચમ્યાસ્તિયે: જળ: વવીિતિત: પાંચમી સુધી કૃષ્ણ પક્ષ પણ શુકલ પક્ષ સમાન છે. વ્યવહારમાં પણ કૃષ્ણ પક્ષની પંચમી સુધી અજવાળીયું ગણે છે. ૪૬ Aho! Shrutgyanam Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૪ अथ नक्षत्रलमशुद्धिः मु. मार्तंडे. शस्ता द्वीशानिशाक्रांतकपितृरहितैः सर्वभमौजीबंध: विशाणा कृति; ज्येष्टा, भरणी, भधा, पांय नक्षत्रो शिवायना सघणा नक्षत्रोमो हेवी श्रेष्ट छे. मघा च भरणी ज्येष्टा विशाखा चैव कृत्तिका नक्षत्रपंचकं प्राज्ञैर्न ग्राहांनत સંઘને ઉપલા પાંચ નક્ષત્રેા વ્રતબંધમાં પડિતાએ ગ્રહણ કરવા નહી. જો કે ધર્મસિંધુ વીગેરેમાં વેદ પરત્વે જુદા જુદા નક્ષત્રા કહ્યા છે. परंतु उपर उडेला नक्षत्रों सर्व सामान्य छे. पुनर्वसु ज्येष्टा રાતતારા એ નક્ષત્રો વિષે મતાંતર છે. આ બાબતને ખુલાસા मुहूर्त चितामणि प्रमिताक्षरा पीयूषधारा धर्मसिंधु राजमार्तंडभां से. श्रीपतिर्निबंध राजमार्तडमां ज्येष्टा शततारा श्रेष्ट ह्या છે પુનર્વસુને નિષેધ કર્યો છે તે નિમૂળ છે એમ ધર્મસિંધુમાં છે. लग्नशुद्धिः वेदेशे ज्ञे बलाढ्ये गुरु सित कुज वित्संज्ञका वेदपा: स्यु: स्वच्चांशेषु सौम्याः श्रुतिपतिरपि चे केंद्र केाणस्थिताः स्युः वर्गी वेदार्थवेत्ता पशुगृह धनवानत्र मंदेऽत्यसेवी चंद्रकुरा विलग्ने शशिसिततनुपा: षष्ठगेहे सितोंऽत्ये सर्वैरधे बहुघ्नाः क्वत्र तनुगहनः श्रेष्ठ उच्चदुरेके. ४७ ४८ वेहना स्वाभीरमा पणवान होय "गुड़-शुद्ध-भंगण-युद्ध मे અનુક્રમે ચારે વેદેશના સ્વામી છે.” પેાતાની રાશિમાં અથવા પેાતાના ઉચ્ચમાં શુભ ગ્રહે! બેટા હેાય, અને વેદાધિપતી પણ સ્વગૃહી અથવા Aho! Shrutgyanam Page #111 -------------------------------------------------------------------------- ________________ પોતાના ઉચ્ચમાં હોય અને તે સઘળા કેદ્ર ૧-૪-૭–૧૦ અથવા કણ પાંચ નવમાં હોય તે તે બટુક વેદાર્થતા પશુ, ગૃહ, ધન વિગેરેથી યુકત થાય છે અને જે કેંદ્ર કોણ સ્થાનમાં શની હોય તે અંત્ય સેવી નીચ લેકને સેવક થાય છે. આ લોકમાં - જ એ પદમાં જે એ શબ્દ મુકે છે તેને અર્થ પંચમસ્થાન એવો થાય છે વંa = નવદં ર ત્રિમ્ એ પ્રમાણે વાતચંદ્ધિમાં પાંચ નવ એ બે સ્થાનની ત્રિકોણ સંજ્ઞા કહી છે અને રેમિલા હજુ વંakત પાંચમાં સ્થાનની સંજ્ઞા શાળ કહી છે. તેથી વાળ એટલે પાંચમું સ્થાન લેવું એવો સ્પષ્ટ અર્થ થાય છે એવું ઘણું કહે છે પરંતુ . માર્તડની ટીકામાં આ બાબતને ખુલાસો કર્યો નથી. કુ. ચિંતામણિ વિધિ છે. જે છે કવિ માટે નવો વા એ શ્લેકમાં શાને અર્થે પાંચ નવા એ ટીકાકારોએ કર્યો છે. હૃતિક રવિ જ્ઞાતિવારંવાર સર્વાર્થચિંતામળા વિગેરેમાં પણ સ્થાન જુદુ કહ્યું નથી અને શાળ સ્થાનને અર્થ પાંચ નવ ઘણા ગ્રંથકારોએ કર્યો છે. (૪૭) ચંદ્ર પાપગ્રહો લગ્ન હોય, ચંદ્ર શુક્ર લગ્નેશ છઠ્ઠી સ્થાને હોય, શુક બારમે હોય, શુભા શુભ કઈ પણ ગ્રહ આઠમે બેઠા હોય તો તે બાળકને મૃત્યુકારક છે માટે એવું લગ્ન ત્યાજ્ય છે. કદાચ સાર બીજુ લગ્ન નહી મળી શકતું હોય અને લગ્ન સ્થાનમાં સૂર્ય આવતા હોય તે તે શ્રેષ્ટ સમજવું. કારણ કે સૂર્ય સઘળી શાખા એને અધિપતિ છે એમ ઘણું મહર્ષિઓનું કહેવું છે, આ વાતનું સમર્થન કરવાનું સૌંદરના પ્રમાણથી કરે છે કે સુરે बलवान् भानुल ग्रगो दशमस्तथा सर्व शाखाधिपो यस्मात्सर्वेष Aho ! Shrutgyanam Page #112 -------------------------------------------------------------------------- ________________ व्रतबंधने सर्व शाखाधिपो भानुः केचिदुचुर्महर्षयः तस्माझ्गत्यं तराभावे लग्नस्थोऽर्कः प्रशस्यते मने सामे मुनिमा ४ કે લને ઉચ્ચને ચંદ્રમાં પણ શ્રેષ્ઠ છે. લગ્ને ઉચ્ચના ચંદ્રમાં સંબંધી विशेष मुदास मु. मार्तडनी टीम माथ्यो छे तेभा ने से. ४ 0 मायाय छे । शाखाधिपतिना पण समान वर्णा धिपतिनु ५९५ ५५ न्नेयुः वर्णाधिपति मु. चिं. ४था छ । विप्राधीशौ भार्गवेज्यौ कुजाकी राजन्याना मोषधीशो विशांच शूद्राणां ज्ञश्चात्यजानां शनिः स्यात्. श्रामण वन अधिपती १३ શુક્ર છે. ક્ષત્રિયના સૂર્ય મંગળ છે. વૈશ્યને ચંદ્રમાં, શકને બુધ અને त्या पनी स्वामी शनि छे. राजमार्तडमा युछे पितुः सूर्यबल श्रेष्टं शाखावर्णेशयोटो: सर्वेषां गुरुचंदार्क बलश्रेष्टं व्रतादिषु पिताने सूर्य ५५ नेयु. ५४ने शायाधिपति-पाधिપતિનું બળ જેવું, અને સઘળા માટે ગુરૂ-ચંદ્ર-સૂર્યનું વ્રતાદિકમાં ५ गई भुभ्य छे. रलमाला वर्णाधिपे बलोपेते उपनितक्रियाहिता सर्वेषां वा गुरौ चंद्रे सूर्य च बलशालिनि वश मणवान જોઈ ઉપનયન કરવું અને સર્વ માટે ગુરૂ-ચંદ્ર-સૂર્યનું બળ જેવું. शाखाधिपतिना ५ सयमा युवा वा ५ मुलासा पीयूषधारामां माया छ तेभा सेवा. ४८. अथ प्रदोषज्ञानम्. चतुर्थी याममेकं स्यात् यामं यामार्थसप्तमी त्रयोदश्यर्धरात्रं स्यात्प्रदोषो रजनीमुखम् ४९ Aho! Shrutgyanam Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૭ त्रयोदशी रात्रिदलांतराले स्थिता च सार्धप्रहरे तु सुतमी यदा चतुर्थी प्रहरांतरे स्थिता तदा प्रदोषोऽध्ययनादि दूषकः ५० બેઉ ક્ષેાકને અર્થ સમાન છે, માટે ભેગા લખ્યા છે. તૃતીયાને દિવસે રાત્રિના પ્રથમ પ્રહરમાં ચતુર્થાંના પ્રવેશ થતા હેાય તે પ્રદેાષ છે. વિઠ્ઠીને દિને રાત્રિના દેઢ પ્રહરમાં સપ્તમીની શરૂઆત થતી હાય તેા પ્રદેષ છે, અને દ્વાદશીને દિવસે અ` રાત્રિથી પ્રથમ ત્રયાદીને પ્રવેશ થતા હાય તો પ્રદોષ છે. ચતુર્થી પ્રથમ થાને सार्धयामे च सप्तमी यामद्वये त्रयोदश्यां प्रदेोषः सर्वघातकः भे પ્રદેાષ સ` મ ંગળ કૃત્યને નાશ કરે છે માટે તેમાં અધ્યયન કરવુ નહી. પ્રદેોષકાળ રાત્રિની શરૂઆતમાં છે. ત્રિમુર્ત્ત: પ્રòાષ: સ્થા વાવસ્તનતે સતિ એમ મુ. ચિં. સંક્રાંતિ પ્રા. ૬ વ પુરાળનું વચન પીયૂષધામાં આપ્યું છે. પ્રદેાષના સબંધમાં બીજા મતાંતરો પણ છે તે પીયૂષધામાં આપ્યાં છે. अथ नित्यानध्यायतिथयः अष्टम्यां गुरुहत्या स्याच्छिष्यहंत्री चतुदर्शी अमायामुभयेोर्हत्या प्रतिपत्पाठनाशिनी ५१ અષ્ટમીને દિવસે વિદ્યાર્થી વેદશાસ્ત્ર શીખે તેા ગુરૂ હત્યા લાગે છે. ચતુદર્શીને દિવસે શીખે તેા શિષ્ય હત્યા થાય છે. અમા વાસ્યાને દિવસે નવા પાઠ શીખે તેા ગુરૂ-શિષ્યની હત્યા લાગે છે, અને પ્રતિપદાને રાજ શીખે તે વિદ્યા શીખેલી હેાય તે તેને નાશ કરે છે. આ વિષયમાં વાલ્મિદિરામાયણમાં હનુમાનજી રામચંદ્રને કહે છે કે અશે!ક વાટિકામાં સીતા માતાને મે જોયાં તે ૧ "' Aho! Shrutgyanam Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શરીરે ભ્રૂણા કૃશ થઇ ગયેલાં છે તેનું દ્રષ્ટાંત આપ્યું છે કે પ્રતિજ્ઞાટ સીજય વિશ્વેષ તનુતાં હતા અર્થાત્ પ્રતિપદાને દિવસે વિદ્યાભ્યાસ કરનારની વિદ્યા ક્ષીણ થયેલી હેાય છે તેના સમાન સીતામાતા શરીરે નિસ્તેજ દેખાય છે. "1 ' ઉપર કહેલી તિથીએ બેઉ પક્ષની સમજવી. અનધ્યાય તિથીના સંબંધમાં દરેક માસમાં જુદી જુદી તિથીએ અનધ્યાયની છે. તે સઘળી મુદૂ માસેક વીગેરેમાં આપી છે તેને સાર નીચે મુજબ છે– “ આ વિશેષ અનધ્યાય તિથી છે. ' 92 ચૈત્ર સુદી ૩ વૈ. સુ. ૩ વદી ૨ જે. સુ. ર કા. સુ. હું સત્યયુગ ભા. વ. ૧૩ કલિયુગ માત્ર ૧.૩૦ દ્વાપરયુગ ભા. સુ. ૩ વદી ૨-૭–૯–૧૩ માવિત્તિયયઃ ધર્મ નો મૂ. વિ. ચૈત્ર સુ. ૩–૧૫ આ. સુ. ૨-૩-૯-૧૦ જે. સુ. ૧૫ આ. સુ. ૧૦-૧૫ શ્રા. વ. ૮-૩૦ મુ. સિઁ ભા. સુ. ૩ આ. સ. ૯ કા. સુ. ૧૨-૧૫ આ. સુ. ૨-૧૦-૧૨-૧૩ શ્રા. નથી. કા. સુ. ૨-૯-૧૧-૧૨ વદી ૨૦૧૨-૧૩ ,, મા. વ. ૭૯ પો. સુ. ૧૧ વદી ૨--૭૯ માધ સુ. ૨-૪-૭–૧૨ ૧. ૨૭-૯ યુિિતષય: મુ. નિં. વૈ. સુ. ૩ ત્રેતાયુગ ,, Aho! Shrutgyanam Page #115 -------------------------------------------------------------------------- ________________ માગ ફા. વદી ૨-~ પિ. સુ. ૧૧ માધ સુ. ૭ ફા. સુ. ૧૫-૩૦ ધર્મલિજો. कल्पादितिथयः धर्मसिंधौ- द्वि. परिच्छेदे ૌ. સુ. ૧–પ 4. સુ. ૩ કા. સુ. ૭ માર્ગ સુ. ૯ માધ સુ. ૧૩. ફા. વ. ૩ બારે મહિનાની ૧–૮–૧૪-૧૫-૩૦ ચર સંક્રાંતિ જે દિવસે થતી હોય તે દિવસે આ સઘળી અધ્યાયતિથીઓ કહી છે. અધ્યાયતિથીઓ બે પ્રકારની છે. નિત્ય નૈમિત્તિકા નૈમિત્તિક અધ્યાય તિથીઓ પણ ધામાં શુભાશુભ પ્રકરણની સમાપ્તિમાં આડત્રિસ પ્રકારની ગણાવી છે શ્રીયુતરાવિશ એ મુ જિં. . પ્ર.ની મિતક્ષામાં સ્પષ્ટ કરી છે તેમાં જોઈ લેવું. મુ. કાર્તિમાં માઘ સુદિ ૨, વદી ૨. વૈ. વ. ૨, આ ત્રણ અધ્યાય તિથી વધારે છે. પરંતુ ઘણા ગ્રંથમાં તે જોવામાં આવતી નથી. માટે જઈમાં તેને બાધ નથી એમ સિંધુકાર કહે છે. (૫૧) अस्यापवादो मु. चिं. प्रमिताक्षरा. पीयूष. धर्मसिं या चैत्रवैशाखसितातृतीया माघस्य सप्तम्यथ फाल्गुनस्य कृष्णे द्वितीयोपयमे प्रशस्ता प्रोक्ता भरद्वाजमुनींद्रमुख्यैः ५२ Aho ! Shrutgyanam Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચૈત્ર-વૈશાખ માસના શુકલપક્ષની તૃતીયા માધ માસની સપ્તમી ફાલ્ગુન વદી દ્વિતીયા ઉપનયનમાં શ્રેષ્ટ છે એમ મન્દ્વાન વીગેરે મુનિએ કહે છે. પર. मु. चिं. -कृष्णे प्रदोषेऽनध्याये शनौ निश्य पराह्नके प्राकसंध्यागजिते नेष्टा व्रतबंधो गलग्रहे ५३ કૃષ્ણપક્ષમાં ( સ` માન્ય કૃષ્ણપક્ષની પંચમી પછી) જે દિવસે સધ્યા સમયે પ્રદોષ હેાય તે દિવસે અનાધ્યાય તિથીમાં શનિવારે રાત્રિમાં અપરાન્ત સમયમાં (મધ્યાન્હ પછી) જે દિવસે પ્રાતઃ સંધ્યા સમયે મેધની ગર્જના થાય તે દિવસે, ગલગ્રહ તિથીઓમાં વ્રત”ધ શુભ નથી. યને પવિતમાં શનિવાર-ભોમવારને નિષેધ કર્યો છે. वीरमित्रोदय संस्कारप्रकाश उपनयन संस्कारना अरमां वारौ मंदारयोर्वज्या कृष्णे वज्र्ज्या निशापतेः अस्तंगतस्य सौम्यस्य वारा નન્ય વિજ્ઞાન ઉપનયન સંસ્કારમાં જ્ઞાનમાતકમાં દરેક વારનુ ફળ આપ્યું છે. મેત્રા માતિને નક: શિશિરો ચંદ્રામને યાત્ર वान् पंचत्वं कुजमंदयेोभृगुसुते वाग्मी बलीयान् शुचिः प भिरतः सुखी सुरगुरौ विद्वांश्चिरायुर्भवेत् धिष्णे पापनिपीडितेऽथ हिमगौ मूढा गतायुर्भवेत्. विकुजार्किदिनं शस्तं सामगानां कुजः शुभः इति बृहस्पतिः ઇત્યાદિ વચનાથી મગળ-શનિવારને નિષેધ છે. પરંતુ સામ વેફિને મગળવારના નિષેધ નથી. કારણુ કે ભૌમ સામવેદના અધિપતિ છે અને શાખાના અધિપતિને વાર શ્રેષ્ટ છે અને શનવાર તે! સ શાખાવાળાને માટે શુભ નથી. ૫૩. Aho! Shrutgyanam Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ कृष्णपक्षे चतुर्थी च सप्तम्यादिदिनत्रयम् । त्रयोदशी चतुष्कं च अष्टावेते गलग्रहाः કૃષ્ણપક્ષની ચતુર્થી સુદિ સપ્તમી–અષ્ટમી-નવમી ત્રયોદશી ચતુર્દશી પૂર્ણિમા કૃષ્ણ પ્રતિપદા એ આઠ ગલગ્રહ તિથીઓ છે. કેટલાએક પંડિત આ લેકનો અર્થ નીચે મુજબ કરે છે કે કૃષ્ણ પક્ષમાં ૪-૭-૮-૯-૧૩–૧૪-૩૦-૧ એ આઠ ગલગ્રહે છે. પરંતુ ક્રષ્ણપક્ષનો યજ્ઞોપવિતમાં નિષેધ છે. wજંતુને એનાથી વદી ૧૩–૧૪-૩૦ સુધી ૧ નો નિષેધ છે, અને પિત્તમાં ગલગ્રહના સંબંધમાં સ્પષ્ટ કરે છે કે કષ્ણપક્ષની ચતુર્થીનું ગ્રહણ કર્યું છે તે અધિક દોષકારક છે. નહી કે શુકલપક્ષની ચતુર્થીના ગ્રહણ માટે અને બીજા વિચામાં ચતુર્થવૈવાત: ઘો. એ ઉપ લબ્ધ થાય છે તેથી ક્રષ્ણપક્ષ અને ગલગ્રહ એ બે પદે જુદા આપ્યા છે તેથી ક્રષ્ણપક્ષમાંજ ગલગ્રહ તિથી છે શુકલપક્ષમાં નથી એ યોગ્ય લાગતું નથી. વૈમનેણમાં તે એ સઘળાનું ફળ કહ્યું छ । प्रदोषे निश्यनध्याये मंदे कृष्णे गलग्नही मधु विनोपनीतस्तु पुनः संस्कारमहति गलग्रहे प्रदोषे च स्वल्पायुरूपजायते. પ્રદોષ–રાત્રિ-અનયાયતિથી–શનિવાર–ષ્ણપક્ષ-ગલગ્રહમાં મૈત્રમાસ શિવાય ઉપનયન કરે તે બીજીવારના સંસ્કારને તે બટુક બાળક થાય છે. ગલગ્રહતિથીમાં પ્રદેષને દિવસે (સાયંકાળે) જનોઈ દે તે તે સ્વલ્પાયુ થાય છે. ગલગ્રહમાં ઘણા કાર્યોને નિષેધ કર્યો છે. विद्यारंभी ब्रतोद्देशः क्षौरं चैव विशेषतः गलग्रहे न कर्तव्य Aho! Shrutgyanam Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ यदीच्छेत्पुत्र जीवितम् चूडाव्रतं तथोद्वाहं कर्णयोर्राप वेधनम्. गलग्रहे न कर्तव्यं यदीच्छेत्पुत्र जीवितम् ॥ प्रमाणे पीयूषधारा માં જુનું વચન છે કે વિદ્યારંભ વતબંધ–ચૌલ-લગ્ન-કર્ણવેધ જે પુત્રના જીવનની ઇચ્છાવાલાએ ગલગ્રહતિથીમાં કરવા નહી. મુ. સત્તની Aमा प्रतिपत्पूर्वचतुष्कं नवमीपर्वत्रयचतुर्थी च अष्टौ गल પ્રષ્ટિથી મતે તથા અષ્ટી ગલગ્ર તિથીમાં ષષ્ઠી વધારે ગણી છે એનું કારણ અધ્યાય તિથીને પહેલે દિવસ અને પછી દિવસ જોઈમાં નિષિદ્ધ છે. તેમાં પણ અનધ્યાય તિથીને આગલે દિવસ અર્થદીઓને નષ્ટ છે. યજુવેદીને અનયાયને પૂર્વ દિવસ નિષિદ્ધ છે અને ઋદીને બેઉ દિવસો નેષ્ટ છે એમ ટીકામાં કહેલું છે. ૫૪. अस्यापवादः वृषे मीने च कर्के व लग्ने भवति चंद्रमाः विवाहे चोपनीते च तदोषा विलयं ययुः विवाहे चोपनीते च लग्ने भवति चंद्रमा: शुभग्नहेक्षिते लग्ने तदोषा विलयं ययुः અપવાદ કહે છે કે લગ્ન શુદ્ધિમાં વૃષભ-મીન-કર્ક લગ્નમાં ચંદ્રમાં હેય વિવાહ-યજ્ઞોપવિતમાં તેના દે (sum૦)ઇત્યાદિના દે નાશ પામે છે. વિવાહ-જનઈમાં લગ્ન શુદ્ધિમાં લગ્ન ચંદ્રમાં હાય, શુભ ગ્રહ લગ્નને જોતા હોય તો પણ પૂર્વોકત દેને હણે છે. अस्ते शाखाधिपे नीचे जायते वर्णसंकरः मेषस्थेऽर्के मोः शुक्ले व्रतान्मद्यं पिबेत् बटुः Aho ! Shrutgyanam Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શાખાધિપતિને અસ્ત હૈાય, નીચને હાય અને જના' દે તે તે બાળક વ શંકર થાય છે, અને મેષના સૂર્યમાં ચૈત્ર શુકલ પક્ષમાં જનેાઈ દે તે તે બાળક મદિરાપાન કરનારા થાય છે. गोचराष्ट्रकवर्गाभ्यां यदि शुद्धिर्न लभ्यते तदोपनयनं कार्य चैत्रे मोनगते रवौ खलचंद्रयुतं लग्नं षष्ठेदुं रंधयान् ग्रहान् अंत्यारिगंभृगुं त्यक्त्वा शनिवारं शुभांशके उपनयनं कुर्यादिति शेषः पीयुषधारायां नारदः शाखाधिपतिवारश्च शाखाधिपबलं शिशा: शाखाधिपति लग्नं च त्रितयं दुर्लभं व्रते विनर्तुना वसंतेन कृष्णपक्षे गलग्रहे अपराह्ने चोपनोतः पुनः संस्कारमईति ५८ ગાચર--અષ્ટક વગથી શુધ્ધિ નહી મળી શકતી હાય તા ચૈત્ર માસમાં મીનાકમાં જનાઈ દેવી. લગ્ન શુધ્ધિમાં લગ્ન પાપગ્રહ ચંદ્રમાં અથવા છઠ્ઠું ચંદ્રમાં, અષ્ટમ સ્થાનમાં કાષ્ટ પણ ગ્રહ અે ખારમે શુક્ર આવતે હાય તા તે લગ્ન છેડી દેવું અને શુભ ગ્રહોના નવમાંशभां नो हेवी प. Aho! Shrutgyanam ५९ ६० ६१ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શાખાધિપતિને વાર, શાખાધિપતિ બળવાન, અસ્તનીચાદિરહિત, શાખાધિપતિનું લગ્ન આ ત્રણને યોગ જોઇમાં દુર્લભ છે. વસંતઋતુ શિવાય ક્રષ્ણ પક્ષમાં, ગલગ્રહતિથીમાં, મધ્યાહ્ન પછી જનોઈ દેવામાં આવે તે બીજીવાર જનોઈ દેવી પડે ૬૦-૬૧ पुरुषस्य घातचंद्रः रत्नमालायाम. एकपंचनवयुग्मषट् दशत्रीणि सप्तचतुरष्टलाभगः द्वादशाजवृषभादि राशितो घात इति कीर्तितो बुधैः ६२ भेष राशिया मनु मे १-५-४-२-६-१०-3-७-४-८-11 १२, ५३५ना घातय पारितामे वा छे. (१२) सारसंग्रहे विशेषः मेषे मघारविनंदा घातचंद्रस्तथादिमः वृषे पूर्णाकरो मंदः पंचमेंदुर्न शोभन: युग्मे भद्रा स्वातिसामो नवमो घातचंद्रमाः कर्के मैत्रज्ञभद्राद्विः सिंहे मूलं जयार्किषटू स्त्रियाः पूर्णार्किश्रुत्याशा घटे रिक्तांबुगुत्रयः वृश्चिके रेवती नंदाशुक्रश्चंद्रश्च सप्तमः चापे जया भृगुस्तुर्यो भरणी घातकारका मकरे मंगलो रिक्ताऽष्टमेंदूरोहिणी त्यजेत् कुंभे जया गुरुश्चार्टा चंद्र एकादशस्तथा मीने पूर्णा भृगुः सार्य द्वादशेंदुर्न शोभन: Aho ! Shrutgyanam Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપરના રાશિ મે ! . ! મિ. ક. | સિં. ક. તુ. | પૃ. | ધ. | મ. | કુ. | મી. | ચંદ્ર બુધ શનિ શનિ ગુરૂ શુક્ર શુક્ર ભૌમ ગુરૂ સ્વાતિ અનુ મૂળ શ્રવ શતતા રેવ ભર રહિ આ તિથી નિંદા પૂર્ણ ભદ્રા ભદ્રા જ્યા પૂર્ણ રિકતાનંદ જ્યા રિકતા જ્યા પૂર્ણ ચંદ્ર | ૧ | ૫ | ૯ | ૨ | ૬ | ૧૦ | ૩ | ૭ | ૪ | ૮ | ૧૧ ૧૨ * . Aho ! Shrutgyanam પ્રહર | ૪ | ૪ | ૩ ૧ ૧ ૧ ૧ | ૪ | ૧ | ૧ | ૪ | માસ | કા. માર્ગ આષા પૌષ | યેષ્ઠ ભા. માઘ આધિ શ્રા. વિ. ! ચિત્ર | ફા. ૧૫ કેને અર્થ સમજવા માટે ચક છે. ગ્રંથાંતમાં પ્રહર-માસ પણ આપ્યા છે. સ્ત્રી પુરૂના એકજ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ अथ स्त्रीणां घातचंद्रः शशी नागशैलानवांगाग्निवेदाः कराशाशिवा: पांडवाश्चित्रभानुः विवाहे तथान्ये शुभे कामिनीनां क्रमात्कालचंद्रं त्यजेत्सर्वदाच ६८ विवाहे विधवा नारी यात्रायां मरणं ध्रुवम् युद्धे पराजयश्चैव कालचंद्रों यदा भवेत् ६९ भेष राशिथी अनुभे १, ८, ७, ८, १, ३, ४, २, १०, ૧૧, ૫, ૧૨ સ્ત્રીના કાળચંદ્ર કથા છે. વિવાહ તથા બીજા શુભ કાર્યોમાં તેને ત્યાગ કરવા. કાળચંદ્રમાં વિવાહ કરે તે વિધવા થાય યાત્રા જાય તે મરણ નીપજે, અને યુદ્ધમાં પરાજય થાય છે. ૬૮-૬૯. ग्रंथांतरे विशेषः भूनागाश्वांकवेदाग्नि रसान्याशाशिवेषुभिः सूर्यैश्व प्रमिता मेषाद् घातचंद्रो मृगीदृशाम् સ્ત્રીના વાતચંદ્રમાં ગ્રંથાંતરામાં ભેદ જોવામાં આવે છે તે नीचे मुल्यः भेष राशिथी मनुमे १, ८, ७, ८, ४, ३. १, २, १०, ૧૧, ૫, ૧૨, છે. આ પ્રમાણે જોતા સિંહરાશિની સ્ત્રીને ચેાથેા અને તુલા રાશિની સ્ત્રીને છઠ્ઠો ચંદ્રધાત આવે છે. चि. वगेरे પ્રસિધ્ધ ગ્રંથેામાં આ બાબતના કાઈ પણ ખુલાસા મળી શકતા નથી. मु. प्रथांतरे सारसंग्रहेच. घाततिथि घातवारं घातनक्षत्रमेव च यात्रायां वर्जयेत्प्राज्ञः हान्यकर्मसु शोभनम् Aho! Shrutgyanam ७१ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ધાતિથી, ધાતવાર, ધાતનક્ષત્ર (ધાતમાસ–પ્રહર) આ સધળા યાત્રા જતી વખતે જોવા, બીજી જગ્યા પર એને ખાધ નથી, ૭૧. घात चंद्रापवादः संहिताप्रदीपे.. विवाहचौलव्रतबंधयज्ञे पट्टाभिषेके च तथैव राज्ञाम् सीमंतयात्रासु तथैव जाते ना चिंतनीयः किल कालचंद्रः ७२ गटके नर्मदाम्यभागे रामस्थले काश्मिरकौशलेषु मरुस्थले बर्बरबंगाश्च नो चिंतनीयः किल कालचंद्र : ७३ दाक्षिण्यदेशे च कलिंगबंगगर्गाटके कर्णसमुद्भवे च रामस्थले मध्ययने च लोके ना चिंतनीयः किल कालचंद्र ७४ વિવાહ ચોક્ષ જતાધન-પટ્ટાભિષેક-સીમત-યાત્રા જાતકમ એટલી જગ્યાપર ઘાતચંદ્રને વિચાર કરવેા નહી. (૭૨) દેશપરત્વે વાતચંદ્રની વ્યવસ્થા ગટક, નદાને દક્ષિણભાગ, રામસ્થળ, કાશ્મિર, કોશલ, મારવાડ, અમરે, ભગાળ એ દેશમાં ધાતચદ્ર જોવા નહી. (૭૩) દક્ષિણુદેશ, કલિંગ, બંગાળ, ગર્ગાટક, ક રામસ્થળ, મધ્યદેશમાં ધાત દ્રના વિચાર કરવેા નહી. ક્ષ્ાક ૭૩-૭૪ આ બેઉ ક્ષેાકમાં એક દેશના નામ એ વાર આવે છે તેથી એ શ્લેાકેા જુદા ગ્રંથના હેાવા જોઇએ. ધાતચંદ્રના સંબંધમાં સ્મૃતિ. भरण गोचर प्र०भां वधू प्रवेशे युधि यानयानगेह क्रियाविवाहेषु हलप्रवाहे नृपाभिषेकाभरणस्त्रधत्येोरनिष्टदः स्यात्किल कालचंद्रः વધૂપ્રવેશ, સગ્રામ, યાત્રા, ગૃહાર'ભ, વિવાહ, હલપ્રવાહ, રાજ્યાભિજેક, અલંકારધારણ, શસ્ત્રધારણુ એટલી જગ્યાપર ધાતચંદ્ર શુભ Aho! Shrutgyanam Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ नथी. मु. चि. यात्राप्रकरण भी उ २७ भां तथा तेनी टीम પણ કેટલાક પ્રમાણેા છે, તે ઘાતચંદ્રના સંબંધમાં પરસ્પર વિરેશधीरो। छे भाटे या भामतनो विचार |२| घंटे छे. जगन्मोहनभां પણ ધાતચંદ્રના પરિહાર જોવામાં આવે છે સૌનનો મત છે કે मु. मा. गुजराती भाषांतरभा मेषे वेदा वृषेऽष्टौ च मिथुने च तृतीयकः दश कर्के रविः सिंहे कन्या अंकः प्रकीर्तितः ॥ मकरे ऋषयः प्रोक्ता: कुंभे बाणा उदाहृता: मीने त्रिः कालचंद्रः शौनकश्चेदमब्रवीत् ॥ भेषने ४, वृषलने ८, भिथुनने 3, उन्याने ८, भरने ७, लने य, भीनने ४, મતાંતર બીજા સર્વમાન્ય ગ્રંથમાં તેવામાં વ્યવહારમાં પણ ચાલુ હેાય એમ જણાતું નથી. (૭૪) १०, सिडने १२, चंद्र असचंद्र छे. मा આવતે નથી. તેમજ चतुर्थाष्टमद्वादशचंद्रविचारः अष्टमे द्वादशे चंद्रे कन्याया नैव शस्यते करग्रहश्चतुर्थेऽपि संभवे सति नो भवेत् व्रतारंभकाले तथा चेोपवीते विवाहादिकार्ये च पट्टाभिषेके तथा वेदविद्यासुगर्भाभिधाने विधुर्द्धादशः श्रेष्ठस्सीमंत काले पातालरंध्रव्ययगे शशांके वरस्य पाणिग्रहणं प्रशस्तम् स्त्रीणां शशांकस्य बलं विलोक्यमित्युच्यते शौनकगर्ग मुख्यैः ७७ Aho! Shrutgyanam ७५ ७६ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અષ્ટમ દ્વાદશચંદ્ર કન્યાને શ્રેષ્ટ નથી. પરંતુ શુભ દિવસ નહી મળતું હોય તે ચતુર્થચદ્રમાં પણ લગ્ન કરવા. (૫) વ્રતારંભ, જઇ, વિવાહાદિકર્મ, રાજ્યાભિષેક, વેદવિદ્યા, ગર્ભાધાન, સીમંતમાં બારમો ચંદ્ર શુભ છે. (૭૬) ચતુર્થ, અષ્ટમ, દ્વાદશ ચંદ્રમાં વરને હોય તે પણ લગ્ન શ્રેષ્ઠ છે. સ્ત્રીને ચંદ્રનું બળ જેવું એમ શોનક ગર્ગ મુનિ વિગેરેએ કહ્યું છે. (૭૭) पीयूषधारा सै० प्र० पाणिपीडनविधेरनंतरं भर्तुरेव बलमैदवादिकम् चिंतनीयमिह योषितां क्वचिन्नष्टमंगलमृते मनीषिभिः ७८ પાણિપીડન (લગ્ન) થયા પછી પુરૂષને ચંદ્ર વિગેરેનું બળ જેવુ.. તે પહેલા સ્ત્રીને ચંદ્રનું બળ જેવું. (નરમ ) અને જે પતિ વિદ્યમાન નહી હોય તે સ્ત્રીને ચંદ્રનું બળ જેવું. કુ. લિ. ૩. . स्त्रीणां विधो लमुशंति विवाहगर्भसंस्कारयोरितर कर्मसु મા વિવાહ ગર્ભ સંસ્કારમાં સ્ત્રીને ચંદવું બળ જોવું. ઈતરકમમાં વસ્ત્ર પરિધાન અલંકારધારણ વિગેરેમાં પતિને ચંદ્રનું બળ જોવું. અર્થાત પતિ વિદ્યમાન નહી હોય તે સ્ત્રીને ચંદ્ર બળ જેવું આ બાબતનું સ્પષ્ટીકરણ માર્તિમાં કર્યું છે કે વિવાહ कुसुम्प्रतिष्ठा गर्भ प्रतिष्टा वनिताविशुधौ अन्यानि कार्याषि દવસ શુભૈ પૌષિણને મરામપુણા વિવાહ કાર્ય કુસુમપ્રતિષ્ઠા ગર્ભાધાન, ગર્ભપ્રતિષ્ટા, સીમંતાદિકમાં સ્ત્રીને ચંદ્રની શુદ્ધિ જેવી. એ શિવાયના કર્મો પતિને ચંદ્ર શુધ્ધિ જોઈ કરવા, વત્યો વિને પતિના મરણ બાદ સ્ત્રીને ચંદ્રની શુદ્ધિ જેવી. ૭૦ ૯. Aho ! Shrutgyanam Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ७९ वरस्य भास्करबलं कन्यायाश्च गुरोर्बलम् द्वयोश्चंद्रबलं ग्राह्य विवाहो नान्यथा भवेत् વરને સૂર્યનું બળ જેવું. કન્યાને ગુરૂનું બળ જેવું, અને વર કન્યાને ચંદ્રનું બળ જોઈ લગ્ન કરવા વન વિવાહ પ્રારા भां नारद गर्ग हे छे , विवाहे बलमावश्यं दंपत्योर्गुरुसूर्य यो: तत्पूजायत्नतः कार्या दुर्बलप्रदयास्तयोः॥ दंपत्यार्बलमावश्य विवाहे चिंतयेद्बुधः रविचंद्रसुरेज्यानामित्युक्तं त्रिबलं शुभम् વિવાહમાં સ્ત્રી પુરૂષને ગુરૂ-સૂર્યનું બળ જેવું તે નિર્બળ હોય તો તેની પૂજા કરવી. દંપતીને રવી–ચંદ્ર–ગુરૂ એ ત્રણેનું બળ જેવું મુખ્ય છે. આ ઉપરથી પુરૂષને પણ વિવાહમાં ગુહ-સૂર્યનું બળ જોવું એમ સિદ્ધ થાય છે. તથા કન્યાને ગુરૂ-સૂર્યનું બળ જેવું. ઘટે છે. વિવાદાવન-મકાર વિવાથમાં રાષિત गुरुपतंगगोचरे शोभने शुभकरः करग्रहः ॥ अष्टवर्गविधिना તત્ય સૂર્યશુદ્ધિાપરે ગુori ગુ: સ્ત્રીના વિવાહ કાળે ગુરૂ-સૂર્ય ગોચરમાં શુભ હોય તે વિવાહ શ્રેષ્ઠ છે. જે ગેચર બળ નહી આવતું હોય તે અષ્ટક વર્ગમાં ગુરૂ-સૂર્યનું બળ જોઈ લગ્ન કરવા. કેટલા એક કહે છે કે પુરૂષને સૂર્ય શુદ્ધિ જેવી. જરા સૈફ ટીકામાં કહે છે કે પુરૂષને ગુરૂ શુદ્ધિ વ્રત બંધમાં જોવી પરંતુ જેને વ્રત બંધ થતું નથી તે લેકાએ તો વિવાહમાં ગુરૂ શુદ્ધિ-રવિ શુદ્ધિ જેવી જોઈએ. ૮૦. आरंभसिध्धिटीकायां विशेषः अर्वाक विवाहकालाच पितुश्चंद्रबलं सदा स्त्रीणां सीमंत उद्वाहे ग्राह्यमन्यत्र तत्पते: Aho! Shrutgyanam Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વિવાહ થતા પહેલાં પિતાને ચંદ્ર બળ જેવું અને સીમંત લગ્ન પ્રસંગે સ્ત્રીને ચંદ્ર બળ જેવું. એ શિવાય પતિને ચંદ્ર બળ જેવું. अथ विवाहे वर्षशुद्धिः अयुग्मे विधवा नारी युग्मे चैव मृतप्रजा तस्माद् गर्भान्विते युग्मे विवाहः शुभदः स्मृतः वैद्वै वर्षे च नारीणां सामगंधर्ववह्नयः भवंति पतयस्तासां जन्मतो हि यथाक्रमम् तस्मात्ताः सप्तमार्वाक न चेच्छति मनीषिणः दाता च परिणेता च तौ द्वौ नरकगामिनो જે એક વર્ષમાં લગ્ન કરે તો તે સ્ત્રી વિધવા થાય છે, અને બેકી વર્ષમાં લગ્ન કરે તે મૃત પ્રજાગ થાય છે માટે ગર્ભથી બેકી વર્ષમાં લગ્ન કરવા શુભ છે. (૮૧) જન્મકાળથી અનુક્રમે બેબે વર્ષ સુધી સોમ-ગંધર્વ–અગ્નિ એ ત્રણે સ્ત્રીના પતિ (રક્ષક) છે. ૮૨ માટે પંડિત છ વર્ષ પુરા થાય નહીં ત્યાં સુધી તેના લગ્નની ઈચ્છા રાખતા નથી. જો લગ્ન કરે તો લગ્ન કરનાર તથા પરણનાર એ બેઉ નરકના ભોકતા થાય છે. (૮૩) मु० कल्प० गर्भाज्जनेर्वाष्टमतस्त्रिवर्षे केचिचच बाणादशमावधीति ___ अत्रापि युग्मे करपीडन सत्तद् द्वादशे केऽपिनुरोजवर्षे ८४ ગર્ભથી અથવા જન્મથી ગણતા કન્યાના આઠ વર્ષથી ત્રણ વર્ષમાં એટલે આઠ નવ દશ વર્ષમાં લગ્ન કરવા. અન્ય પંડિત કહે Aho ! Shrutgyanam Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર છે કે પાંચમાં વર્ષથી દશ વર્ષ સુધીમાં કરવા તેમાં પણ યુગમ (બેકરી) બારમાં વર્ષમાં શુભ છે. અને કેટલાએક કહે છે કે પુરૂષના એક વર્ષમાં લગ્ન કરવા શુભ છે. ૮૪. ब्रह्मपुराणे-चतुर्थाद्वत्सरादृर्व यावच्च दशमात्ययः तावद्विवाहः कन्यायाः पित्रा कार्यः प्रयलतः બ્રહ્મયુરાણ-ગૌતમી મહામ્ય-ભાનુતીર્થવર્ણનમાં વિષ્ટિ ભાનુના સંવાદમાં ભાનું કહે છે કે ચોથા વર્ષ પછીથી દશ વર્ષ પુરા થતાં સુધીમાં પિતાએ કન્યાને વિવાહ કરે. આ વાકયની સાથે મુ. મ.ના વાક્યનું એકીકરણ થાય છે. પરંતુ આ પુરણ વારા છે તેથી શદ્ર વિગેરેને માટે છે, નહી કે શ્રૌતસ્માર્ત ધર્મનું પાલન કરનારા બ્રાહ્મણદિકને માટે એમ લાથમ મુ. માર્તિકની ટીકામાં સ્પષ્ટીકરણ કરે છે. राजमार्तडे-ग्रहवत्सरसंशुद्धौ विवाह शुभदं जगुः अन्यथा ग्रहसंशुद्धो न वर्षे केवले शुभे ગ્રહશુદ્ધિ રવિ-ગુરૂ–ચંદ્રની શુદ્ધિ અને વર્ષ શુદ્ધિમાં વિવાહ શુભ છે. ગ્રહશુધ્ધિ નહી હોય અને કેવળ વર્ષ શુધ્ધિ હોય તે વિવાહ શુભ નથી. पीयूषधारायां व्यासः-अष्टवर्षा भवेद् गौरी नववर्षा तु रोहिणी दशवर्षा भवेत्कन्या अत ऊर्च रजस्वला ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે આઠ વર્ષની કન્યાને જ કહે છે. નવ વર્ષની કન્યાને રોહિણું કહે છે. દશ વર્ષનીને કન્યા કહે છે. અને ત્યાર પછી તે રજસ્વલા થાય છે. વાચના મતે Aho ! Shrutgyanam Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દારો વૃક્ષહી મતા બાર વર્ષ થાય ત્યારથી રજસ્વલા થાય છે. गौरीं ददन ब्रह्मलोकं सावित्रं रोहिणीं वदन् कन्यां ददन स्वर्गહેમત: પદ્મસાતમ્ જે ગૌરી કન્યાના લગ્ન કરે છે. બ્રહ્મલાકની પ્રાપ્તિ થાય છે, અને રાહિણીથી સૂ` લેક, કન્યાદાનથી સ્વ` લેાક, અને ત્યાર પછી અસદ્ ગતિ થાય છે. ૮૭, चतुभि: षड्भिरष्टाभिर्दशद्वादशभिस्तथा अब्दैर्विवाहिता कन्या प्रतिष्ठां नैव गच्छति ૮૮ ચાર-છ-આર્ટ-દશ-આારમાં વર્ષોમાં પરણેલી કન્યા પ્રતિષ્ઠા પામતી નથી. ૮૮. मुहूर्तदीपकटीकायां. अष्टमे द्वादशे वर्षे मासत्रयगते सति विवाहं तत्र कुर्वीत गर्भमासविमिश्रणात् ८९ આઠમાં વર્ષોંના અને ખારમાં વર્ષોના ત્રણ માસ · ગયા પછી તેમાં ગુના માસ ભેળીને વિવાહ કરવા. ૮૯. नारद: - युग्मेऽब्दे जन्मतः स्त्रीणां शुभदं पाणिपीडनम् एतत्पुंसामयुग्मेषु व्यत्यये नाशनं तयोः ९० જન્મથી એકીના વર્ષોંમાં સ્ત્રીનું લગ્ન કરવું શુભ છે. અને શુભ છે. પરંતુ જો તેમાં ઉલટુ એક વર્ષમાં પુરૂષનું) તે તે બેઉને પુરૂષનુ` લગ્ન એકી વર્ષમાં કરવુ થાય (એક વર્ષમાં સ્ત્રીનું અને નાશ કરે છે. ૯૦, Aho! Shrutgyanam Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ कश्यपः-विवाहा जन्मतः स्त्रीणां युग्मेऽब्दे पुत्रपौत्रदः अयुग्मे श्रीप्रदः पुंसां विपरीते तु मृत्युदः સ્ત્રીને વિવાહ બેકી વર્ષમાં થાય તે પુત્ર-પૌત્રના સુખને આપે છે. અને પુરૂષને વિવાહ એક વર્ષમાં થાય તો લક્ષ્મી મળે છે અને જે તેથી ઉલટા વર્ષમાં થાય તે મૃત્યુકારક છે. ૯૧. अन्यत्रापि. A षष्टाष्टमे मृत्युमुपैति कन्या बंध्याथवा विघ्नकरी वरस्य स्याद् द्वादशे वित्तविवर्जिता च विवाहकाले परिवर्जनीया ९२ છટ્ટ અને આઠમાં વર્ષમાં વિવાહ કરેલી કન્યા મૃત્યુ પામે છે અથવા વધ્યા. (પ્રજારહિત) થાય છે. અથવા પતિને વિક્તરૂપ થાય છે. અને બારમે વર્ષે પરણેલી ધન વિનાની રહે છે. માટે એ વર્ષોને ત્યાગ કરવો ઉચિત છે. ૯૨. A गर्ग:-वर्षे चतुर्थेहि पितामहस्तु सावित्रिपाणिग्रहणं चकार ।। गतः स्वपुत्र्यामभिलाषशीलस्त्याज्यं हिवर्ष मुनिशौनकाद्यैः॥ परिणीतः पुरा रामा वर्षे षष्टे तु जानकीं ॥ वियोगं च महदुःखं तस्माद्वर्ष विवर्जयेत् ॥ २ ॥ वर्षेऽष्टमे तुःपार्वत्या हरेण वरणं कृतम् ।। मंत्रसाधनमारब्धं तस्मात्स्वप्ने नचिंतयेत् ॥३॥ गांधार्या दशमे वर्षे धृतराष्ट्रो विवाहितः॥ तस्य संतानविच्छेदस्तेनाब्दं च परित्यजेत् ॥ ४॥ द्वादशवर्षे :नारी परिणीता पांडवैस्तु पांचाली उभयोः कष्टं जातं वनवासः कुटुंबनाशश्च ।। ५ ।। Aho ! Shrutgyanam Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ पीयूषधारायां श्रीपतिः मायादूर्ध्वमयुग्मवर्षे युग्मे तु मासत्रयमेव यावत् विवाहशुद्धिं प्रवदति सर्वे वात्स्यादयो गर्गवराहमुख्याः ९३ એકી વર્ષના ત્રણ માસ પછી અને એકીના વર્ષના ત્રણ માસ સુધીમાં વિવાહ શુભ છે એમ વાત્સ્ય—ગ—વરાહ વીગેરે કહે છે. जगन्मोहने वसिष्ठः अब्देष्वयुग्मेष्वपि कन्यकानां स्वजन्मवर्षान्न शुभ विवाह: युग्मे तु वर्षे न शुभेो नराणां विवर्जयेद् दुःखगदप्रदं च ९४ જન્મથી એકી વર્ષોમાં કન્યાના વિવાહ કરવે! શુભ નથી. દુઃખ–રેગ આપનાર છે માટે તે વર્ષના ત્યાગ કરવેર ग्रंथांतरे - या कन्या सकुचा तथा ऋतुमती तातालये तिष्ठती तां वा पितरः पतंति नरके घेरेिऽतिघेोरेऽपि च शुक्रे चास्तगते विरुद्धगुरुणा सुप्ते च नारायणे सिंहस्थेऽपि वृहस्पतौ यदि तदा कुर्याद्विवाहोत्सवम् ९५ माता चैव पिता चैव ज्येष्टभ्राता तथैव च त्रयस्ते नरकं यांति दृष्ट्वा कन्यां रजस्वलाम् લગ્ન પેહેલા પિતાના ઘરમાં ઋતુમતી યૌવનના ચિહ્નવાલી કન્યા થાય તે તેને જોઇને તેના પિતરે અત્યંત ધેાર નરકમાં પડે માટે ગુરૂ-શુક્રને અસ્ત વિષ્ણુશયન (ચાતુર્માસ) સિહના ગુરૂ હોય ९६ Aho! Shrutgyanam Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ છતા પણ તે કન્યાના લગ્ન કરી દેવા જોઈએ. ૯૫. લગ્ન પહેલા દુર બેસતી કન્યાને જોઇને તેના પિતા-માતા–મોટા ભાઈ આ ત્રણ જણ ઘેર નરકને પામે છેઆ લોક ધર્મશાસ્ત્રોમાં ५४ अंथमा भणी आवे छे. ज्योतिस्तत्रे प्रहशुद्धिरदशुद्धिः कीर्तिता दशवत्सरम् वष्टवैकादशवर्षों तु लग्नं शंसति सूरयः । ग्रहशुद्धिर्यदा नास्ति वर्षशुद्धिस्तथैव च धर्मभ्रष्टा तु या नारी शुद्धिस्तस्या न भाव्यते। राजमार्तडे-अतिप्रौढा तु या नारी कुलधर्मविरोधिनी अविशद्धापि सा देया चंद्रलग्नबलेन च । दशवर्षव्यतिक्रांता या कन्या शुद्धिवर्जिता तस्यास्तारेंदुलग्नानां शुद्धो पाणिग्रही मतः । पृथ्वीचंद्रोदये-यावल्लजां न जानाति कन्यातु पितृसंन्निधौ योन्या हि नावगूहेत तावद्भवति नग्निका । दद्याद् गुणवते कन्यां नग्निकां ब्रह्मचारिणीम् अपि वा गुणहीनाय नापरुंध्याद्रजस्वलाम्. તિસ્તંત્રમાં કહ્યું છે કે કન્યાની દશ વર્ષની ઉમ્મર શુધિ પ્રહ શુદ્ધિ-વર્ષ શુદ્ધિ જોવા. અને અગીયાર વર્ષ થાય કે લગ્ન કરી દેવા. ગ્રહશુદ્ધિ તથા વર્ષ શુદ્ધિ નહી હોય છતાં, કારણકે જે ધર્મભ્રષ્ટા કન્યાપણુથી આગળ વધી તેની શુદ્ધિની જરૂર નથી. રાજમાર્તડમાં પણ કહ્યું છે કે જે પિતાને કુળધર્મના વિરેધવાળી –ઠા કન્યા થાય તે વર્ષશુદ્ધિ રહશુદ્ધિ નહિ હોય છતા પણ Aho ! Shrutgyanam Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ચંદ્રબળ જોઈ તેના લગ્ન કરી દેવા. જે કન્યાને દશ વર્ષ પુરા થયા અને ગ્રહશુદ્ધિ વિગેરે નહી હોય છતાં પણ ચંદ્રબળ જોઈ તેને વિવાહ કરી દે. પૃથ્વીચંદદયમાં લખે છે કે માતાપિતાની પાસે જ્યાં સુધી કન્યા લજા પામતી નહી હોય ત્યાં સુધી તે કન્યા નના નામે કહેવાય છે. માટે ગુણવાળા વર સાથે તે કન્યા બ્રહ્મચારિણીને પરણાવવી. અને ગુણ વર નહી મળે તે ગુણહીન વર સાથે તેને પરણાવી દેવી પણ રજસ્વલા થતી કન્યાને લગ્ન વગર રાખવી નહી. ઈત્યાદિ ઘણાજ પ્રમાણે ધર્મશાસ્ત્રમાં જોવામાં આવે છે પરંતુ હાલના સમયમાં આ સઘળો વિચાર પુસ્તકમાં જ રહી ગયે લાગે છે અને સુધારાને પ્રતાપે લગ્ન થતા પહેલા વરકન્યાના શારિરીક સંબંધો-પ્રજોત્પત્તિ થતી પણ સંભળાય છે. અને કેટલાએક સુધારકે કુંતા માતાને સૂર્યથી કર્ણ થયે હતો તેના દ્રષ્ટાંત પણ આગળ ધરે છે. જે આ સ્થિતિ ચાલુ રહે તે પાંડવોના સમયમાં એકજ કર્ણ હતા અને હવે કર્ણને રાફડે ફાટી નીકળે તો કોઈ પણ આશ્ચર્ય નહી. વૈધાનિ મુનિ કહે છે કે વન त्रीण्यतुमती कांक्षेत पितृशासनम् ततश्चतुर्थे वर्षे तु विदेत સદાતિજૂ રજોદર્શન થતી કન્યાએ ત્રણ વર્ષ સુધી માતાપિતાની આજ્ઞામાં રહેવું. છતા માતાપિતા જે તેને વિવાહ નહિ કરે તો તે પિતાની સમાન પુરૂષ સાથે લગ્ન કરી લેવા . જિં. વિ. . ભો. ૧૧ પુષધામાં કહ્યું છે કે વરની પરીક્ષા કરીને ગુણવાન પર સાથે કન્યા પરણાવવી તેમજ વરની પરીક્ષા-ગુણદોષ પણ કહ્યા છે. પણ ગુણહીન સાથે પરણાવવી નહી. મનુ ભગવાન કહે છે કે काममामरणात्तिष्ठेद् गृहे कन्यार्तुमत्यपि ॥ नत्वेवैनां प्रयच्छेत Aho ! Shrutgyanam Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ગુજરાય ચિંત રજસ્વલા થયા છતા ગુણવાન વર નહીં મળે તે મરણ પર્યત ઘરમાં રહેવું પણ ગુણહીન સાથે પરણાવવી નહી. આ ઉપરથી એમ નહી સમજવું કે સારે વર નહી મળે તો તેને પરણાવવી જ નહી. કારણકે ધર્મશાસ્ત્રમાં અવિવાહિત રવતીના પિતા વિગેરેને મહાપ્રાયશ્ચિત્ત કહેલું છે. આ પ્રથા પણ ચાલુ થયેલે જોવામાં આવે છે અને તેથી જ વર્ણતર લગ્ન શરૂ થયા હોય તો કાંઈ આશ્રય નહી. ધન્ય છે કાળની ગતિને. ૯૬. मांडव्यसंहिता-कार्तिकी विवाह पटले. भार्गवामरगुरोरदर्शने दुष्टदोषपरिदृषिते दिने कार्तिके सकलदोषनाशनं कारयेत्करतलग्रहं बुधः ९७ શુક્ર-ગુરૂને અસ્ત હોય તથા ગમે તેવા દુષ્ટ દોષવાળે દિવસ હેય પણ કાર્તિક માસમાં શુકલપક્ષની એકાદશીથી વદી પંચમી સુધીમાં પંડિતોએ લગ્ન કરાવવા આ વિષયમાં . મન-વિવાહ પ્રા. લિ. ૮૮-૮૯-૯૦ વૃદદેવજ્ઞાન-વિવાહમાં વિશેષ ખુલાસો આપ્યો છે તેમાં જોઈ લેવું ગ્રંથ માટે થાય તેથી તે સઘળું અહિં આપ્યું નથી. श्रीमत्कार्तिक शुक्लगा तिथिवरा चैकादशी द्वादशी तस्यां गोरजलग्नके वधुवरौ साक्षाजगन्नायकौ ॥ श्रीकृष्णस्तुलसीविवाहमकरोतस्मिन् विवाहोत्सवे तो देवो भवतां सदा शभकरौ लक्ष्मीकरौ मंगलम् આ લોક કલ્લા ગ્રંથને છે તે માલમ પડતું નથી. પરંતુ આશીર્વાદ રૂપ લાગે છે. ૯૭. Aho ! Shrutgyanam Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ अथ विवाहे मासशुद्धिः सारसंग्रहे. आर्द्रादिके स्वातीविरामकाले नक्षत्रवृंदे दशके रविश्चेत् विवाहचौलव्रतबंधदीक्षा सुरप्रतिष्ठादि न कार्यमेव ९८ આર્દ્રા નક્ષત્રથી સ્વાતી નક્ષત્ર સુધીના દશ નક્ષત્રોમાં જ્યાં સુધી સૂર્ય હૈાય ત્યાં સુધી વિવાહ-ચાલ-જને-મંત્રદીક્ષા(સન્યાસ) દેવ પ્રાંત પ્રત્યાદિ શુભ કર્મો કરવું નહી. माघे धनवती कन्या फाल्गुने शुभगा भवेत् वैशाखे च तथा ज्येष्ठे पत्युरत्यंतवल्लभा आषाढे कुलवृद्धिः स्यादन्ये मासाश्च निंदिताः मार्गशीर्षमपीच्छति विवाहे केऽपि केाविदा: कार्तिके शुक्लपक्षे तु पूर्णिमातश्च प्राक्परम् तिथिपंचकमित्येतद् भीष्मपंचकमुच्यते गुरुरुक्रोदये केऽपि विवाह वदंति हि लग्नमायके कार्ये देवलग्नमिति स्मृतम् विवाहादिशुभे कार्ये चैत्रपौषों परित्यजेत् परंपक्षों शुभ प्रोक्तों देवमासप्रवेशतः ९९ Aho! Shrutgyanam १०० १०१ १०२ १०३ માસ પરત્વે લગ્નનું ફળ કહ્યું છે, કે જે કન્યાના લગ્ન માત્ર માસમાં થાય તે ધનવાળો, ફાલ્ગુનમાં શુભ મેળવનારી, વૈશાખમાં જેમાં પતિને પ્રીય, આવાદમાં કુટુંબ વૃધ્ધિ થાય અને બાકીના માસ શુભ નથી. કેટલાએક પાંડે મારી માસ શુભ કહે છે. કાર્તિક માસમાં પૂર્ણિમાના પહેલાંના પાંચ દેવસ એને મીષ્મપંચા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કહે છે. કેટલાએક જોતિષીઓ કહે છે કે ભૂમિતિરાજ પૂર્ણિમાના પહેલાં પાંચ દિવસ અને પછીના પાંચ દિવસ એમ મળી દશ દિવસ એને અર્થ કરે છે. પરંતુ પૂમિાત: પિ પૂર્ણિ– માના પહેલા પાંચ દિવસ અને પછીના પાંચ દિવસ એમ મળી દશ દિવસ એ અર્થ કહે છે. પરંતુ પૂમિતિ: પ્રાપ પૂર્ણિ માના પહેલાના પાંચ દિવસનું | શ્રેષ્ઠ તિથિપં. પાંચ તિથીનું ભીષ્મપંચકનું વ્રત છે. સ્પષ્ટ છે. માટે તે યોગ્ય નથી અને તિકૌતુમ ધર્મ-નિર્ધાર-સિંધુ વીગેરેમાં પણ પાંચ દિવસનું જ આ વ્રત કહેલું છે કેટલાએક પંડિત ગુરૂ શુક્રના ઉદયમાં વિવાહના નક્ષત્રોમાં જરૂરી હોય તે દેવલગ્ન છે માટે તેમાં લગ્ન કરવા વિવાહાદિ શુભ કાર્યમાં ચિત્રપિષ માસ ત્યાજ્ય છે. પણ તેને પરપક્ષ (કૃષ્ણ પક્ષ) દેવ માસ ને પ્રવેશ છે. (પૂર્ણિમાંત માસપક્ષે) માટે શુભ કહ્યા છે. નવા મુનિએ માસ પરત્વે ફળ કહ્યું છે કે धनमानपरिभ्रष्टा चैत्रे मास्यसती भवेत् भर्तुः प्रियातिर्धाननी वैशाखे सुप्रजान्विता । सुभगा ज्येष्टे कन्या गुणोपपन्ना सुशीला व आषाढे त्वतिशौचा सुखोपपन्नेति वर्णयंत्यपरे । श्रावणमासे विधवा केचिश्वेच्छंति पुत्रविभ्रष्टाम् दुःशीला भाद्रपदे सौभाग्यविवर्जिता नियतम् । वंध्या चैवाश्वयुजि मृतप्रजा धर्मवर्जिता चैव तीक्ष्णा रोदनशीला कुटिला वै कार्तिके मासे । सौम्ये परवेश्मरता कलहापयशो विभागशीला च Aho 1 Shrutgyanam Page #137 -------------------------------------------------------------------------- ________________ पौष वित्तविहीना वैधव्यं वा समाप्नोति । शीलचरित्रोपेता पुत्रवती चैव माघमासे तु सुभगा धनधान्यवती परिणीता फाल्गुने मासि ।। જે કન્યાના ચિત્ર માસમાં લગ્ન થાય તો તે ધન-માન વિનાના દૂષ્ટ થાય વૈશાખમાં પતિને પ્રીય તથા સારી પ્રજાવાળી. પેઠમાં સારાભાગ્યવાળી-ગુણવંતી. સુશીલ થાય, આષાઢમાં અત્યંત પવિત્રતાવાળી સુખી થાય છે. શ્રાવણમાસમાં વિધવા થાય અને બીજા પંડિતો કહે છે કે પ્રજા વિનાની થાય, ભા૫૬ માસમાં દુષ્ટ રીતભાતવાળો-સૌભાગ્ય વિનાની રહે. આધિન માસમાં વંદયા. અથવા. મૃતપ્રજાવાળી અને ધર્મથી હીન થાય, કાર્તિક માસમાં તલ્સસ્વભાવની રૂદન કરનારી –કુટિલ થાય છે. માર્ગશીર્ષ માસમાં પરાયા ઘરમાં રહેનારી કલેશ-અપકીર્તિ, ભાગલા પાડવાના સ્વભાવવાળી થાય, પોષ માસમાં ધન વિનાની અથવા વૈધવ્ય ભોગવનારી થાય છે માઘમાસમાં સુશીલ-ચરિત્રવાળી, પુત્રવતી થાય છે. કાળુન મહિનામાં પરણેલી સદભાગ્યવાળી ધનધાન્યવાળી થાય છે. पीयूषधारायां श्रीधरः पोष च कुर्यान्मारस्थितेऽके चैत्रे भवेन्मेपगतो यदा स्यात् प्रशस्तमाषाढकृतं विवाहं वदति गर्गा मिथुनस्थितेऽके १०४ જો કે પો માત્ર માસમાં વિવાહ નહિ કરે એવા વચને ઉપર આવી ગયા છે પરંતુ શ્રીપર પાન કહે છે કે પોપ માસમાં મકર સર્યમાં અને ચત્ર માસમાં મધ સંક્રાંતિમાં અને Aho ! Shrutgyanam Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આષાઢ માસમાં મિથુન સક્રાંતિમાં લગ્ન શુભ છે એમ ઈ વીગેરે મુનીઓ કહે છે. मु. चिंतामण विवाहप्रकरणे. मिथुनकुंभमृगालि वृषाजगे मिथुनगेऽपि रवौ त्रिलवे शुचेः अलिमृगाजगते करपीडनं भवति कार्तिक पौषमधुष्वपि १०४ માં मिथुनसंगति-लस प्रतिभां-भडर- वृषि-वृषल - भेषराशिना सूर्यभां विवाह श्रेष्ट छे भिथुनसतिभां शुचेः त्रिलवे भाषाढ સુદી દશમીપત વિવાહ શ્રેષ્ટ છે. ત્યાર બાદ મિથુનના श्रेष्ठ नथी. अति घोष - चैत्र भासभां वृश्चिक- भ२ - भेषना सूर्य भ વિવાહ થાય છે. અર્થાત્ કાતિકમાં વૃશ્ચિક સંક્રાતિમાં, પૌષમાં મકરનામાં અને ચૈત્ર માસમાં મેષના સૂર્યમાં વિવાહ શ્રેષ્ટ છે. मैत्र-योप- धनाई - भीना भी लग्ननो वियार. चूडारत्ने - पौषेऽपि मकरस्थेऽर्के चैत्रे मेषगते रवौ ॥ आषाढे मिथुनादित्ये केऽप्याहु: करपीडनम् ॥ ज्योतिर्विदाभरण- विवाहप्रकरणे-ला. ८६-८७. इति सत्यपि सन्मधूत्तरार्धं मिहिरेऽजे च सहस्य कृष्णपक्षः । मकरे जितुमे दशद्युकालः शुचिगः सर्वजनेषु पूर्व इष्टः ॥ भृगुक च्छ्गमत्स्य देशगानां दशमी भाद्रपदस्य भार्गवानाम् शय संग्रह संशया सिता सा मरुभेदेऽत्रिभुवामिषस्य च स्यात् ભૃગુકચ્છ-મત્સ્ય દેશ નિવાસી ભાર્ગવ ગાત્રના મનુષ્યાને Aho! Shrutgyanam Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ભાદ્રપદ સુદી દશમી વિવાહમાં શ્રેષ્ઠ છે, તેમજ મરૂ દેશવાસી શૂદ્રોને માટે આશ્વિન માસમાં શુકલ પક્ષની દશમી શ્રેષ્ઠ છે. विवाहवृंदावन अध्याय १ श्लो. ३ ध्रुवानुराधामृगमूलरेवतीकरं मघास्वातिरदूषणो गण: रवेरमीना मकरादि षडगृही करग्रहे मंगलकृन्मृगीदशान्. આ શ્લેાકમાં મીન રહિત મકરાદિ છ સંક્રાંતિમાં લગ્ન श्रेष्ठ उहे छे. यागण श्लो. मां प्रावृद्रव संतोर्ज सहः करग्रहः परैरुदाहारि न हारितन्मतम् । रवे वैसारिणमुत्तरायणं पुरंधिपाणि ग्रहणे परायणम् =या श्रमांप भीनाउन निषेध उहे छे. અને આગળ માસ ગેાચર વિચારાધ્યાય ૧૦ માં કહે છે કે પાન निद्यो यदि फाल्गुने स्यादजस्तु वैशाखगतो न निद्यः मध्वाश्रितौ द्वापि वर्जनियावित्यादि प्राच्चामियमेव युक्ति: 3 मेभां भतांतर हे छे } शगुनभां भीनाई श्रेष्ट छे, ज्यो. भ. विवाहप्रकरण श्लो. ७९ तिमाविने फाल्गुननाम्नि शुद्धे विदर्भ कंबकुरु कार्णवेषु न मंगलं निंद्यफलं परेषु नीवृत्स्वशेषेषु भवेदरम्यम् ક્ાલ્ગુન માસમાં શુકલ પક્ષમાં તિૌત્તે મીનાકમાં વિદ" કબૂ ३ नाभना देशोभां मंगलं निंद्यफलं न शुलभ वा शुल छे. परेषु अशेषेषु नीवृत्सु जीना जीन्न सघना देशोभां अरम्यं भवेत् શુભ ફળદાયી નથી આ દેશવ્યવસ્થા જોતા ઉપરાકત દેશ શિવાય જે વિવાહાદિ શુભ કર્મોને સ્પષ્ટ નિષેધજ માલુમ પડે છે. जनार्दन पंडितविरचित विवाहपटल श्लो. ९ Aho! Shrutgyanam Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ पाणिग्राहः श्रीमार्तडे कौबेरीं प्राप्ते काले मीनं हित्वा तन्मेषं चैत्रे पौषे कृष्णेऽद्धे ॥ वैशाखे ज्येष्ठेऽप्याषाढे स्याद्ये त्र्यंशेऽकर्कस्थे अप्यादित्ये श्रेष्ठः प्रोक्तः स्त्रीणां मुख्यैर्भूमीदेवैः આ શ્લેાકમાં મીનાકના નિષેધ છે. नाडीमानविवाहपटल श्लो. २२. चामासो नेष्टः पौषश्चेत्रः स्यांच्चैत्रः पौष वा जीवक्षेत्राचा पक्ष हित्वाद्वाहे चारुः ॥ माघाद् द्वौ वैशाखाद् द्वावाषाढस्य त्र्यंशः स्त्रीत्रोः चैकज्येष्ठं स्याद् द्विज्येष्ठं मध्यं त्रिज्येष्ठं त्याज्यम् આ ગ્રંથકાર નાવ ક્ષેત્રાર્થી એનાથી ધન-મીનના સૂર્યના નિષેધ કરે છે. આ ગ્રંથની નિળયામૃતા નામની ટીકા ગ્રંથકારે કરી છે. તેમાં બ્રહ્માર્જના વચનો આપ્યા છે. તેમજ બીજી કેટલી એક હકીગતા ઘણી સારી છે. તેમજ આગળ બ્લેક ૨૮ માં. निया योगा वारक्षां योगे येचायैरुक्ताः यस्मिन् यास्मिन् देशे तस्मिस्तस्मिन् देशे ते वर्ज्याः ॥ मत्याख्या योगा यात्रादौ वर्ज्याः स्युनेोद्वाहादौ वृध्याख्यं हीनाख्यं दग्धाश्वा मीने वर्ज: Aho! Shrutgyanam २८ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ २॥ सोमा अर्का मीने वय॑ः सनाथा मानाना निषेध रे छ. मेनी मां अमी न सौम्यायन उत्तरामरोरेहमस्वानुमगेषु शस्तः ____तापीमहीमध्यगते विवाहो मीनेऽपि विध्योत्तरवासिनां च विवाहकौमुद्यां-मह्या दक्षिणकूले तु कापिलेऽत्र तपोवने ___ कस्मिाश्चिन्नर्मदाकूले मीनार्के नैव दोषभाक् ॥ मुहूर्तरत्नाकरे-महीनतनयाकूले दक्षिणे कपिलाश्रिते __ कस्मिश्चिन्नर्मदा कूले मीनाक जायते शुभम् शाीयविवाहपटल-पंचांगशुद्धिप्रकरण. मीनस्थ पद्मिनीपत्रे सिंहस्थे सुरमंत्रिणि विवाहोपनयौ शस्तौ विध्यस्योत्तरवासिनाम् २३ धान् विवाहाश्चतुरो न कुर्यान्मीनस्थितेऽर्के च गुरौ हरिस्थे पौषे मघौ शायिनि चक्रपाणौ नपुंसके मासि च जीवितेच्छु २७ पौषेऽपि शस्तो मकरस्थितेऽके चैत्रेऽजगे युग्मगते शुचौ स्यात् करग्रहं केऽपि वदति तञ्ज्ञा दिनाष्टकं कर्कगतं चरन् यः २८ मीनेऽऽध परित्याज्यं धन्वर्केऽध परित्यजेत् । विवाहादिषु कार्येषु गृहे चाध्ययनेषु च २९ सिंहस्थिते देवगुरौ न कुर्याद विवाह चौलवत दीक्षणादीन् । यात्राप्रतिष्टाक्रतुवास्तु पूजा धनुः स्थितेऽर्के झपगे च तद्वत् (२५) ઉપર મુજબના વચને મળી આવે છે. Aho ! Shrutgyanam Page #142 -------------------------------------------------------------------------- ________________ मु. दीपके-पौषे मगगे सूर्ये परपक्षे चैत्रमास्यजक्षऽर्के उद्वाहः कर्तव्योऽन्यथा भवेत्तावनिष्फलो. આ ગ્રંથકાર ચિત્ર પૌષના કૃષ્ણ પક્ષમાં વિવાહ શુભ કહે છે रेवत्यां स्थिरमैत्रमूलमृगभे स्वातौ मघायां करे सौम्येऽकें शफरोझिते तनुषऽप्टेंदुखलैर्युग्धतम् ॥ विद्धं में कुलिकार्गलापभतुलां रिक्तां कुहं पक्षति विष्टिं यामदलं कुयोगकुदिनं त्यक्त्या विवाहः शुभः (१४) ज्योतिषसार-ज्योतिषरल भविष्यदर्पण. कार्तिकपौषमधुष्वपि वृश्चिक मकराजगोरविह्यः मीनस्थितोऽपि फाल्गुनमासोऽयं मध्यमः पक्षः (२९५) मु. तत्वे-सौम्यायने व्रतं कार्य चैत्रे मासि विशेषतः विवाहं नैव मीनस्थे मेषेऽर्के च व्रतं नहि बृहदेवशरंजन-व्रतबंधप्रकरणे. मीनस्थे पद्मिनी मित्रे नीचेऽरिस्थे च वाक्यतो व्रतादिषु निषेधः स्याद्विध्वस्योत्तरवासिनाम् (१९५०) बृहदैवशरंजन-ववाहप्रकरणे. पीयूषधारायां च कश्यपः-उत्तरायणगे सूर्य मीनं चैत्रं च वर्जयेत् अजगोद्वंद्वकुंभालि मगराशिगते रवी.. मुख्यं करप्रहं त्वन्यराशिगे न कदाचन ।। गर्ग:-मीने धनुषि सिंहे च स्थिते सप्त तुरंगमे क्षौरमन्नं न कुर्वीत विवाहं गृहकर्म च ॥ Aho ! Shrutgyanam Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઇત્યાદિ વચને મળી આવે છે. તે પરથી કેટલાએક પંડિત ચાંદ્ર માસનો સ્વીકાર કરે છે ત્યારે બીજા સોરમાસ ગ્રહણ કરે છે અને અન્ય પંડીતે સરમાસ-ચાંદ્ર માસનું જ્યારે સિક્ય હોય તેને સ્વીકાર કરે છે. કેટલાએક ગ્રંથકારેએ સારમાસ કહ્યા દેશમાં લેવો અને ચાંદ્રમાસ કહ્યા દેશમાં સ્વીકારે તેની વ્યવસ્થા પણ કરી છે. પૂજધામાં વૃદ્ધાનું વચન છે. विवाहादौ स्मत: सौरा यक्षादौ सावनो मतः वसिष्ठ-उदाहयज्ञोपनय प्रतिष्ठा तिथिव्रतं क्षौरमहोत्सवाद्यम् पर्वक्रिया वास्तुगृहप्रवेशः सर्वहि चांद्रेण विगृह्यमेतत् प्रायः सौरं मानमिष्टं विवाहे तत्किं चांद्र मानमाहुः फलेन तस्मात्सम्यक् तत्फलाप्तिस्तदैक्ये सौरोमास. केवलः किंचिदनः મુવિ મિતાક્ષામાં બીજે પણ આર–ચાંદ્ર માસના વચને વિજ પ્રકણમાં મળી આવે છે. અને વ્યવસ્થા કરે છે કે तापिनीकृष्णयोर्मध्ये चांगो मासः प्रशस्यते अन्येषु सर्वदेशेषु सौरो व्रतविवाहयोः ।। विध्याद्रेर्दक्षिणे भागे चांद्रो मास: प्रशस्यते उदग्भागे तु विंध्यस्य सौर मानं विधीयते ॥ अन्येषु सर्वदेशेषु मिश्रमानं प्रकल्पयेत्. ઇત્યાદી વચન મળી આવે છે, તેમાં કેટલાએક વચને પરસ્પર વિરૂદ્ધ પણ છે. માટે ચાયણ માં દેશાચારની વ્યવસ્થા કહી છે. તે મુજબ જે દેશમાં ધનાર્ક-મીનાકમાં લગ્ન નહીં કરતા હોય તેણે Aho! Shrutgyanam Page #144 -------------------------------------------------------------------------- ________________ તે નહીં જ કરવાં અને જેકરતા હોય તેણે કરવાં. એ વધારે શ્રેયસ્કર છે. મુ. માર્તડ મ. તાવ વગેરે ગ્રંથકારોએ આ વિષયમાં મૌન ધારણ કર્યું છે. બીજું સૂર્યાદામધાર પ્રવાસમાં વાવતા કુહાને रूपरिगतंच यत् सूत्र याम्योत्तरा ज्ञेया सा भुवो मध्यरेखिका-ब्रह्मસુ-પુરીક્ષણ રેવન્યા ઈત્યાદિથી જેમ પૃથવીની મધ્યરેખા કહીને પૂર્વ-પશ્ચિમ ભાગની રચના કરી છે તેવી રીતે ઉત્તર દક્ષિણ વિભાગનું પ્રમાણ ઉપર લખ્યા પ્રમાણે થતું નથી પરંતુ ઘણી જગ્યા પર વિંચવઢથી ઉત્તર દક્ષિણ વિભાગ જોવામાં આવે છે. કેાઈવાથી કહે છે. અને કેઈ નર્મદા નદીથી પણ કહે છે. હિંદુ ગુનાણીવે વિગેરેની વ્યવસ્થા ગોદાવરીના દક્ષિણથી કરી છે. અને શાલિવાહનના શક પરથી પ્રમવાવિની વ્યવસ્થા નર્મઢાના દક્ષિણથી કરી છે. પરંતુ ચારસંહિતામાં કહ્યું છે કે संप्राप्ते तु कलौ काले विध्यारोत्तरे स्थिताः ब्राह्मणा यज्ञरहिता ज्योतिःशास्त्रपराङ्मुखाः । ગારમેનમાં કહયું છેકે– विंध्यस्योत्तरभागे तु संप्राप्ते तु कलौ युगे सिद्धांतादि परिज्ञानं न कस्यापि भविष्यति ॥ विध्यस्य दक्षिणे भागे यत्र गोदावरी स्थिता તત્ર વેશ્ચ યશશ્ચ મસ્થિતિ વે છે (બેઉ વચનોનો સારાંશ) જ્યારે કળિયુગની શરૂઆત થશે ત્યારે વિંધ્યાચળના ઉત્તર ભાગમાં બ્રાહ્મણે યજ્ઞ રહિત તથા તિષના Aho! Shrutgyanam Page #145 -------------------------------------------------------------------------- ________________ સિંદ્ધાતના જ્ઞાનથી હીન થશે અને વિંધ્યાચળના દક્ષિણમાં ગોદાવરીના તટ પર વેદ-યશ-વગેરેની પ્રવૃત્તિ ચાલુ રહે છે. તેમજ દેશપરત્વે માટે જુદા જુદા કહ્યા છે. मध्याद्देशात्सौरपक्षस्तु पूर्वे धन्यो याम्ये डग्मतं सौम्य आर्य: धन्यः पश्चाद् ब्रह्म पक्षः स्वदेशे खेटाः साध्याः स्वस्वपक्षाद्भवाद्यैः सौरः प्रात्यामार्यरक्षस्तु सौम्ये ब्राह्म पश्चादक्षिणे दृग्मतं च मध्यादेशादाश्रयः स्वीयदेशे चैवं कार्य सूरिभिः खेटकर्म॥ गोदावरीविंध्यनगांतराले श्रीब्रह्मपक्षाइ गणितं विधेयम् गोदावरीदक्षिणस्तु चार्यो विंध्याचलादुत्तरतोऽपि सौर : ब्रह्मपक्षः सदा स्मार्ते ग्राह्योऽप्यायोऽहि वैष्णवे ग्रहणे सौरपक्षस्तु चारो दृग्गणिते स्मृतः । ઇત્યાદિનો વિચાર કરતા વિંધ્યાચળથી દક્ષિણની શરૂઆત થાય છે. તેમજ કેટલાએક કહે છે કે ખેતી કરતી વખતે પ્રથમ ક્ષેત્રમાં દાહં કરે છે પછી બીજ રેપણ કરે છે. એ દક્ષિણ દેશનો પ્રચાર છે. માટે તે વિંધ્યાચળથી (માંડવી-સેનગઢ-વ્યારા) વગેરેથી પણ શરૂ થતુ જોવામાં આવે છે. બીજા દેશમાં આ પ્રચાર નથી તેમજ ચાલુ સમયમાં કુલના નકશાઓમાં ઇતિહાસમાં પણ થાણા જીલ્લાથી (દખ્ખણથી) દક્ષિણની શરૂઆત જોવામાં આવે છે. માટે દક્ષિણમાં ધના-નામાં વિવાહાદિ શુભ કાર્યો કરે છે. ગુજરાતમાં આ રિવાજ બીલકુલ નથી. વિશેષ પૂર્વે કહી ગયા પ્રમાણે રેવા-મહીના મધ્યમાં શifક્ષેત્રમાં નિષેધ નથી છતા પણ ગુજરાત દેશને માની ત્યાં પણ હજી સુધી ધનાર્જ-મનામાં લગ્ન થતા નથી હવે તે સ્વેચ્છા લગ્નના મુહુર્તો Aho ! Shrutgyanam Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ને સ્વીકાર કરતા જક્ષક થઇ આપત્તિ રક્ષિત અપાય છે. તેને માટે કાંઈ કહેવું નિરર્થક છે. ધર્મ રક્ષતિ રક્ષિત: જે આપણે ધર્મનું રક્ષણ કરીશું તે ધર્મપણ આપત્તિ કાલે આપણને બચાવશે અને આપણે ધર્મના ભક્ષક થઈશું તે ધર્મ પણ ભક્ષક થશે ધર્મજ પમપતિ ઇત્યાદિ શ્રુતિઓ કહે છે. અતિ-નિના વચને ને સ્વીકારતા નહી હોય તેને માટે કાંઈ પણ કહેવું યોગ્ય જ નથી-૧૦૫ विवाहांगमुहूर्त पीयूषधारायां शाीये. दलनकंडन मंडपवेदिका गृहसुमार्जनवारक मंडपाः करतलग्रहमध्यगता गतं तदखिलं विदधीत विवाहभे ११० દળવું, ખાંડવું, મંડપની વેદી-ગૃહસ્વચ્છ કરવું. વન મંગળ કલશ મંડપ વગેરે બનાવવું આ સઘળું વિવાહને લગતું કાંઈ વિવાહ નક્ષત્રોમાં કરવું. विवाहकृत्यं निखिलं विवाहभे विलोकयेन्नात्रबलं हिमाते: नवत्रिषष्ठेऽह्नि विवाहपूर्वतो न वर्णका मंडपतैलमंगलम् १११ વિવાહને લગતું વર્ણકરંગરેગાન નેકર, ચાકર, રાખવાનું મંડપ–કૈવ (અત્તર) માંગલિક પદાર્થ સંગ્રહ સઘળું વિવાહના નક્ષત્રમાં કરવું એમાં ચંદ્ર શુદ્ધિ જેવી જરૂરી નથી તેમજ વિવાહના પૂર્વના ૩-૬-એ દિવસોમાં પણ પૂર્વોકત કાર્યની શરૂઆત કરવી નહી ધર્મરાત્રિમાં પણ કહ્યું છે કે વિંરાयज्ञे विवाहेदशवासराः। व्यहं चूडापनयने नांदीश्राध्धविधीयते યજ્ઞમાં એકવિશ દિવસ પહેલા, વિવાહમાં દશ દીવસ પહેલા–ચૌલ– યજ્ઞોપવીતમાં ત્રણ દિવસ પહેલા નીશ્રાદ્ધ કરી શકાય છે. ૧૦૭ Aho ! Shrutgyanam Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ चित्राविशाखा शततारकाश्विनी ज्येष्ठाभरण्यां शिवभाच्चतुष्टयम् हित्वा प्रशस्तं फलतैलवेदिका प्रदानकं कंडनमंडपादिकम् १०८ ચિત્રા-વિશાખા-શતતારકા–અશ્વિની–જ્યેષ્ઠા-ભરણી આર્દ્રથી ચાર નક્ષત્રાને છેાડી ખાકીના નક્ષત્રામાં ફળ-તેલ-વેદીકા પ્રżાન આપવું. ખાંડવું મંડપ વીગેરે બનાવવાનુ શુભ છે. (૧૦૮) विवाहे तिथिशुद्धि कृष्णपक्षे चतुर्दश्याममायां प्रतिपत्तिथौ विवाहं नैव कुर्वीत पूर्णिमायां तथैवच १०९ કૃષ્ણપક્ષમાં (વદી દશમી પછી) ચતુદર્શી અમાસ પૂર્ણિમા એ તિથીઓમાં વિવાહ કરવે નહી. ધણા પડતા કહે છે TMિામાં પણ નિષેધ છે. વૃદૈવજ્ઞનાવવા પ્રજળમાં દરેક તિથીના જુદા જુદા ફળ માદ્વાન મુનિએ કહ્યા છે પરંતુ વિસ્તાર થાય તેથી અહીં આપ્યા નથી મુ. નિં. વેિ. પ્ર. ૉ, ૨ કહ્યું છે કે: कृष्णे पक्षे सौरिजार्केऽपि च वारे a नक्षत्रे यदि वा स्यात्करपीडा । संकीर्णानां तर्हि सुतायुर्धनलाभप्रीति प्राप्त्यै सा भवतीह स्थितिरेषा કૃષ્ણપક્ષમાં શનિ-મંગળ-રવિવારે વિવાહ નક્ષત્રાથી જુદાનક્ષત્રામાં જો સંકીણું જાતિના અનુલોમ-પ્રતિામ જાતીના લોકા લગ્ન કરે તે પુત્ર આયુષ્ય-ધનલાભ પ્રિતી વધારે છે એવા આચાર છે. (૧૦૯) Aho! Shrutgyanam Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ विवाहे नक्षत्रशुद्धिः रोहिण्युत्तररेवत्या मूलं स्वाती मृगोमघा अनुराधा व हस्तश्च विवाहे मंगलप्रदाः ११० રાહિણી–ઉત્તરાય–રેવતી-મૂળ-સ્વાતી-મૃગશી—-મધા-અનુરાધા હસ્ત એટલા નક્ષત્ર વિવાહમાં શ્રેષ્ટ છે, પરંતુ વ गृह्यसूत्रभां त्रिषु त्रिपूत्तरादिषु स्वातौ मृगशिरसि रोहिण्यां वेति એ વચનથી ઉત્તરાઆદિ ત્રણ નક્ષત્રામાં એટલે ઉત્તરા ફાલ્ગુની હસ્ત-ચિત્રા–ઉત્તરાષાઢા—શ્રવણ-ધનિષ્ઠા-ઉત્તરાભાદ્રપદા-રેવતી—અશ્વિની એના અ` નયામ ત્ત્તિ નીધર વિશ્વનાથ માઘ્યમાં કહે છે તેમજ ધર્મસિંધુમાં વિવાદના નક્ષત્રોમાં પણ ઉપર કહેલા નક્ષત્રો છે. धनिष्ठा श्रवणं चित्रा अश्विनी पाणिपीडने नक्षत्राणि शुभान्याह हरदत्तोऽधिकानि तु ધનિષ્ઠા-શ્રવણુ–ચિત્રા-અશ્વિની એ ચાર નક્ષેત્રોં વિવાહમાં શુભ છે એમ દત્ત પતિ કહે છે. મુ. માસઁપુની ગુજરાતી ભાષાંતરની ટિપ્પણમાં લખ્યું છે કે મુ. કવિતાળિમાં વિવાહ નક્ષત્રોમાં કૃતિકા ધનિષ્ઠા એ નક્ષત્રો વિશેષ લીધાં છે. પરÆ. રૃ. શ્રવણ નક્ષત્ર લીધું છે. પાર્થે. સૂત્રના અભિપ્રાય ઉપર સ્પષ્ટ કર્યો છે પરંતુ કૃતિકા ધનિષ્ઠાના સબધમાં જે મુ. વિ.ના નામથી લખ્યું છે તે ગેરવાજ છે કારણ કે E ચિ. વિ. પ્ર.માં વિવાહના નક્ષત્રા નીચે મુજબ છે-निर्वेधः शशिकर मूलमै ज्यपिज्य ब्राह्मांत्योत्तरपवनैः शुभ विवाहः॥ Aho! Shrutgyanam Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ વેધ દોષ રહિત, મૃગશી, હસ્ત, મૂળ, અનુરાધા, મધા, રાહિણી ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભદ્રપદા સ્વાતી એ નક્ષત્રો વિવાહમાં શુભ છે. આ શ્લોકમાં કૃત્તિકા, ધનિષ્ઠાનું નામ નિશાન પણ નથી, વિશેષ વિચાર કરતાં પ્રથમ જ્યારે કન્યાને ચાંલ્લા કરી કપડા આપે છે. તેમજ વરને ચાંલ્લા કરી વિવાહના સબંધ નકકી કરે છે તેમાં કૃત્તિકા ધનિષ્ઠા નક્ષત્ર મુ. સિઁમાં લીધું છે વિષાપ્રયાણ મ્યા. ૧૦-૧૧ विश्वस्वातीचेष्णवपूर्वात्रयमैत्रः वस्वाग्नेयैर्वा करपीडेोचित झुः । वस्त्रालंकारसमेत फलपुष्पैः संताच्यादौ स्यादनु कन्या चरणं हि ॥ धरणिदेवेऽथवा कन्यका सन्दरः शुभदिने गीतवाधादिभिः संयुतः वरवृतिं वस्त्रयज्ञोपवीतादिना ध्रुवयुतैर्वेहि पूर्वात्रयैराचरेत् ॥ ઉત્તરાષાઢા—સ્વાતી શ્રવણ-પૂર્વોત્રમ (પૂ. ફ્રા. પૂ. જા. પૂ. ભા) અનુરાધા–ધાંનેદા કૃતિકા નક્ષત્રોમાં અથવા પીચિતો આગળ વિવાહના જે નક્ષત્રો કલા છે તે નક્ષત્રોમાં વસ્ત્રાલ કાર વીગેરે સહિત ફળ—પુષ્પા વડે કન્યાને પ્રસન્ન કરી કન્યાને વિવાહ સબંધ નક્કી કરવા. બ્રાહ્મણ (ચાર) અથવા કન્યાના ભ્રાતાને વાજતે ગાજતે ગુણ દિવસે કુવ નક્ષત્ર (રાતિની ઉત્તરાત્રણ) પૂર્વોમત્કૃત્તિકા એ નક્ષત્રોમાં વજ્ર યજ્ઞેાપત્રીન વીગેરે વડે પ્રમુન્ન કરી વિવાહ સંબંધ નક્કી કરવા મુ. રૂમમાં પણ આજ તકગત કહી છે. Aho! Shrutgyanam Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કેટલાએક પંડિત કહે છે કે મૈત્રાયણમાનવપુસૂત્ર ૭ भार्या विन्दते, कृत्तिका स्वाति पूर्वैरिति वरयेत् पृत्ति। नक्षत्रमा વિવાહ કરવા કહ્યું છે. તે ભલે મૈત્રાયપીરાણાના લેકેનું તે સ્વતંત્ર ગૃહ્યસૂત્ર છે અને તેમાં જે જે હકીગતે કહી છે તે તે શાખા વાળા માટે છે બીજા માટે નથી. જેમ જનોઈમાં મંગળવારને નિષેધ છે પરંતુ સામવેદીને શાખાધિપતિ હોવાથી ગ્રાહ્ય છે તેથી દરેકે તેમાં જનોઈ કરવા એ તેને અર્થ નથી. કૃત્તિકામાં મૈત્રાયણ શાખાના લગ્ન કરે બીજાએ કરવા યોગ્ય નથી, નહી તે શાખા પરત્વેના ગ્રાસૂત્રો નિરર્થક થઈ પડે. વિવાહમાં મિનિ નક્ષત્ર ત્યાજય છે તે સંબંધમાં કહ્યું છે કે उक्तकर्मसु सदोत्तरात्रयं कीर्तयंति मुनयः सुशोभनम् पंचशाखग्रहणे मृगीदशां वैश्वभांत्यचरेणं विवर्जयेत् ઉકત કમૅમાં ઉત્તરાત્રય શુભ છે. એમ સઘળા મુનિઓ કહે છે. પરંતુ સ્ત્રીના વિવાહમાં ઉત્તરાષાઢાનો ચતુર્થ ચરણને ત્યાગ કર (ચોથા ચરણમાં અભિજીત નક્ષત્ર છે માટે) વિવë માં સમ ચરણમાં અભિરાષાઢાને તાળા મુનિઓ કહે संधिर्वत्सरजस्तथायनभवश्चर्तद्भवो वेधजः तिथ्याश्चोडुभवश्च योगजनितस्त्याज्यो दिवारात्रिजः॥ मध्याह्नश्च महानिशा परदलं केचिद्दिनस्येत्यपि प्रोचुः कल्पयुगादयश्च रविभादिंदुभं साभिजित् વર્ષસંધિ—અવનસંધિ—ઋતુસંધિવેધસંધિ-તિથિ-નક્ષત્ર–ગ સંધિ દિવસ-રાત્રિને સંધિ–મધ્યાહ–મધ્યરાત્રિ દિવસને પાછો Aho ! Shrutgyanam Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ પહાર (રાત્રિનો પાછલો ભાગ) કલ્યાદિ–યુગાદિ-સૂર્ય માહા નક્ષત્રથી ચૌદનક્ષત્ર અને અભિજીત નક્ષત્ર એ સઘળાને વિવાહમાં ત્યાગ કરવો. वैश्वभचतुर्भागोऽत्यजश्चाभिजित् विष्टवाद्येषुमही १५ लवो निगदितस्त्याज्यो विवाहे बुधैः उत्तराषाढा नक्षत्रनी या माग અને શ્રવણ નક્ષત્રની પ્રથમની પંદર ઘટિકામાં મિનિત નક્ષત્ર छे ते विवाहमा त्यlorय छे. नाडोमान विवाह पटलमां वैवाह्यआण्याहु से सोनी निर्णयामृत टीकामा विवाहकौमुदीसंग्रहनु वयन छ - याने प्रशस्तोऽभिजिदाशु शश्वत्सौख्यार्थलाभप्रद आह लल्ल: विवाहकाले नियतं च मृत्युः कन्याप्रदाने धनहानिकारी અભિજીત નક્ષત્ર પ્રમાણમાં સુખ-અર્થ લાભ કર્તા છે. એમ लल्लाचार्य । छे. विवाह से मलित डायत १३२ मत्यु रे छे. અને કન્યાદાન સમયે હોય તે ધનની હાનિ કરે છે. ઈત્યાદી વિચને પરથી વીવાહમાં મિલિત શુભ નથી એ સિદ્ધ છે. बृहदेवशरंजन-विवाहप्रकरणमा ध्यु छ - पर्वात्रये विशाखाया मार्दाद्ये भ चतुष्टये। ऊढा चाशु भवेद् वंध्या विधवा वित्तवर्जिता। गर्ग:-आर्द्रा पुनर्वसौ पुष्ये साईं वोढा भवेद्वधूः विधवा स्वल्पकालेन विवाहसमयात्परम् ।। भगः सर्वसौभाग्यकरं स्त्रीणां विशेषत: कुतस्तर्हि वराहाद्यैर्हितं पाणिपीडने । Aho ! Shrutgyanam Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ज्योति: प्रकाशे-कीर्तितो मुनिभिः सर्वैः पुष्यः सर्वार्थसाधकः इति सत्यपि चोद्वाहे निंदितः केन हेतुना ॥ ત્રણપૂર્વા–વિશાખા-આર્કા–પુનર્વસુ-પુષ્ય–અશ્લેષા–એનક્ષત્રોમાં પરણેલી કન્યા જલદી વંધ્યા-ધનહીન થાય છે. માર્સપૂર્વા ફાળુની નક્ષત્રમાં વિવાહ કરેલી કન્યા સૌભાગ્ય-સુખ ભોગવે છે. છતા વાદ વિગેરે પંડિતોએ શા માટે સ્પષ્ટ કર્યું છે. શર્તિત સર્વ મુનિઓએ પુષ્ય નક્ષત્ર સર્વઅર્થને સાધનારૂ છે છતાં શા માટે વિવાહમાં છેડી દીધું છે. આ વિશ્વમાં કેટલેક ખુલાશે વિવાણ રાવન થાય ૨ માં કહે છે કે – प्राचेतसः प्राह शुभं भगक्ष सीता तढा न सुखं सिषेवे पुष्यस्तु पुष्यत्पतिकाममेव प्रजायतेराप स शापमस्मान् ४ પ્રાચેતસ નામના મુનિ કહે છે કે વિવાહમાં પૂર્વાસાની નક્ષત્ર શુભ છે પરંતુ પૂર્વા ફાલ્ગનીમાં પરણેલી સીતાને સુખ મળ્યું નહી, વનવાસ થયે રાવણ હરી ગ માટે નાના-નાન્દ્ર વગેરે મુનિઓએ પૂર્વાફાલ્યુની નક્ષત્ર વિવાહમાં ત્યાજ કહ્યું છે. પુષ્ય નક્ષત્ર અત્યંત કામને વધારે છે. તેથી એ નક્ષત્રને બ્રહ્માને શાપ છે. બ્રહ્મપુરા વગેરેમાં કથા ભાગ છે કે બ્રહ્માને વિવાહ પુષ્ય નક્ષત્રમાં થયે હતો અને પાર્વતિ- રોના વિવાહ સમયે પાવતીનું સૌદર્ય જોઈ નેહીત થવાથી વીર્યસ્ત્રાવ થયો અને તેમાંથી વહિત્ય નામના અંગુષ્ટ પ્રમાણુના સાઠ હજાર મુનિઓ ઉત્પન્ન થયાબ્રહ્મદેવને પશ્ચાતાપ થય જ્ઞાન દષ્ટિથી જોતા માલુમ પડયું કે પુષ્ય નક્ષત્રમાં લગ્ન થયા તેનું આ પરિણામ છે. તેથી શાપ દીધો છે. વિર મુની કહે છે કે Aho ! Shrutgyanam Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૭ अद्वचतुष्कात्कन्या गुरुकुलवीद्वेषी भवति पुष्ये कृपणा पतिसंत्यक्ता वैधव्यं वा समाप्नोति. પુષ્ય નક્ષત્રમાં પરણેલી કન્યા ચાર વર્ષ પછી ગુરૂકુલને કૅપ કરે છે. કૃપણ પતિથી ત્યજી દીધેલી અથવા વધવ્ય પામે છે. ज्योतिर्विदा भरण-विवाह प्रकरण-उत्तरार्धे महावि कालिदास ઉપલી બાબતને ઘણે ખુલાસો આપે છે અને તે ઘણો ઉપયોગી હોવાથી નીચે આપે છે. काचिज्जगाद श्रुतिरुत्तराद्यैववाहमक्षत्रिभिरत्र लोके तक्षसिद्धिव्यतिरेकभावात्तदंगिकारो नहि लोकमान्यः ८ કઈ શ્રુતિ-શાસ્ત્રી કહે છે કે મન રે કળિયુગમાં ઉત્તરાદિ ત્રણ નક્ષત્રમાં (ત્રિપુરારિપુ) વિવાહ કરવો. પરંતુ તે નક્ષત્ર સિદ્ધિ ન હોવાથી તેને (નક્ષત્રોનો સ્વીકાર લેકમાન્ય નથી માટે ત્રણ ઉત્તરાજ વિવાહમાં લેવા. समस्तकर्मोचितकालपुण्यो दुष्या विवाहे मदमूच्छितत्वात् सहस्रपत्रप्रसवेन तस्मादिहापि मुक्तो भुवि लोकसंधैः ९ બ્રહ્મદેવે મદમૂછિત થવાથી સર્વ કર્મની સિદ્ધિ આપનારા પુષ્ય નક્ષત્રને દૂષિત કરેલું હોવાથી પૃથ્વી પર પંડિતોએ વિવાહમાં ત્યજી દીધું છે. આ બાબતમાં વિશેષ હકીગત ઉપર કહી ગયા છીએ. भगोडुवाल्मीकीरिहाह सौम्यं सीता सिषेचे न सुखं तदृढा भैमी तथैवाभिजिक्षमत्रिस्तच्छापमापोडु तदीयमस्मात् १० વાલ્મીકી મુની વિવાહમાં પૂર્વા ફાગુની નક્ષત્રને શુભ કહે છે. Aho ! Shrutgyanam Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પરંતુ તે નક્ષત્રમાં પરણેલા સીતામાતાને ઘણું દુઃખ થયું તેથી સીતામાતાએ પુર્વા ફાગુનીને શાપ આપ્યો છે. તેથી વિવાહના નક્ષત્રમાંથી બાતલ થયું છે. તે મુજબ અભિજીત નક્ષત્રમાં લગ્ન કરવા અશુભ છે. એમ અત્રિમુનિ કહે છે. કારણ કે અભિજીત નક્ષત્રમાં સંમતનો વિવાહ થયો અને તેને મહા કષ્ટ પડયું તેથી દમયંતીને એ નક્ષત્રને શાપ થયો છે. અભિજીત નક્ષત્ર કયારે આવે તેને ખુલાશો ઉપર કર્યો છે. તે મ. વિં. વિગેરે ગ્રંથમાં છે અને શ્રીમદ્રાવત-વાર્થ પ્રેરિત ક. ૨૨ ક. ૨૬ *लो. २७ श्रुतिवाक्य छ : "अभिजिन्नाम नक्षत्रमुपारपादाषाढानाમધરતા છો ” અભિજીત નક્ષત્ર આષાઢા–ઉત્તરાષાઢાના ઉપરના ચતુર્થ ભાગમાં અને શ્રવણના પહેલા ભાગમાં આવે છે. सविश्वकृच्छौरिवसूडुदानं बभाण कश्चित्विह वेदभेदः फलान्यभावादपरागमज्ञैर्भुक्तं तदृक्ष ह्यनुसर्वलोकः : ११ વેદની કઈ શાખામાં વિશ્વ ચિત્તા શક્તિ શ્રવણ હું ધનિષ્ઠા સહિત રાન્ન અશ્વિની નક્ષત્રો વિવાહમાં શુભ કહ્યા છે. પણ પાછનથી પરામિણ બીજા શાસ્ત્રવેત્તા સર્વ લોકોએ વિશેષ ફળના અભાવને લીધે તે નક્ષત્રો ત્યાજ્ય કીધા છે. આ વાત ઉપરના વિજ્ઞાતિ એ શ્લેક સાથે મળતી છે છતાં બીજીવાર લખવાનું કારણ લાગે છે કે પ્રથમ કરવાનો સ્વીકાર કર્યો અને બાકીનાનો ત્યાગ કર્યો અને આ શ્લેકમાં ચિત્રા, શ્રવણ, ઘનિયા, અશ્વિનીને નિષેધ દેખાડ્યો એ શિવાય બીજું કારણ હોય એમ લાગતું નથી. Aho! Shrutgyanam Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ न हारि रक्षोभमभूदुदीरितं यद्देवकी तत्र च वासुदेवसः ऊढा जगन्मंगलकारिणी ततः प्रगति मूलमिहाचितं स्मृतम् १२ પૂર્વાચાર્યોએ રામ મૂળ નક્ષત્રને વિવાહમાં શુભ કહ્યું નથી. પરંતુ મૂળ નક્ષત્રમાં પરણેલા દેવકીજીએ ફwા મવાનને જન્મ આપ્યો. તેથી જગતનું કલ્યાણ કરનારા થયા. તેથી તે સમયથી મૂળ નક્ષત્રનો વિવાહમાં સ્વીકાર થયો છે અને શુભ છે. करग्रहे चेपितृकर्म गर्हितं कथं तदृक्षं कथितं कलं बुधैः दाक्षायणी कश्यपलब्धमंगला दृष्ट्वेति सद्वर्गफलाहता मघा १३ વિવાહ કાળમાં ઝુકર્મ પિતૃકાર્યને નિષેધ છે તે પછી પંડિતોએ તેનાં નક્ષત્ર--મઘાને જ શુભ શા માટે કહ્યું એમ શંકા થવાથી કહે છે કે મઘા નક્ષત્રમાં દાક્ષાયણ-દશ પ્રજાપતિની પુત્રી કશ્યપ ઋષિને પરણ્યાં અને દરેક પ્રકારે સુખી થયા. તેથી મધા. નક્ષત્ર વિવાહમાં શુભ ગયું છે. ૧૧૦ अथ सूर्यशुद्धिः मु. चिं. वि. प्र. प्रमिताक्षरा. तृतीयः षष्ठगश्चैव दशमैकादशस्थितः रविः शुद्धो निगदितो घररयैव करग्रहे जन्मस्थे च द्वितीये च पंचभे सप्तमेऽपि वा नवमे भास्करे पूजां कुर्यात्पाणिग्नहोत्सवे चतुर्थे वाष्टमे चैव द्वादशे भास्करे स्थिते वरः पंचत्वमाप्नोति कृते पाणिग्रहोत्सवे Aho! Shrutgyanam Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વરની જન્મરાશિથી ગણતા સૂર્ય ગોચરમાં ૩-૬-૧૦-૧૧ આવતો હોય તે વિવાહમાં સૂર્ય શુભ સમજો અને ૧-૨-૫–– સૂર્ય હોય તે તે સૂર્યની પૂજા કરી લગ્ન કરવા અને ૪-૮-૧૨ સૂર્ય આવતા હોય તે વિવાહમાં વરને મૃત્યુકારક છે માટે બેકાએ તેમાં લગ્ન કરવા નહી. ૧૧૧–૧૧૩. अथ गोरजलग्नप्रशंसा मु. चिं. नास्यामृक्षं नच तिथिकरणं नैव लग्नस्य चिंता नो वा वारो नच लवविधिों मुहूर्तस्य चर्चा नो वा योगो नच मतिभवनं नैव जामित्रदोषो गोधूलिः सा मुनिभिरुदिता सर्वकार्येषु शस्ता ११४ ગરજ સમયમાં નક્ષત્ર-તિથી-કરણ-લગ્ન-વાર–નવમાંશ-મુહૂર્ત ગ–અષ્ટમસ્થાન-જામિત્રદોષને કાંઈ પણ વિચાર કરવો નહી. ગોધૂલિ સમયને સર્વ કર્મોમાં મુનિઓએ શુભ કહ્યો છે. ૧૧૪. पीयूषधारायां भागरिः गोपर्यष्टया हतानां खुरपुटलता यातिधुलिदिनांते सेद्वाहे सुंदरीणां विविधधनसुतारोग्यसौभाग्यदात्री तस्मिन् काले न ऋक्षं न च तिथिकरणं नैव लग्नं न योगा: ख्याताः पुंसां सुखार्थ शमयति दुरितान्युच्छ्रितं गारजस्तु ११५ ગોપ લોકોએ લાકડીથી હંકારેલી ગાયની ખરીથી સાયંકાળે જે ધૂળ ઉડે છે તે સ્ત્રીઓના વિવાહ કાળમાં વિવિધ પ્રકારના ધન પુત્ર–આરોગ્ય-સૌભાગ્ય આપનારી છે, તેથી તે સમયમાં નક્ષત્ર Aho! Shrutgyanam Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ निधी- करणु-सम-प्रसिद्ध योगी नेवानी आवश्यक्ता नथी. माम શમાં રહેલું ગારજ પુરૂષેાના કલ્યાણ માટે દુરિત-પાપને શાંત કરે છે. अन्यश्च - कुलिकं क्रांतिसाम्यं च मूर्ती षष्टाष्टमे शशी विष्टिवेधौ परित्याज्यों ततो गोधूलिकं शुभं क्रूरभुक्तं च भेोग्यं च विद्धभं क्रूरसंयुतम् लग्नं क्रूरयुतं चांश संध्यालग्ने न चितयेत् ११६ ११७ કુલિક નામના દેખ ક્રાંતિસામ્ય-લગ્નમાં છે.આમે ચંદ્રમાં વિષ્ટિ-વેધ એ સઘળાને સ ંધ્યા લગ્નમાં ત્યાગ કરવા. પાપગ્રહે ભેગ વેલું, ભેગવવાનું વિદ્ધ નક્ષત્ર પાપગ્રહ યુકત નક્ષત્ર પાપગ્રહ યુકત લગ્ન નવમાંશને સબ્યા લગ્નમાં વિચાર કરવા નહી. ૧૧૬-૧૧૭, राजवल्लभे ११ प्रकरणे. वंग्याः करपीडने मृगमघामूलं तथैवेोत्तरा हस्तस्वात्यनुराधिका सुखदाः पौष्णं तथा रोहिणी । यस्याश्चारुमुखं नितंबजघने स्थूले कुचौ श्रीफलेस्तुल्यौ क्षामकटिविंशालनयने ताम्रोऽधरः सत्कचाः ११८ शुक्रेज्येऽस्तगते मुकुंदशयने सूर्ये धनुर्मीनगे भद्रायां यममृत्युयेोगसहितं गोधूलिक वर्जयेत् । युक्तं पंचविशेोपकैर्विधुबलं शस्तं विवाहस्य भे pratri शमनं विलोक्य मुनिना संध्यागमे निर्मितम् ११९ गोधूserve any विधुल स्नेऽष्टमेऽस्ते कुजश्वान्यत्क्रांतिसमानमेव कुलिकं मृत्योर्भयाद्वर्जयेत् Aho! Shrutgyanam Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ पेंद्रार्धे प्रथमे ध्रुवस्य चपरे क्रांत्योस्तु साम्यं भवेत् भानो बिबसमन्विते सुखकरे मंदेऽथ जीवे तथा १२० નાજુક શરીરવાળી સ્ત્રીના લગ્નમાં મૃગશીર્ષ–મઘામૂળ-ત્રણ- ઉત્તરા-હસ્ત–સ્વાતી-અનુરાધા-રેવતી-રોહિણી નક્ષત્રો શુભદાયક છે. કે જે સ્ત્રીનું સુંદર મુખ, માંસળ, નિતંબ, સાથળ; શ્રીફળ બીલ્વી Éળ સમાન સ્તન, સૂક્ષ્મકટિ, વિશોળનેત્ર, રકત અધરોષ્ટ અને સુંદર કેશકલાપ છે. શુક્ર ગુરૂને અરત હરિશયન (શયની એકાદશીથી પ્રતિબંધિની પર્યંત) ધન-મીનના સૂર્ય વિષ્ટિ યોગ-મૃત્યુગ યુકત ગોધૂલિક લગ્ન ત્યાજ્ય કરવું. પાંચ વિંશપકાવાળું (વાડ્યું જ મકર દ્વારા) આ સઘળું મુ. વિં. વિ. પ્ર. ગૃહદૈવજ્ઞાનમાંથી જોઈ લેવું. ચંદ્ર બળવાળુ, સંધ્યાકાળે વિવાહના નક્ષત્રમાં સર્વ પ્રકારના રેષાનો નાશ થાય છે એમ સમજી જેa ત્ર શુભ માન્યું છે. ગોરજ લગ્નમાં ૮–૬–૧ સ્થાનમાં ચંદ્રમાં, ૧-૮-૭ સ્થાનમાં મંગળ અને ક્રાંતિસાગ્ય, કુલિક એ મૃત્યુકારક છે માટે ત્યાજ્ય છે. દ્રગના પૂર્વાર્ધમાં અને ધ્રુવોગના ઉત્તરાધમાં ક્રાંતિસાગ્ય આવવાનો સંભવ છે. (આ બાબત પ્રથમ વિસ્તારથી કહી છે. સૂર્યનારાયણનું બિંબ થેડું દેખાતું હોય તે સમયે તેમજ શનિ ગુરૂ સુખકારક હોય તે સમયે લગ્ન શુભ છે. ૧૧૮–૧૨૦. पीयूषधारायां त्रिविक्रमः त्याज्या लग्नेऽब्धयो मंदात् षष्ठेशुकेंदुलग्नपाः रंधे चंद्रादयः पंच सप्तमेऽजगुरूसमौ १२१ Aho ! Shrutgyanam Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ વિવાહની લગ્નધિમાં લગ્ન સ્થાનમાં શનિ, રાહુ, રવિ, ચં, ત્યાગ કરવો. (કઈ કહે છે કે રાહુ નહી પણ શાનેરવિચંદ્ર-ભરેમ ત્યાગ કરવા ભલે. રાહુ ભોમ એ બેઉ પાપગ્રહો છે માટે બેઉ અર્થ યોગ્ય લાગે છે) છઠ્ઠા સ્થાનમાં શુક-ચંદ્ર લગ્નને સ્વામી શુભ નથી અષ્ટમ સ્થાનમાં ચંદ્ર-ભોમ-બુધ-ગુરૂ–શુક્ર શુભ નથી. સપ્તમ સ્થાનમાં ચંદ્ર-ગુરૂ બેઉ સમાન છે. મુ. માર્તામાં સર્વ સાધારણુ લગ્ન શુદ્ધિ કહી છે, કે प्रायश्चंद्र त्यजात्याष्टमरिपुतनुग भांशको मूढनाथों फरेंद्वाप्तौ खलाशं मृतिगतखचरं मत्युतत्पौ तनुस्थौ ॥ ખ્યા: સાણંતિમવિશ્વાસ કરાતા: सर्वत्रैतत्प्रयोज्यं प्रकरणपठितास्तविशेषान् विदित्वा ॥ ૧૨–૮–૬–૧ સ્થાનમાં ચંદ્ર લગ્ન શુધ્ધિમાં આવતા હોય તે તેને ત્યાગ કર. મેરા ભૂતનાથદ્વત્તો પાપગ્રહ અથવા ચંદ્રમાં એ બેમાંથી ગમે તેની સાથે યુકત, જેના સ્વામીને અસ્ત હેય એવા લગ્ન અને નવમાંશને ત્યાગ કરે દ્વારા પાપગ્રહને નવમાંશ ત્યાગ કરવો. મતિયતણા અષ્ટમ સ્થાનમાં શુભાશુભ ગ્રહને ત્યાગ કરવો. પ્રત્યુતો તનુ જન્મ લગ્ન અને જન્મ રાશિથી આઠમું લગ્ન અને તેને સ્વામી લગ્ન આવે તે તે ત્યાગ કરવું. શુભ ગ્રહો કેંદ્ર ૧–૪–૩–૧૦ ત્રિકોણ ૫-૯ સ્થાનમાં શુભ છે અને પાપગ્રહ ૬-૧૧-૩ સ્થાનમાં શુભ છે. આ લગ્નશુદ્ધિ દરેક જગ્યા પર જેવી અને પ્રકરણ પર જુદી જુદી કહી છે તે પણ ત્યાં જેવી. ૧૨૧. Aho ! Shrutgyanam Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ मैंॉजीघटिकागोरजलमकालविचारः पीयूषधारायाम. सर्वदेशेषु पूर्वाहे मुख्यं स्यादुपनायनम् मध्याह्न मध्यम प्रोक्तमपराढे तु गर्हितम् ૨૨૨ દરેક દેશમાં ઉપનયન સંસ્કાર પૂર્વાન્યમા દિવસના પહેલા ભાગમાં કરવો મુખ્ય છે. મધ્યાન્હમાં મધ્યમ છે અને અપરાહ્મમાં બપોર પછી કરવો નષ્ટ છે. કારણકે ઉપર કહી ગયા છે કે જે અપરાઢમાં ઉપનયન સંસ્કાર કરે તે બીજીવાર સંસ્કાર કરવો પડે. વિશેષ–જે દિવસે જનાઈ દેવું હોય તે દીવસના દીનમાનની ઘટીકાના ત્રણ ભાગ કરવા. પહેલે ભાગ તે પૂર્વાહ, બીજો ભાગ મધ્યાન્હ, અને ત્રીજો ભાગ તે અપરાન્ત કહેવાય છે. આ વાત gTTTમાં કહી છે. ટૂથબ્રોઇં મુર્તાનાં તુ વન पूर्वान्हः प्रथमः प्रोक्तो मध्यान्हस्तुततः परम् अपरान्हस्ततः प्रोक्तो मुहूर्तानां तु पंचकम् इति नारदमुनि ४९ छ :त्रिधा विभज्य दिवसे तत्रादौ कर्म दैविकम् द्वितिये માનુષ શાર્થ તીર્થ તુ Hિ દિવસના ત્રણ ભાગ કરવા. પહેલા ભાગમાં દેવકાર્ય, બીજા ભાગમાં મનુષ્યનું કાર્ય, અને ત્રીજા ભાગમાં પિત કાર્ય કરવું. એથી જે કઈવાર પૂર્વાહમાં શુભ લગ્ન નહી આવે તે મધ્યાન્હ સમયે સારૂ લગ્ન આવતું હોય તે જઈ (વિવાહ) કરવા, પરંતુ અપરાલમાં કરવા નહીં. (૧૨) घटिका लग्नकाला-नाडीमानविवाहपटलटीकायाम. अपराह्ने न विलग्नं निशीथमध्याह्नयोस्तथा संधौ कन्योढा वैधव्यं प्राप्नोति संवत्सरैः षडभिः १२३ Aho ! Shrutgyanam Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અપરાન્તમાં મધ્યરાત્રિમાં, મધ્યાન્હમાં સધ્યાકાળમાં લગ્ન કરવુ નહી. એ સમયમાં પરણેલી કન્યા છ વર્ષમાં વૈધવ્ય પામે છે. ૧૨૩. विश्वप्रकाशे - लल्लोऽपि कुर्याद्विवाह पूर्वाह्णे तदभावे तु गौणतः अर्धरात्रं विना रात्रौ सर्वदेशेषु सर्वतः ૪ પૂર્વાન્ત સમયમાં વિવાહ કરવા શ્રેષ્ટ છે. જો તે સમયે નહી થઇ શકે તે મધ્યરાત્રિ શિવાય રાત્રિના ભાગમાં ગમે ત્યારે સઘળા शोभां थ राडे छे. १२४. अत्रि :- मुख्या विवाहः पूर्वान्ह मध्यान्हे चोत्तमोत्तमः निशायां मध्यमः प्रोक्तश्चापरान्हे तु गर्हितः १२५ દિવસના પહેલા ભાગમાં વિવાહ કરવા મુખ્ય છે. મધ્યાન્હ સમય ઉત્તમેાત્તમ છે. રાત્રિના મધ્યમ છે, અને પાછલે પહેરે (24421918) 202 18. 241 lanyılanczefgar faengrand y. få. वि. प्र. पियूषधाराभाटली गतो याची ते खड़ी દર્શાવીએ છીએ. मु. चतुर्थमभिजिल्लग्नमुदयक्षत्तसप्तमम् गोधूलिकं तदुभयं विवाहे पुत्रपौत्रदम् ॥ प्राच्यानां च कलिंगानां मुख्यं गोधूलिकं स्मृतम् अभिजित्सर्वदेशेषु मुख्यं दोषविनाशकृत् ॥ मध्यंदिनगते भानौ मुहूर्तोभिजिदाह्वयः नाशयत्यखिलान् दोषान् पिनाकी त्रिपुरं यथा ॥ मध्यंदिनगते भानौ कल दोष संचयम् ૧૦ Aho! Shrutgyanam Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ करोति नाशमभिजित्तूलराशिमिवानलः॥ वशिष्ठसंहितायां विवाहप्रकरणेऽप्येवमेव સૂર્યોદયથી ચોથે લગ્ન તેને અભિજીત કહે છે, અને સાતમી રાશિને ગોધૂળિક કહે છે. તે બેઉ વિવાહમાં પુત્ર પિરાના સુખને આપનારા છે. પૂર્વ દેશમાં, કલિંગ દેશમાં, ગોરજ લગ્ન મુખ્ય છે. અને દરેક દેશોમાં અભિજીત લગ્ન મુખ્ય અને દરેક દોષોને નાશ કરનાર છે. મધ્યાન્હ સમયે અભિજીત નામનું મુહૂર્ત છે, અને જેમ ભગવાન શંકરે ત્રિપુરાસુરને હણે તેમને સર્વે દેષોને હણનારૂ છે. સૂર્ય દિવસના મધ્ય ભાગમાં આવે ત્યારે તેને અભિજીત મુહૂર્ત કહે છે તે અગ્નિ જેમ રૂના સમૂહને ભસ્મ કરે તેમ સઘળા દેને ભસ્મ કરે છે. આ હકીકત વસિષ્ઠ સંહિતાના વિવાહ પ્રકરણમાં પણ છે. વિસ્તાર થાય તેથી અહીં આપી નથી. ૧૨૫. देशपरत्वे-ब्रह्मायामले विशेषः मध्यादभ्यधिक विवाहसमयं नेच्छंति कर्णाटकाः पांड्याः केरलमालवाश्च मगधाः पूर्वान्हकालं तथा सिंधू बर्बरशुरसेनविषये रात्रौ तथा मंगलं .... गंगानार्मदकौरवाः परिणयं नेच्छंति गोधूलिषु १२६ બ્રાહ્મયામળમાં દેશ પરત્વે લગ્ન સમય કહ્યો છે કે કર્ણાટક દેશના લેકે મધ્યાન્હ પછી વિવાહ સમયને ઈચ્છતા નથી. પાંડયા કેરળ-માળવામગધદેશવાસીઓ પૂર્વાહ કાળને ઈછતા નથી. સિંધુ બર્બર, શૂરસેન દેશમાં રાત્રીએ મંગળકાર્ય (વીવાહ)ને ઇચ્છતા નથી Aho ! Shrutgyanam Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ગંગાનદાના તટપર નીવાસ કરનારા કૌરવદેશના લેાકેા ગેરજ સમયે વીવાહને ઇચ્છતા નથી. ૧૨૬. शार्ङ्गयविवाहपटले. दिनापराधे च कपाटसंधौ क्रांत्याश्च साम्ये कुलिकार्धयामे संवैधूते च व्यतिपात योगे पाणिग्रहः स्याद्विषभक्षतुल्यः १२७ દિવસના ત્રીજા ભાગમાં, સંધ્યા સમયમાં, ક્રાંતિસામ્યમાં, કુલિક-અ યામ-યામામાં, વૈધૃતમાં, વ્યતિપાતયેાગમાં પાણીગ્રહણ કરે તે! તે વિષભક્ષણના સમાન છે. વિશેષ સુચનાઃ-અપરાહ્નમાં લગ્નને નિષેધ કરનારા ધણા વચને મળી આવે છે. તેમજ કેટલાએક પડિતા કહે છે કે મધ્યરાત્રિ પછીથી પણ લગ્ન કરવા નહી. પરંતુ વિવાહની લગ્નશુદ્ધિમાં વામિત્ર દોષ કહ્યો છે અને તેના ભગ પણ કહ્યા છે. મુ. માર્તક વિવારમાં યામિત્ર દોષના ભગ ચૌદ પ્રકારના કથા છે તેમાં કહે છે કે . सत् स्त्रिष्टाच्चनिजांशभेऽस्तमखिलं पश्येदरित्र्यायगे सूर्ये वा खजलायकेाणगशुभा वाब्जं प्रपश्येन्न तत् ३३ શુભગ્રહ પોતાના મિત્ર-ઉચ્ચ સ્વગ્રહમાં હાય, અથવા મિત્ર ઉચ્ચ પોતાના નવમાંશમાં હાય, અને સપ્તમ સ્થાનને પૂર્ણ દ્રષ્ટિથી જોતે! હાય તે! જામિત્ર દોષનો ભંગ થાય છે. (આમાં છ પ્રકાર ) અથવા સૂ` ૬-૩-૧૧ સ્થાનમાં એઠે! હાય (ત્રણ પ્રકાર ) અથવા શુભગ્રહ ૧૦-૪-૧-૫-૯ સ્થાનમાંથી ગમે તે સ્થાને બેઠે! હાય અને સંપૂર્ણ દ્રષ્ટિથી ચદ્રને જોતા હૈાય તેા (પાંચ પ્રકાર) જામિત્ર Aho! Shrutgyanam Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ દોષના ભંગ કરે છે. ( ચૌદ પ્રકારના ભગ ) ઉપર મુજબ વિચારતા સૂર્ય તૃતીય સ્થાનમાં હૈાય એટલે મધ્યરાત્રિ પછીથીજ સૂર્ય તૃતીયા સ્થાનમાં આવે અન્યથા સંભવ રહેતેજ નથી તેથી મધ્યરાત્રિ પછીથી પણ લગ્ન થઇ શકે તેમજ સુ` લગ્ન કુંડલીમાં છઠ્ઠું આવે તે પણ જામિત્રના દોષ હણે છે. તે પણ દિવસે પાછલા ભાગમાં (અપરાન્ત સમયમાં) આવે છે તે પરથી અપરાન્તમાં પણ લગ્ન થઇ શકે એમ કેટલાએક પડિતા કહે છે. નહી તો મુ. માતરના યામિત્ર દેષના ભંગ કહ્યો છે તે નિરર્થક થઇ પડે છે. બીજા પણ ઉપલી હકીકટને મળતા ક્ષેાકેા. યામિત્ર દેષ ભંગમાં મળી આવે છે આ બાબતને પડિતાએ વિચાર કરવા. ૧૨૭. गोरजलग्नकालः मु. तत्त्वटीकायाम्. यावद्दिनांते दिशि पश्चिमायां पश्येत्तृतीयं विबिंबभागम् तस्मात्परं नाडिक युग्ममेके गोधूलिकालं मुनयेो वत ૬૮ જ્યારે દિવસ પૂરા થતા પશ્ચિમ દિશામાં સૂર્ય મંડળને તૃતીય ભાગ દેખાય ત્યારથી એ ધટીકાને જે સમય તેને મુનિએ ગેારજ સમય કહે છે મુ. માર્તપુરને મત એથી જુદા છે. વેર્યાંસ્વાવપૂર્વ તથા સુર્યનારાયણના અ` ભાગના અસ્ત થાય ત્યાર પછી અને સંપૂર્ણ અસ્ત થયા પછીની અડધી ઘટીકા (અસ્ત થતાં પહેલાં પંદર પળ છ મીનીટ) અને અસ્ત પછીના પદર પળ ( ૭ મીનીટ ) એમ કરીને અડધી ઘટીકાના સમય તેને ગારજ સમય કહ્યો છે. ૧૨૮. Aho! Shrutgyanam Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ चूडारने-दिनांते सूर्यबिंबार्धादुभयत्र घटीदलम् कालार्गलाख्यवेलेयं यत्रोद्वाहाय निर्मिता । १२९ દિવસ પુરો થતાં સુર્ય બિંબનો અડધો ભાગ દેખાય ત્યારની પા ઘટીકા અને અસ્ત પછીની પા ઘટીકા એમ કરીને અડધી ઘટી કાને જે સમય તેને કાળાર્ગલ નામ વર્ણવી છે કે જેમાં ખાસ લગ્ન ક્રિયાજ થઈ શકે. ૧૨૯. अथ ऋतुपरत्वे गोरजकालविचारः मु. चिं. वराह:-गोधूलि त्रिविधां वदंति मुनयो नारीविवाहादिके हेमंते शिशिरे प्रयाति मृदुतां पिंडीकृते भास्करे । ग्रीष्मेऽर्धास्तमिते वसंतसमये भानौ गते दृश्यतां सूर्ये चास्तमागते भगवति प्रावृटशरत्कालयोः १३० સ્ત્રીના વિવાહાદિ કાર્યોમાં ગોધૂલિ સમય (ગોરજ)ને ત્રણ ભેદ કહે છે. હેમંત–શિશિર ઋતુમાં સુર્ય મંડળ અનુક્રમે મૃદુ અને પિંડીત નિસ્તેજ થઈ જાય ત્યારે ગોરજ સમય સમજવો. ગ્રીષ્મ ઋતુમાં અર્ધાસ્ત વખતે વસંત ઋતુમાં સુર્ય મંડળ જોઈ શકાય ત્યારે વર્ષા ઋતુ-શરઋતુમાં અસ્ત થાય ત્યારે ગરજ સમય જાણો. બીજા ગ્રંથોમાં પણ આ બાબત કહી છે તે માસપર કહી છે. मार्गादिमासेतु चतुर्यु पूर्णबिंबेऽस्तमानेऽपरतश्चतुर्यु सूर्येऽर्धदृश्ये परतश्चतुर्यु सद्गोरजेऽस्तंगतपूर्णबिंबे. માર્ગશીર્ષાદિ ચાર મહિનામાં સુર્ય મંડળને અસ્ત થાય ત્યાર પછીના ચાર મહિનામાં ચૈત્રાદિ ચાર માસમાં સુર્ય બિંબ અડધું Aho ! Shrutgyanam Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દેખાતુ હેાય ત્યારે, અને બાકીના ચાર માસમાં શ્રાવણથી ચાર માસમાં સુ` બિંબના અસ્ત થાય ત્યારે ગેરજ સમય સમજવે ગરજ સમયમાં કઇ વના લેકાએ લગ્ન કરવા તે સંબંધમાં મુ॰ માતંતુમાં કહ્યું છે કે-ળેયૂદ્ધ પજ્ઞા;િ ગુમર શ્રદ્ધ લેાકેાને ગેરજ લગ્ન શુભ છે. पीयूषधाराभां दैवज्ञ मनोहरं वथन हे } घटीलग्नं यदा नास्ति तदा गोधूलिकं शुभम् ॥ शूद्रादीनां बुधाः प्राहुर्न द्विजानां कदाचन જો ધટીકા લગ્ન નહી આવતું ાય તે ગેરજ લગ્ન શુદ્ર વીગેરે માટે શુભ છે. બ્રાહ્મમણેાને માટે કદી પણ નથી. મુ॰ માર્તકમાં તે સ્પષ્ટ કરે છે કે વિપ્રમુલેસિસજ્જ કે સૌવનાત્ત્વે ચિત્ બ્રાહ્મણેામાં અતિસંકટ હાય—કન્યા યૌવનથી યુકત થઇ હાય તેા લગ્ન શુદ્ધિ નહી મળતી હાય તા ગેરજ લગ્ન કરવુ. જન્નર,ધિય વા નાસ્તિ कन्या यौवनशालिनी तदा वै सर्ववर्णानां लग्नं गोधूलिकं शुभं विप्रेषु घटिकालाभे दातव्यं गोरजो बुधैः संकीर्णे गोरज : રાસ્તે પુ દ્વિતિય ઝુમમ્ જો લગ્ન શુદ્ધિ નહી આવતી હેાય, કન્યા મેવન યુકત થઇ હેાય તે સઘળી વણુને ગેરજ લગ્ન શુભ છે. બ્રાહ્મણેામાં ધટીકા લગ્ન નહી આવતું હેાય તે ગેારજ લગ્ન પંડિતાએ લેવું. સંકીણું જાતીને માટે ગારજ લગ્ન શુભ છે, અને બાકીના વર્ણ માટે એઉ લગ્ન શુભ છે એમ વધામાં કહ્યું છે. ઘણી જ્ઞાતીઓમાં જનેાઈ તથા લગ્ન સમયે ટીકા સ્થાપન કરે છે તેના સંબંધમાં નહિમાન વિવાદ કરુ નિયામૃતટીના (શ્લાક ૪૩) માં ઘણું વર્ણન આપ્યુ છે. તેમજ મુ. સ્વં. વીગેરેમાં Aho! Shrutgyanam Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પણ છે. અહીં ખાસ ઉપયોગી જેટલું મુ. મર્સમાંથી તથા તેની ટીકામાંથી આપ્યું છે. ઘટીકા બનાવવાનો પ્રકાર બીજા ગ્રંથમાં છે તેમાંથી જાણી લે. હું મા પરિપૂત્તેિ યુનિરાજો न्यसेत्स्तुत्वाग्नित्रयवायुगा न शुभदा पूर्णाग्नि पंचस्वथ वि. પ્ર. ૩૭. સ્વચ્છ પાણથી ભરેલા, ઘટીકા દુબી શકે તેવા મોટા; પાત્રમાં દિવસના કાર્ય હોય તે સુર્યોદય અડધે થાય ત્યારે, અને રાત્રિના કાર્ય હોય તે સુર્યાસ્ત અડધો થયે હેય ત્યારે ઘટીકાનું સ્થાપન કરવું. પ્રથમ ઘટકો સ્થાપનના પાત્રની નીચે ડાંગરેથી વસ્તિક કરી તેના પર પાત્ર મુકી શ્રી ગણેશનું ધ્યાન-પૂજન કરવું પછી ઘટીકાની પ્રાર્થના કરવી. (જંત્રાણ મુલ્ય સંપત્તિ હાઇr निर्मिते घटि दंपत्योः शुभकालाप्ति हेतवे भव शोभने स्थापन કરેલી ઘટીકા જે નિત્રય વાયુ ન સુમરા અગ્નિ-દક્ષણ–નિઋતિ વાયુ એ ચાર દીશામાંથી ગમે તે દિશામાં જાય તે નષ્ટ છે અને જે ત્યાની ત્યાં જ રહે અથવા ઉપર કહેલી દીશાથી બાકીની દીશામાં જાય તે શુભ છે. ઉલ્લુસૈવ ઘટી તે યાં પ્રતિતિ पूर्वाशादिफलं कुर्यात्स्थितामध्ये धनप्रदा सौभाग्यं निर्धनं नार्या अपमृत्युरूजान्विता भञप्रिया व वेश्या च मान्या वित्तसुतान्चिता હવે ઘટીકા પૂર્ણ થઈ જે દીશામાં ડુબે છે તેનું ફળ કહે છે કે porn નિપસ્વથ એટલે અગ્નકોણથી પાંચ દીશામાં અગ્નિ-દક્ષણ નૈઋતી-પશ્ચિમ-વાયુ જે પૂર્ણ થઇ હુંબે તે તેનું ફળ નેણ છે બાકીની દીશામાં શુભ ફળ આપે છે. उत्तरेशानपूर्वासु मध्ये पूर्णा घटी शुभा ॥ दिक्षु शेषासु कन्याया मग्ना वैधव्यदायिनी ।। Aho ! Shrutgyanam Page #168 -------------------------------------------------------------------------- ________________ 현 ย ત્રે ઉ તે વા પર ॐ जो रु ૧ ને અ Aho! Shrutgyanam 2 દ તે નિ તે : आग्या पर सामान्य शा थाय छे } विवाहे चोपनयने साधितेष्टकालविहितनवांशे किं कर्तव्यम् । विवाहे पाणिग्रहणं कर्तव्यं वा मधुपर्क वा चरुभक्षणं कर्तव्यमुत कन्या दानम् ॥ उपनयने च गायत्र्यु पदेशः कर्तव्याऽथवा पवीत धारणं वा गुरुसमीपगमनं कर्तव्यमिति शंका निरासार्थ कश्यपःअन्योन्यवीक्षणं सम्यग् सुलग्ने कारयेत्सदा । नारदोऽपि - एवं सुलग्ने दंपत्योः कारयेत्सम्यगीक्षणञ् ॥ एतेन परस्परावलोकनं सुलग्ने कार्यमितरत्तु समयांतरेऽपि विधेयमित्युकं भवति. तुल्यन्याय्यत्वादुपनयनादावपि साधितेष्टकाले संस्काराचा र्थयो रप्यन्येान्यवीक्षणं कारणीयम् ॥ शास्त्रोक्तमार्गेण सुलग्नकार्लस्फुटं समानीय जलादियंत्रः संलभ्य तं मंगलसूक्ष्मकालं संवीक्षयेत्तत्र मिथेोर्ध्वदृष्ट्येति सामान्यतो वसिष्टेनाभिहितत्वात् । इति मु. चिं. वि. प्र. " चेल्लनाक सायनादेकराशौ ०" इत्यस्य पीयूष Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ધsષત્તે. વિવાહમાં અને જોઈમાં ઇષ્ટ ઘટિકા લગ્ન-નવમાંસનો સમય કાઢી તેમાં શું કરવું લગ્નમાં હસ્ત મેળાપ કરે અથવા મધુપર્ક-ચરભક્ષણ–કે કન્યાદાન કરવું. અને જનોઈમાં ગાયત્રીનો ઉપદેશ કરો કે જઈ પહેરવી કે ગુરૂ સમીપ જવું એ શંકા દુર કરવા માટે કશ્યપ-નારદ–વશીષ્ટોનું કહેવું છે કે સાધીત ઈષ્ટઘટીકા-નવમાશમાં વરકન્યાએ પરસ્પર જેવું તથા ગુરૂશિષ્યએ જનોઈમાં પરસ્પર જોવું મુખ્ય છે. બાકીનું કર્મ ગૌણ છે. એમ વધારામાં કહ્યું છે. તેમજ વીરમિત્રો-સરઘસ sqનાથનáરીરમાં કેટલીક જાણવા જેવી હકીગત છે. તે તેમાં જોઈ લેવું. વીશેપ-ઘટીકા સ્થાપન કરેલા પાત્રમાં જે ઈષ્ટ ઘટીકા ડુબી ગઈ છે. તે ઘટીકાનું જલ લઈ વરકન્યાપરજોશીએ દુર્વા-આમ્રપલ્લવથી रुक्मिणीकृष्णसौभाग्यमुमाशंकरयोर्यथा सावित्रीब्रह्मसौभाग्य તg વ : વગેરે મંત્રોથી અભિષેક કરવો અને જોઈમાં પણ ઉપર પ્રમાણે જલ લઈ gિષ્ટાઇત્યાદિ મંગો ભણી બટુક ઉપર અભિષેક કરવો. (૧૩૦) अथ सामान्यतो विवाहे लग्नशुद्धिः मु. मार्तडे लग्ने चंद्रखला रिपो शशिसितौ सर्वे धुने खे बुधोऽब्जेोऽत्येऽगुः सुखगोऽष्टमाः कुजशुभाः शुक्रस्तृतीयेः शुचे लाभे सर्वखगाः शुभा अखिलगांख्य धारिगाः स्युः खलाः चंद्रस्त्र्यंबुधने श्रियंऽशभटकेट स्यान्मृत्यवेऽष्टारिंगः १३१ Aho ! Shrutgyanam Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વિવાહ સમયની લગ્ન કુંડળીમાં લગ્ન ચંદ્ર–પાપ ગ્રહો હોય, છઠું ચંદ્ર-શુક્ર હોય, સપ્તમ સ્થાનમાં શુભાશુભ કઈ પણ ગ્રહ હોય, દશમે બુધ હોય, ચંદ્ર બારમે હેય, ચતુર્થ સ્થાનમાં રાહુ હોય, અષ્ટમ સ્થાનમાં મંગળ, શુભ ગ્રહ હોય, તૃતીયસ્થાનમાં શુક્ર હોય તે મુજે મવતિ શોકકારક છે–ષ્ટ છે. અગીયારમે શુભાશુભ કઈ પણ હોય, શુભ ગ્રહો વિ . નીંઘસ્થાન ૬-૮–૧૨ શીવાય ગમે તે સ્થાનમાં બેઠો હોય મંગળ શીવાયના ૩-૬-૮ સ્થાનમાં હોય ચંદ્રમાં ૩–૪–૨ સ્થાનમાં હોય તો જ મત શુભકારક છે. રામ નવમાંશને સ્વામી લગ્નને સ્વામી દષ્કાણને સ્વામી-૮-૬ હેાય તે પ્રત્યે મતિ મૃત્યુકારક છે. (૧૩૧) તિષિાવવા પુ. માટે. दोषाणां शतमिदुजः शतयुगं शुक्रो गुल्यातये लक्ष कंटककोणगोंऽगमिनचंद्रोजखि पातादिकान् १३२ રા : કેંદ્ર-ત્રીકોણ સ્થાનમાં ૧-૪-૭–૧૦–૧–૯ જે બુધ બે હેય તે સો દેશને નાશ કરે છે. અને શુક્ર ઉપરોક્ત રથાનમાં હોય તે બશે દેશને હણે છે અને જે પૂર્વોકત સ્થાનમાં ગુરૂ બેઠો હોય તે એક લાખ દોષને હણે છે. નવાસૂર્ય-ચંદ્રથી બલ પામેલું લગ્ન હોય તો પાત વગેરે દેશોને હણે છે. આગળ શુદ્ધિકળામાં ઘણી હકિગતો આવે છે. ૧૩૨. अथ वधूप्रवेशः वधूप्रवेशो न दिवा प्रशस्तो नृपप्रवेश न निशि प्रशस्त: રિલાગૌર છૂફ રા: લર્તિવરાત્રિવિધ:વેરા રૂરૂ Aho! Shrutgyanam Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ વધુ પ્રવેશ દિવસે નેષ્ટ છે, નૃપપ્રવેશ રાત્રિએ નષ્ટ છે. દીવસ અને રાત્રીમાં ગૃહપ્રવેશ શુભ છે. એ ત્રણ પ્રકરાને ગૃહપ્રવેશ કહેવાય છે. ગૃહ પ્રવેશ ત્રણ પ્રકારને છે તેના લક્ષણો મુળ વિ. # ofમતાક્ષત્ત-વરિષ્ટ કહે છે કે अपूर्वसंशः प्रथमः प्रवेशो यात्रावसाने तु सपूर्वसंशः वंद्वाभयस्त्वग्निभयादिजातस्त्वेवं प्रवेशस्त्रिविधः प्रदिष्टः અપૂર્વ પ્રવેશ, સપૂર્વ પ્રવેશ, ધધાભય પ્રવેશ, અને એ વધૂ પ્રવેશ એમ એકંદર ચાર પ્રવેશ કહેવાય છે. નવું ઘર બાંધી તેમાં પ્રથમ પ્રવેશ કરવો તેને સર્વ દેવા કહે છે તીર્થ યાત્રા કરી ગૃહમાં પ્રવેશ કરે તેને સંપૂર્વ ઘરા કહે છે. અગ્ની દાહથી અથવા રાજાએ ક્રોધથી ભાંગી નાંખેલા ઘરને દુરસ્ત કરી તેમાં પ્રવેશ કરે તેને અંદાજે પ્રવેશ કહે છે કોઈ કહે છે કે ટૂં કા અર્થાત અતિ વૃષ્ટિથી અગ્નિથી નાશ થયેલા ઘરને દુરસ્ત કરી તેમાં પ્રવેશ કરે એવો અર્થ કરે છે. અને ચોથો વધુ પ્રવેશ-નૂતન परिणीताया व-वाः प्रथमतः क्रियमाणो भर्तृगृहे प्रवेश वधप्रवेशः નવી પરણેલી વધૂને પતિના ઘરમાં પ્રથમ પ્રવેશ કરાય છે તેને વધુ પ્રવેશ કહે છે. હું ઘેરા રણ પ્રકારનો કયારે કરવો તે વાત ગ્રંથ કર્તાએ કહી છે. અડી વધૂ પ્રવેશને વીચાર કહે છે. (૧૩૩) वशिष्ठः-षष्ठाष्टमे वा दशमे दिने वा विवाहमारभ्य वधूप्रवेशः पंचांगसंशद्धदिनं विनापि विधावसद्गोचरगेऽपि कार्य: १३४ વિવાહના દીવસથી ૬-૮-૧૦ દીવસે પંચાંગ શુદ્ધ-ચંદ્ર બલ નહીં હોય છતા પણ વધુ પ્રવેશ કરવો. Aho ! Shrutgyanam Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ज्योतिर्निबंधे पीयूषधारायाम. वधूप्रवेशनं कार्य पंचमे सप्तमे दिने नवमे च शुभे वारे सुलग्ने शशिनो बले १३५ વધૂ પ્રવેશ ૫-૭-૯ દિવસે શુભવારે, શુભ લગ્નમાં બલવાન ચંદ્રમાં કરો આ ઉપરથી સમ દિવસ અને વિષમ દિવસ બેઉ આવે છે. એમ મતાંતર છે. એકીના દીવસમાં ૫-૭–૯ દિવસે શ્રેષ્ઠ છે. અને બેકીના દિવસેમાં ૨-૪-૬-૮-૧૦-૧ર-૧૪–૧૬ દિવસો શ્રેષ્ઠ છે એમ ઉર ધરા કહે છે. જે સોળ દિવસમાં સબળ કારણું સર વધૂ પ્રવેશ નહીં થયો હોય તે એક વર્ષમાં એક મહીનામાં, એક દિવસમાં પાંચ વર્ષ સુધીમાં કરો. અને જે પાંચ વર્ષમાં નહી થાય તો પછી યથેચ્છ (મરજી મુજબ કરી લેવો) એક વર્ષમાં કરવો નહી આ વાત ઉpsધામાં સ્પષ્ટ કરી છે. (૧૩૫) स्वातीमूलोत्तराहस्त रेवती मृगपुष्यभे चित्राश्विनी मघाकर्णेऽनुराधावसुभे तथा १३६ रितां भद्रां तिर्थी त्यक्त्वा वारानकेशभूमिजान् वधूप्रवेशनं गेहे शस्तमाहुः शुभे विधौ १३७ વધુ પ્રવેશના નક્ષત્ર-તિથી-વારે સ્વાતિ મૂળ–ઉત્તરાત્રય-હસ્ત રેવતી-મૃગશીર્ષ—પુષ્ય-ચિત્રા-અશ્વિની મધા, શ્રવણ, અનુરાધા-ધનિષ્ઠા નક્ષત્રમાં રિકતાતીથી ભદ્રાતીથી તથા રવી-ભૌમ-બુધ-વારે શિવાયની તીથી-વારેમાં, શુભ ચંદ્રમાં વધુ પ્રવેશ શુભ છે. ગ્રંથમાં કહ્યું છે કે आदित्यवारे प्रभवंति रोगा भौमे च मृत्युविधवा बुधे च गुरौ भृगौ सेमिशनैश्चराणां सिध्यति कार्याणि वधूप्रवेशे Aho ! Shrutgyanam Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ રવીવારે રાગા થાય, ભામે મૃત્યુ થાય બુધવારે વિધવા થાય, ગુરૂ-શુક્ર-ચંદ્ર-શનીવારા વધુ પ્રવેશમાં સિદ્ધિ આપનારા છે (૧૩૭) पीयूषधारा - ज्योतिर्निबंधे शुभाशुभप्रकरणे श्लो. ३७ टीका. न वारदोषाः प्रभवति रात्रौ देवेंद्र दैत्येंद्र दिवाकराणाम् दिवा शशांकार्कज भू सुतानां सर्वत्र निद्यो वुधवासरश्च १३८ ગુરૂ-શુક્ર-રવિવારના જે દેખા છે તે રાત્રિના નથી (દિવસે દેષ છે) ચંદ્ર—શની—મ`ગળવારના જે દેષા છે. દિવસે નથી (રાત્રિમાં છે) અને બુધવારના દેષ દિવસ-રાત્રિ છે. તેથીજ બુધવારે દિવસ રાત્રિએ એટી વીદાય કરાતી નથી (૧૩૮) अथ द्विरागमनम्. सन्मुखं दक्षिणं शुक्रं त्यक्त्वा विमत्सरे उद्वाहप्रोक्तभे वारे द्विरागमनमिष्यते १३९ લગ્ન સમયે વરને ત્યાં કન્યાને પ્રવેશ થયાં પછી (વધૂ પ્રવેશ થયા પછી) કન્યા પિતાને ત્યાં પાછી આવે અને પેાતાની ઇચ્છા મુજબ રહી પતિને ઘેર બીજી વાર જાય તેને દ્વિજ્ઞમન કહે છે આ રીવાજ ધણી જગ્યા પર ચાલું છે અને ઘણી જગ્યા પર બીલકુલ નથી દ્વિરાગમન વિવાહના નક્ષત્રૌમાં એક વર્ષમાં સન્મુખ તથા દક્ષિણ શુક્રને ત્યાગ, કરી શુભ વારામાં શુભ છે, શુક્ર સન્મુખ-દક્ષિણ જાણવાની રીત-શુક્રને પૂર્વોદય થયા હોય તે પૂર્વ દિશામાં જનારને સન્મુખ સમજવા પશ્ચિમ જનારને પીઠ પાછળ, દક્ષિણ દિશામાં Aho! Shrutgyanam . Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જનારને ડાબે અને ઉત્તરમાં જનારને દક્ષિણ સમજવો ત્યારે પૂ ઉત્તર દિશામાં જવુ નહિ–પણ પશ્ચિમ-દક્ષિણ દિશામાં જવું શુભ છે. જે શુક્રના પશ્ચિમાય હાય તે પશ્ચિમ દિશામાં જનારને શુક્ર સન્મુખ, દક્ષિણમાં જનારને દક્ષિણુ, પૂર્વમાં જનારને પીડે અને ઉત્તરમાં જનારને વામ શુક્ર સમજવે. ત્યારે પશ્ચિમ-દક્ષિણમાં જવુ नही पूर्व - उत्तरमा नारने शुल छे पीयुषधारा - द्विरागम प्र० पृष्टे भृगौ पुत्रवती प्रयाणे कांतां कुलीनां शुभगां करोति ॥ अग्ने सुखं वै विदधाति शक्रो वेधव्यशौकों खलु नास्ति शुक्रे અર્થાત્ પીઠે શુક્ર હાય અને સ્ત્રી પ્રયાણ કરે તે! પુત્રવતી થાય છે અને તે સ્ત્રીને કુલીન-સારા ભાગ્યવાલી કરે છે. શુક્ર સન્મુખ હાય તા વિવિધ પ્રકારનું સુખ આપે છે, અને જો પીઠે અને સન્મુખ શુક્ર નહી હૈાય અને પ્રયાણ કરે તે વૈધવ્ય તથા શાક આપે છે. ૧૩૯ पीयूषधारायां बादरायणः - चैत्रे पौषे हरिस्वप्ने गुरोरस्ते मलिम्लुचे नवादागमनं नैव कृते पंचत्वमाप्नुयात् अस्तंगते भृगोः पुत्रे तथा सन्मुखमागते नष्टे जीवे निरंशौ वा नैव संचारयेद्वन् गर्भिण्या बालकेनापि नववध्वा द्विरागमे पदमेकं न गंतव्यं शक्रे सन्मुखदक्षिणे गर्भिणी स्रवते गर्भ बालो वा मरणं व्रजेत् नवा वधूभवेद् वंध्या शुक्रे सन्मुखदक्षिणे Aho! Shrutgyanam १४० १४१ १४२ १४३ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ t નવેાઢા સ્ત્રીએ ચૈત્ર પાત્ર, આષાઢ સુદી ૧૧થી કતિક સુંદ ૧૧ સુધીમાં, ગુરૂના અસ્તમાં, અધિકમાસમાં પતિને ઘેર બીવાર જવું નહી, જાય તે મૃત્યુ થાય. શુક્રને અસ્ત હાય, અથવા શુક્ર સન્મુખ-દક્ષિણુ હોય, ગુરૂના અસ્ત હૈં।ય, અથવા નિરંશુ રાશિના પ્રથમ ભાગમાં ૭–૨૦ સુધીમાં હાય (નિર ંશના સંબંધમાં સુ. વિ. Å. પ્ર. લે. ૪૮ कृष्णे प्रदोषेनी मां राशेः प्रथमभागस्थो નિર્દેશ: સૂ ઉચ્યતે એવું નિરશ સૂર્યનું લક્ષાણુ કહ્યું છે તે મુજબ અહીં નિરચું ગુરૂનુ લક્ષણ સમજી લેવું. એ શિવાય બીજું મળી શકતુ હાય ! શેાધી લેવા વિનંતી છે. કેટલાએક નિરંગુને અર્થ સિદ્ધના ગુરૂ કહે છે. કન્યાને પતિને ધેર વિદાય કરવી નહી. કદાચ દ્વિરાગમન સમયે સગર્ભા હાય, અથવા બાળક સાથે હાય, તે સન્મુખ-શુક્ર દક્ષિણ શુક્રમાં એક પગલું પણ ભરવું નહી. જો ગર્ભિણી પ્રયાણ કરે તે ગર્ભાપાત થાય, ખાળક સાથે હેાય તે મરણ પામે, અને જે વધૂ પાતેજ હોય તે સન્મુખ દક્ષિણ શુક્રમાં વધ્યા થાય છે. ૧૪૦, ૧૪૩. अस्यापवादस्तत्रैव- अरतं गते गुरौ शक्रे सिंहस्थे वा बृहस्पतौ दीपोत्सवबलेनैव कन्या भर्तृगृहं व्रजेत् ૪ ગુરૂ-શુક્રના અત હાય, સિંહના ગુરૂ હૈાય, છતાં પણ ટ્રીપાસેથી પરજો કન્યા પતિને ઘર જાય તે ખાધ નથી, આધીન વરી ચતુર્દશી-અમાવાસ્યા--અને કાર્તિક સુદી પ્રતીપદા એ ત્રણ દિવસાને ટ્રોપાવહિ—દીવાળી સંજ્ઞા કહી છે એમ ધર્મ સીયુમાં કહેલું છે. Aho! Shrutgyanam Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ कालविवेकेऽपि. न शक्रदोषो नच जीव दोषस्तारादलं चंद्रबलं न योज्यम् द्विरागमादौ नवकायकाया दीपोत्सवे मंगलमामति १४५ કાળ. વિવેક નામના પુસ્તકમાં કહ્યું છે કે જ્યારે બીજી વાર કન્યા પતિને ઘેર જાય ત્યારે શુક્રને દેવ-ગુરૂને દેષ, તારા બલ ચંદ્રબલ કોઇ પણ જેવું નહી તે દીપિત્સવીને પ્રસંગ હોય તે-શુભ છે કેટલાએક પતિએ તે ત્રિ પર જને અપવાદ કહ્યું છે કુ-રિં--. पिज्ये गहे चेत्कुचपुष्पसंभवः स्त्रीणां न दोषः प्रतिशुक्रसंभवः भृग्वगिरोवत्सवसिष्ठ कश्यपात्रीणां भरद्वाजमुनेः कुले तथा પિતાને ઘેર જે કન્યાને ઋતીમતી થવા વિગેરેને સંભવ માલુમ પડેતો પ્રતિ શુક્ર-સન્મુખ–દક્ષિણ શુક્રનો દેવ નથી પણ જે તે ભૂગ અંગીરા–વસ્ય–વશિષ્ટ-કશ્યપ-અત્રિ-ભરદ્વાજ મુનીના વંશ જે હોય તે ઉqવધારામાં બીજો અપવાદ પણ કહ્યો છે કે एकग्नामे पुरे वापि दुर्भिक्षे राष्ट्रविप्लवे । विवाहे तीर्थयात्रायां प्रतिशुक्रो न दुष्यति. એક ગામમાં, એક નગરમાં, દુષ્કાળને વખતે રાજ્યક્રાંતિ સમયે, વિવાહમાં, તીર્થયાત્રામાં, પ્રતિ શુક્રને દોષ નથી. (૧૫) ઇતિ સંસ્કારપ્રકરણમ. Aho ! Shrutgyanam Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧ વાસ્તુશા. તગાર માદ્ધ चैत्रे शोककरं ग्रहादिरचनं स्यान्माधवेऽर्थप्रदं ज्येष्टे मृत्युकरं शुचौ पशुहर तवृद्धिदं श्रावणे ।। शून्य भाद्रपदेऽश्चिने कलिकरं भृत्यक्षयं कार्तिके धान्य मार्गसहस्ययोर्दहनभिर्माचे श्रियै फाल्गुने ।। फाल्गुने पौषवैशाखे श्रावगे मार्गशीर्षके वास्तुकार्य प्रकुर्वीत धनुर्मीनरविं त्यजेत् ॥ જે ચિત્ર માસમાં નવું ઘર વિગેરે બનાવવામાં આવે તે કર્તાને છેક કરે છે. વૈશાખ માસમાં અર્થ-ધન આપે છે. જેઠ માસમાં મૃત્યુકારક છે. આપા માસમાં પશુ વગેરેનો નાશ કરે છે. શ્રાવણ માસમાં પશુ વગેરેની વૃદ્ધિ કરે છે. ભાદ્રપદ માસમાં શૂન્ય-કાંઈપણ ફળની પ્રાપ્તિ થતી નથી. આધિન માસમાં કલેશ આપે છે. કાર્તિક માસમાં નોકર-ચાકરનો ક્ષય કરે છે. માર્ગશીર્ષ તથા પોષ માસમાં ધાન્યની વૃદ્ધિ કરે છે. માઘ માસમાં અગ્નિને ભય કરે છે. કાળુન નાસમાં શ્રી–લક્ષ્મી આપે છે. ૧. કશુન, પ. વૈશાખ, શ્રાવણ. માર્ગશીર્ષ એ માસમાં વાસ્તુ કાર્ય કરવું પરંતુ ધનાર્ક-મીનાને ત્યાગ કરવો. ૫. મર્તમાં यं छ विशेदारमोदितमास्सु नारदमतान्माघार्ज शुक्रेषु तु . . . . ૨૨ હારંભના જે માસે કલા છે “ માધવ જ જુન ના ૬ વૈશાખ, પોપ, ફાગુન, શ્રાવણ. માર્ગ Aho ! Shrutgyanam Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શી` તે માસામાં તથા પ્રારંતિમે: વેરા: ગૃહાર ભના જે નક્ષત્રો કહ્યા છે તે નક્ષત્રોમાં પ્રવેશ શ્રેષ્ટ છે. ટીકામાં પણ કહ્યું છે કે પ્રારંમતિ માંસાäથૈર્યાવિરોઘૃમ ગૃહાર ભના માસ નક્ષત્ર વારામાં ગૃહ પ્રવેશ કરવા સ`સામાન્ય છે, અને નાને મતે માધ, કાતિ`ક, જ્યેષ્ઠ માસે પણ શુભ છે. પરંતુ ઉત્તરાયળમાં નૂતન ગૃહ પ્રવેશ શ્રેષ્ટ છે માટે ઉતરાયણુના માસામાં નૂતન ગૃહ પ્રવેશ કરવા, અને દક્ષિણાયનના માસમાં જીણુ ગૃહ પ્રવેશ કરવા. આ હકીગત મુ. સિઁ. શુદ્ધવેરાપ્રળમાં સ્પષ્ટ કરી છે. सौम्यायने ज्येष्ठतपोऽत्यमाधवे यात्रानिवृत्तौ नृपतेर्नवे गृहे जीर्णे गृहेऽग्न्यादि भयान्नवेऽपि मागेर्जियाः श्रावणिकेऽपि सत्स्यात् ઉત્તરાયણમાં, જ્યેષ્ટ, મા, ફાલ્ગુન, વૈશાખ માસમાં યાત્રા કરી પાછા ઘરમાં પ્રવેશ કરવો. અથવા નવીન ગૃહમાં પ્રવેશ કરવા જીણુ ગૃહમાં અથવા અગ્નિભય વૃષ્ટિભ્રય રાજભયથી ભાંગી ગયેલા ધરને રીપેર કરી તેમાં પ્રવેશ કરવા હાય તા માશી` કાતિક શ્રાવણ માસ પણ શુભ છે. જગૃહ પ્રવેશમાં ગુરૂ-શુક્ર વીગેરેને અસ્તાદિ દાય નથી. નાયમસ્કર્તા, વિષાવાદ મુ. વિ. ચુ. પ્ર. ટીકામાં પણ કહ્યું છે કે નિયાને કે લી” પ્રારાને ધ્યાનને વેરો માંથે ન મૌઢ, ગુમુદ્રા; પરંતુ ઋણ ગૃહમાં પણ વાસ્તુ પૂજા તે અવશ્ય કરવી. મિતાક્ષરા માં વૃત્તિæનું વચન છે કે नवप्रवेशे हाथ कालशुधिर्न द्वंद्वसौ पूर्विकयोः कदाचित् પ્રવેરાવવાંને મુજને વાત્સ્વર્જન પૂર્વદેવ હ્રાર્યમ્ નવા ઘરમાં પ્રવેશ કરતી વેળા કાલશુદ્ધિ-માસ-નક્ષત્ર વીગેરેની શુદ્ધિ જરૂર જોવી Aho! Shrutgyanam Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ પણ ખીજા પ્રવેશમાં સપૂવ પ્રવેશદ્દ્રાલય પ્રવેશમાં પ્રવેશ સમયની માત્ર પંચાંગ શુદ્ધિ-શુભ લગ્ન જોઈ લેવાં અને નૂતન ગૃહ પ્રવેશની વાસ્તુ પૂજાના જેવી વાસ્તુ પૂજા તે જરૂર કરવી. ર, नक्षत्रवारशुद्धिः वस्वपस्वातिमृदु ध्रुवा पुष्यैर्गृहारंभणमिष्टमाहुः हित्वाष्टमीपक्षतिदर्शरिक्तां दिनेशभौमांशक लग्नवारान् ધનિષ્ટા--શતતારકા-મૃદુસંજ્ઞાના નક્ષત્રો ધ્રુવસંજ્ઞાના નક્ષત્રો હસ્ત-પુષ્ય એ નક્ષત્રોમા અષ્ટમી-પ્રતિપદા-અમાવાસ્યા—રિકતા તિથી શિવાયની તિથીએમાં, તથા રવિ–મંગળ શિવાયના વારામાં તથા રવિ-મંગળની રાશિના લગ્નનવમાંશ શિવાયના લગ્મા-નવમાંશમાં ગૃહારંભ કરવા શ્રેષ્ટ છે. (૩) अथ गृहादो खातमुहूर्तविचारः सिंहस्त्री तुलयेशियं वायव्यां खननं शुभम् चापालिमकरे रौद्रे वह्निकाणे घटान्त्रये वृषयुग्मकुलीरेषुनिऋतौ खातमालये वेद्यां वृषत्रये वह्नौ रौद्रे सिंहात्रिके तथा वृश्चिकात्रितये वायौ निर्ऋतौ कुंभतस्त्रये मीनाद् देवगृहे सव्यं मकराच्च जलाशये ६ નવું ઘર બાંધતી વખતે સિંહ-કન્યા-તુલા રાશિના સૂર્યમાં વાયુકેાણમાં ખાત કરવું શુભ છે. વૃશ્ચિક-ધન-મકરના સૂર્યમાં ઇશાન કાણમાં, કુંભ-મીન-મેષના સૂર્યમાં અગ્નિક્રાણુમાં, વૃષભ-મિથુન Aho! Shrutgyanam Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કકના સૂર્યમાં ઐતિ કોણમાં ખાત કરવું. જે વેદી (મંડપ વેદી હોય તે) માં વૃષભથી ત્રણ રાશિના સુર્યમાં વાયુકેશુમાં, કુંભથી ત્રણ રાશિના સુર્યમાં નિતિકણમાં ખાત મુહર્ત કરવું. દેવમંદિર બાંધવું હોય તે તેમાં મીન રાશિથી જેવું અને સવ્યમાર્ગથી ગણવું જલાશય–કુવો-વાવ-તળાવ વગેરે બાંધવા હોય તે તેમાં મકર રાશિથી સવ્ય માગે ગણવું. वृषादित्रये वह्निकाणे शुभं स्यात्तथा सिंहकादित्रये चेशकोणे भवेवृश्चिकादित्रये वायुकोणे घटादित्रये निऋतौ वेदिखातम्. ઉપલી હકીગતે સ્પષ્ટ માલુમ પડે તેને માટે ચક્રો આપ્યા છે. ઈ ગૃહે આ વિવાહવઘાં - હિ? " ૧૧. - ૫ « ઇ - ૧ ૨ વા. વ્ય. નિ. ! અપસવ્ય. Aho ! Shrutgyanam Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ દેવાલયે જલાયે. T ૧૧ ૧૨ સવ્ય સવ્ય. ૭ ग्रंथातरेऽपि. वृषात्कुंभात्कान्यकायाः कर्कटात्रितये रवौ वेद्यो गृहे देवगहे वाप्यादौ वह्नितः खनेत् गेहादौ सव्यमार्गेण वेदिकायां तु वामत: - વેદીમાં, ઘર બાંધતી વેળા, મંદીર બાંધતી વખતે-વાવ-કુ વગેરે બાંધતી વખતે અનુક્રમે વૃષભથી, કુંભથી, કન્યાથી, કકથી ત્રણ રાશિના સૂર્યમાં અગ્નિકેણથી ગણું ખાત કરવું. ઘરમાં, મંદી રમાં, વાવ વગેરેનું ખાત જોતી વખતે સવ્યમાર્ગે ગણવું અને વેદીના ખાતમાં વામ માર્ગ ગણવું એ પણ ઉપર આપેલા ચક્ર પરથી સમજી શકાશે. ૭. Aho ! Shrutgyanam Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વિશેષ સૂચના-ખાત મુહૂર્તના વિષયમાં રોષની દિશાઓ પર ભ્રમણ કરે છે એને જ રાહુ ભ્રમણ કહે છે. જે દિશામાં મુખ-પૃષ્ટ-પુચ્છ નહીં હોય તે દિશામાં ખાત કરવું એમ સિદ્ધાંત છે. હવે રાહુ ભ્રમણને બે પ્રકાર છે. તળ પર સવ્ય પ્રકાર ઇશાનથી અગ્નિ નિતિ વાયુ અને અપસવ્ય ક્રમમાં ઇશાનથી વાયુ નિતિ અને અગ્નિ વિવાહ વેદીમાં જે ખાત કહ્યું છે તેમાં મતાંતર નથી. પરંતુ ગૃહ દેવમંદિર–જળાશયમાં મહૂર્તમાં પ્રકાર કહ્યો છે તે આપે છે. પરંતુ કુ. જિં વાના . देवालये गेहविधौ जलाशये राहार्मुखं शंभुदिशाविलोमतः मीनार्कसिंहार्कमगार्कतस्त्रिभे खाते मुखात्पृष्टविदिक् शुभा भवेत् દેવાલયમાં મીનથી ત્રણ રાશિના સૂર્યમાં ઈશાન કોણમાં, મિથુન નથી ત્રણ રાશિના સૂર્યમાં વાયુકાણુમાં, કન્યાથી ત્રણ રાશિના સૂર્યમાં નિઋતિકાણમાં, ધનથી ત્રણ રાશિના સર્યમાં અગ્નિકોણમાં રાહુનું મુખ જાણવું. નૂતન ઘર બાંધતી વખતે સિંહથી ત્રણ રાશિના સૂર્યમાં ઈશા નમાં, વૃશ્ચિકથી ત્રણ રાશિના સૂર્યમાં વાયુકોણમાં, કુંભથી ત્રણ રાશિના સુર્યમાં નિતિકેણુમાં, અને વૃષભથી ત્રણ રાશિને સુર્યમાં અગ્નિકોણમાં રાહુનું મુખ સમજવું. જલાશય બાંધતી વખતે મકરથી ત્રણ રાશિના સુર્યમાં ઈશાનમાં, મેષથી ત્રણ રાશિના સુર્યમાં વાયુકોણમાં, કર્કથી ત્રણ રાશિના સુર્યમાં નિતિકણમાં, અને તુલાથી ત્રણ રાશિના સુર્યમાં અગ્નિ કાણુમાં રાહુનું મુખ સમજવું. Aho ! Shrutgyanam Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ જે દિશામાં મુખ હૈાય તેની પાછલી વિદિશા (કાણુ) ખાતમાં શુભ છે, આ ઉપરથી જલદી સમજ પડવા માટે જુદા જુદા કાષ્ટકા આપ્યા છે. રાહ મુખ દેવાલય નૂતનગૃહ જળાશય સી. મે. રૃ.ધ .મ. સિ.ક. જી. રૃ. મિ. ક.મ. કુ` મી, તુ. વૃ. ધ. મિ.ક.સિ.ક. તુ. ઇ. વ. ધ. મ. કુ. મી. મે.મે. વૃ. મિ. ક. સિં ક. ખાત મિ. ક.સિ મી. મે. .. ધ. મ, સિં. ક. તુ મે. વુ. મિ. મ. કુ. મી. ની દિશાક. તુ. વુ. ધ. મ. કુ. કુ. મી. મે વુ. મિ. ક.ક. સિ. કતુ. વ. ધ. આ વાત પત્રધારામાં પણ સ્પષ્ટ કહી છે. ચેતવવા મરળમાં પણ બીજા મતાંતરો આપ્યા છે, તથા મુર્તીપમાં सिंहावीत्रिरिहालये हर्रादेशः काणेषु सव्यं भ्रमेच्छेषस्यानन पृष्ठपुच्छमपरं शून्यं च खाते शुभम् ॥ मीनादेव गृहेऽपसव्यमृषभायां च चापात्रगुः सव्यं पूर्वदिशः क्रमेण तमसि द्वारं न तत्संमुखे ॥ ग्रंथांतरेऽपि झषार्कता मृगार्कता मृगारि सूर्य भान्त्रये ॥ महेशदिक्षुचेरितं तमो मुखं विदिक्षु च ॥ ततस्तु नः शुभं बुधैरवादि खातकम् इति. Aho! Shrutgyanam Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આ સઘળાનો અર્થ =. હિં. લેકની સાથે એક છે. પરંતુ સ-૩માય ગણનામાં જુદા જુદા વિચારો માલુમ પડે છે. રિપક્વીપમાં કહે છે કે आग्नेयां खननं कुर्यान्मीनादि त्रितये रवी. मिथुनादित्रये भानो नैर्ऋत्यां खननं शुभम् कन्यादि त्रितये सूर्ये वायव्यां खननं शुभम् चापादि त्रितये चैवमीशान्यां खननं स्मृतम् ॥ આવો જુદા પ્રકાર પણ જોવામાં આવે છે. ઉપર લખેલા મુ. ની ટીકામાં લખે છે. સવારે વહ પ્રતિ વર્ષ કુતિ આ ખાતના સંબંધમાં ઘણા ભમે છે અને તેથી મતાંતરો જણાય છે. કેટલાએક વાર જુવે છે કે જે વત્સ સન્મુખ અથવા પૃષ્ટ ભાગે હોય તે નષ્ટ છે. पूर्वेऽगनात्रिषु धनुत्रिषुदक्षिणस्यां मीनत्रयेवरुणदिनुभवेद्धिवत्सः ॥ युग्मत्रये दिनकरे तु तथोत्तरस्यांवत्से पुरःस्थउत पृष्टगते शुभं न કન્યા-તુલા-વૃશ્ચિક સંક્રાતિમાં વત્સ પૂર્વમાં. ધન-મકર-કુંભ સંક્રાતિમાં દક્ષિણમાં, મીન-મેષ-વૃષભ સંક્રાતિમાં પશ્ચિમમાં, મિથુન કર્ક-સિંહ સંક્રાતિમાં ઉત્તરમા, રહે છે પણ તે સમુખ પૃટે હોય તે શુભ નથી. મુ. ચી. માં ચા પર સબ્સ પૂર્વવિડ મેળ તમતિ દ્વાન તાસંમુદ્દે આ લેક ઉપર લખ્યો છે. પૂર્વથી સવ્યક્રમે ધનથી ત્રણ રાશિમાં રાહુ પૂર્વમાં છે. મીનથી ત્રણમાં દક્ષિણમાં છે. મિથુનથી ત્રણ પશ્ચિમમાં છે, અને કન્યાથી ત્રણ શિમાં ઉત્તરમાં છે. રાહુ સન્મુખ હોય તે દ્વારા સ્થાપન કરવું નહીં Aho I Shrutgyanam Page #185 -------------------------------------------------------------------------- ________________ पीयूषधारा-चसिष्ट हे छ । त्रिषु त्रिषु च मासेषु नभस्यादिषु च क्रमात् यदिङ्मुखो वास्तु नरस्तन्मुख सदनं शुभम् अन्यदि ફણ જોઉં ટુવાવમયમ ભાદ્રપદ–આશ્વિન-કાર્તિક માસમાં વાસ્તુ પુરૂષ પૂર્વ દિશામાં મસ્તક મુકી શયન કરે છેમાર્ગશીર્ષ પિષ-માઘ માસમાં દક્ષિણમાં મસ્તક રાખી શયન કરે છે, ફાલ્ગન ત્રવઈશાખ માસમાં પશ્ચિમમાં મસ્તક રાખી શયન કરે છે, અને ચેષ્ટ–અષાઢ-શ્રાવણ માસમાં ઉત્તરમાં મસ્તક રાખી શયન કરે છે અને જે દિશામાં વાસ્તુ પુરૂષનું મસ્તક હોય તે દિશાના મુખનું ઘર બાંધવું શુભ છે. જે દિશામાં વાસ્તુ પુરૂષનું શીર્ષ નથી તે દિશાના મુખનું ઘર બાંધવાથી દુઃખ શોક ભય થાય છે. આ વાત મુ. મા. માં પણ શેરેમદ્રિપરા છે. મુ. . wવામમાં પ્રાથાં નામमुखंबुधैर्निगदितं भाद्राश्विने कार्तिके देवज्ञवल्लभमा ऐंद्रयां રિ માત્રા વગેરે સમજી લેવા. વત્સના સંબંધમાં કહે છે કે બ ન્ને વાયુ: છો ? ધનમ વાક્ષાર્વજો પુરા પુરોમન જે વસ અગ્ર ભાગે હોય તે આયુષ્ય હરે છે, અને પીઠ પર હોય તો ધનને નાશ કરે છે વામ-દક્ષિણમાં હોય તો તેમાં દ્વાર સ્થાન કરવું શુભ છે. ઉપર લખેલી હકીગતામાં પુરતું ધ્યાન આપવું. परशाखाचक्रम्. द्वारचक्र प्रवक्ष्यामि भाषितं विश्वकर्मणा । अर्कभावेदनक्षत्रं ऊर्ध्वमागे समालखेत द्वोद्वौ च कोणयोदयात् शाखायां वै चतुष्टयम् પત્તિ સેનિ જ મળે તિરિતમ્ Aho ! Shrutgyanam Page #186 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૭૦ राज्यं स्यादूर्ध्वनक्षत्रे उद्वासः स्याच्च काणयेोः शाखायां लभते लक्ष्मीं अधश्चैव तु मृत्युदम् मध्यस्थे च भवेत्सौख्यं चितनीयं सदा बुधैः વિશ્વકર્માનું કહેલુ દાર ચક્ર કહું . સૂર્યાં મહાનક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. ચાર નક્ષત્ર ઉર્ધ્વ ભાગમાં, કાણુમાં એ એ નક્ષત્ર, શાખામાં ચાર નક્ષત્ર, અને નીચે ચાર નક્ષત્ર મુકવા અને મધ્યમાં ત્રણુ નક્ષત્ર મુકવાં તેનુ ફળ જોવુ. ઉર્ધ્વ ભાગમાં નક્ષત્ર આવે તેા રાજ્ય પ્રાપ્તિ કાણ ભાગમાં હેાય તેા ઉદાસ નેષ્ટ શાખામાં આવે તે લક્ષ્મી પ્રાપ્તિ, અધે! ભાગમાં આવે તે મૃત્યુ થાય, મધ્યમાં આવે તે સૌમ્ય મળે, એમ તેનું ફળ જોઇ શુભ સમયે દ્વાર શાખાનું સ્થાપન કરવુ. મૈં. સિઁ. આ ચક્રમાં થોડા ફેર આવે છે ઘણી જરૂરી હાય શુભ મુદ્દત નહી આવતું હેય તે અ રને ૬ ને ર પૂ ૪ કે ૧-૪ ૨૨ ૪ વા ને ર ૩ શ્રે ૨૭ ૪ તે ૧૬ દ Aho! Shrutgyanam ૪ १० ૧૮ ग्रंथांतरे - यदा मासेऽह्नि वा कस्मिन् मुहूर्त नैव लभ्यते स्थापयेद् द्वारशाखांहि ताम्रपत्रोपरि तदा शुभे मुहूर्ते संप्राप्ते ताम्रपात्रं परित्यजेत् ૧૦ નિર્તે. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ अन्यत्रापिआवश्यके कर्मणि वेश्मनश्चेन्मुहूर्तयुक्तो न भवेत्प्रसंग: सत्ताम्रपात्रोपरि तद्विधेयं पात्रोधृति प्राप्तमुहूर्तकाले.॥ બેઉ કેને સારાંશ એકજ હોવાથી ભગે અર્થ આપે છે દ્વારશાખા મૂકવાની જરૂરી છે, અને જે તે માસમાં, કઈ પણ શુભ મુહૂર્તને દિવસ નહી મળતો હોય તે તાંબાના પતરા ઉપર દ્વારશાખાનું સ્થાપન કરવું. અને જ્યારે સારૂ મુહૂર્ત આવે તે દિવસે તાંબાનું પતરૂ દ્વારશાખા નીચેથી કાઢી લેવું દ્વારશાખા મુકવા માટે તિથિઓ પણ કહી છે. ज्योतिनिबंधे-पंचमी धनदा चैव मुनिनंदवसौ ७८९ शुभम् प्रतिपत्सु न कर्तव्यं कृते दुःखमवाप्नुयात् ॥ द्वितीयायां द्रव्यहानिः पशुपुत्रविनाशनम् ॥ तृतीया रोगदा ज्ञेया चतुर्थी भंगकारिणी ॥ कुलक्षयं तथा षष्ठी दशमी धननाशिनी विरोधकदमा पूर्णा न स्याच्छाखावरोपणम् ।। દ્વારશાખાના સ્થાપનમાં પંચમી–સપ્તમી અષ્ટમી નવમી શુભ ધન આપનારી છે. પ્રતિપદામાં દુખ પ્રાપ્ત થાય, તૃતીયા રોગ આપનારી છે ચતુથી ભંગ કરનારી છે ષષ્ટીમાં કુળને ક્ષય કરે છે. દશમી ધનને નાશ કરે છે. અમાવાસ્યા વિરોધ કરાવે છે. અને પૂર્ણિમાં પણ શુભ નથી-(૮-૯-૧૦) Aho ! Shrutgyanam Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ अथ द्वारनक्षत्राणि. ज्येष्ठाश्विनीहस्तमघानुराधा पौष्णदुचित्रादितिमारुतं च तिर्यड्मुखं स्यान्नवकं मुनींद्वैरुदाहृतं द्वारनिवेशनाय ११ नेष्टी, चिनी, २d-मनुराधा, २५ती भृगशीष, चित्राપુનર્વસુ-સ્વાતી, એ નવ નક્ષત્રોને પંડિતો એ તિર્યપુર નામના या छ, अने तमा ६२२थापन ४२ 2 के पीयूषधारा वास्तु प्रकरणमा भांडव्य मुनीमे युछे ४ अधोमुखैर्विदधीत खातं शिलास्तथा चोर्ध्वमुखैश्च पट्टम् । तिर्यमुखैभर कपाटयानं गृहप्रवेशो मदुभिर्धवैश्च अघी भु५ संज्ञाना नक्षत्रामा पात भुक्त કરવું ઉર્ધ્વ મુખ નક્ષત્રમાં શીલાપરુબંધ વિગેરે કરવા–તિર્યમુખ નક્ષત્રમાં દ્વાર-કપાટ-ચાન–પ્રયાણ કરવાં મૃદુ–ધ્રુવ સંજ્ઞાના નક્ષત્રોમાં क्ष प्रवेश ७२३. उर्ध्वमुख, अधो मुख, तिर्यङ्मख नक्षत्रो આગળ કહ્યા છે (૧૧) अथ द्वारस्थापने वाराः गुरौ लक्ष्मी रवौ सौख्यं शुक्रे चैव धनागमः । शनैश्चरे तथा सौख्यं द्वाराशाखानिरोपणे ૨૨ ગુરૂવારે લક્ષ્મા, રવિવારે સુખ, શુક્રવારે ધન લાભ, શનિવારે સુખ મળે જે દ્વારશાખાનું સ્થાપન કરે તે (૧૨) अथ मोभमुहूर्तम्. मूले मोभे त्रिऋक्षं गृहपतिमरणं पंचगर्भे सुखं स्यात् मध्येऽष्टक्षं च देयं धनसुतसुखदं पुच्छदेशेऽष्टहानिः । Aho ! Shrutgyanam Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ पश्चादने विभानि गृहप्रतिसुखदं भाग्यपुत्रार्थदं स्यात् सूर्यादेयानि ऋक्षाणि च विधुदिनभं मभिचक्रे विलोक्य १३ મૂલં | | ગર્ભ ૫ | મધ્ય ૮ પુછ | ૩ પશ્ચાદક ૩ ૮ - ૧૬ ૨૪ ૨૭ જે દિવસે મૌનું મુહૂર્ત આપવું હોય તે દિવસનું નક્ષત્ર સૂર્ય માહ નક્ષત્રથી ગણવું-અને તેનું ફળ જેવું પ્રથમના ત્રણ નક્ષત્ર મૂળમાં છે. તે ગૃહપતિનું મરણ કરનારા છે, પાંચ નક્ષત્ર ગર્ભ ભાગમાં છે. તે સુખ આપનારા છે, મધ્યમાં આઠ નક્ષત્ર છે તે ધન-પુત્ર-સુખ કારક છે પુચ્છ ભાગમાં આ નક્ષત્રો છે તે હાનિ કારક છે. પાછલા ભાગમાં ત્રણ નક્ષત્ર છે તે ગ્રહપતિને સુખ આપનાર છે. ભાગ્ય વિધિ–પુત્ર–ધન લાભ કરતા છે. આ પ્રમાણે મોભ ચક્રમાં ફળ જેવું. (૧૩) ____ अथ स्तंभारोपणमुहूर्तम्. सूर्याधिष्टितभात्रयं प्रथमता मध्ये तथा विंशतिः स्तंभाग्रे शरसंख्यया मुनिवरैरुक्तानि धिष्ण्यानि च । स्तंभारे मरणं भवेद् गृहपतेर्मूले धनार्थक्षयं मध्ये चैव सुखार्थकीर्तिमतुलं प्राप्नोति कर्ता सदा १४ Aho ! Shrutgyanam Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ स्तंभस्यारोपण चैव प्रातर्मध्याह्न एव च अन्यथा निधनं याति कर्ता दूषणमाप्नुयात् અગ્ર ૨૦ શ્રે મૂલ પ્ તે १५ ૩ તે સ્તંભારેપણ સમયે સૂર્ય મહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. તેમાં પ્રથમ (મૂળ ભાગમાં) ત્રણુ નક્ષત્રેા, મધ્ય ભાગમાં વિશ નક્ષત્રે, અને તભના અગ્ર ભાગમાં પાંચ નક્ષત્રે મુનિએએ કથા છે. તેનું ફળ-જો સ્તંભના અગ્ર ભાગમાં નક્ષત્ર આવતું હેાય અને તે સમયે સ્ત ંભેચ્છાય કરે તેા ધર ધણીનું મરણુ નીપજે, મૂળ ભાગમાં હેય તેા ધન હાનિ થાય, અને મખ્ય ભાગ હોય તે સુખ --અ་-કીતિને પા. મે. (૧૪) સ્તંભારાપણુ પ્રાંત:કાળ-મધ્યાન્હ કાળમાંજ કરવા મધ્યાન્હ પછી જો સ્ત’ભારાપણ કરે તે મરણુ નિપજે અથવા દૂષણ લાગે મુ. મા. કુંમમીનવિધી સંમેકૃિતિનાત્ કહે છે કે કુંભ–મીનના ચંદ્રમાં સ્તંભેાષ્ટ્રાય કરવા નહી. ૧૫ सूत्रभित्तिशिलान्यास स्तंभस्यारोपणं तथा पूर्वदक्षिणयेार्मध्ये कुर्यादित्याह कश्यपः Aho! Shrutgyanam Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સૂત્ર પડતી વખતે, ભિત્તિ બનાવતી વખતે, પાષાણુ મુકતી વખતે, અને ખંભારોપણ કરતી વખતે પૂર્વ-દક્ષિણના મધ્ય ભાગથી અગ્નિકોણથી શરૂઆત કરવી એમ કશ્યપ મુનિ કહે છે. ૧૬ संक्रातिपरत्वे गृहनिर्माणं. मेषे वृषे तुलाल्योश्च याम्योदगद्वारमिष्यते कर्के सिंहे घटे नके प्राग पश्चाद्धनदं गृहम् મેષ-વૃષભ-તુલા-વૃશ્ચિક રાશિના રાયમાં ઉત્તર-દક્ષિણ દ્વારનું ઘર બાંધવું શરૂ કરવું. કર્ક સિંહ-મકર-કુંભના સૂર્યમાં પૂર્વપશ્ચિમ દ્વારનું ઘર બાંધવાનું શરૂ કરવું. આમા વરણની વાતને સમાવેશ થાય છે. ૧૭ राशिपरत्वे शुभाशुभगृहविचारः मेषालिमीनराशीनां गृहं प्राग वदनं शुभम् स्त्रीयुग्ममकरे याम्यं परं कुंभौक्षितौलिनाम् कर्कसिंहधनूराशौ सौम्यद्वारं गहं शुभम् મેષ-વૃશ્ચિક-મીન રાશિવાળાને પૂર્વ દિશાના મુખનું શુભ છે. કન્યા-મિથુન-મકર રાશિવાળાને દક્ષિણ મુખનું ઘર શ્રેષ્ઠ છે. કુંભ વૃષભ-તુલા રાશિવાળાને પશ્ચિમ મુખનું ઘર શુભ છે. કર્ક-સિંહધન રાશિવાળાને ઉત્તર દિશાના મુખનું ઘર શુભ છે. વિશેષ સુચના-હવશ થનગm वसिष्ठः एकभित्तिषु संबद्धं कारयेद्यो गहवयम् । यमतुल्यं तदा नाम भर्तृगेंहं विनाशनम् Aho ! Shrutgyanam Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ એક ભિતી પર બે ઘર બનાવવા નહીં. તેને થરથર કહે છે તે ઘર ધણીને નાશ કરે છે. દ્વારધ-ઘરના દ્વારની સામા બીજાના ઘરની ભીતનો ખુણે સરીયામ રસ્ત, ફરતે યંત્ર (ઘાણી, ઘંટી, કુંભારને ચાક વગેરે) કુ, હંમેશા રહેતા કાદવ, કોઈ પણ જાતીનું ઝાડ, બીજાના ઘરનું બારણું, બારણાની સામે ઘરનો સ્તંભ, દેવની દ્રષ્ટિ, એટલી બાબતે હોય તે તે ઘર વેધવાળું છે તે ઘર નષ્ટ છે. " પરિહાર-ભોંય તળીયાથી છાપરા સુધીની ઉંચાઈ જેટલી આવે તેથી બમણે દૂરથી વેધ થતો હોય તે તેને દેવ નથી, અને આ વેધ ધરના આગળે દ્વારે જોવાય છે. पृष्ठतः पार्श्वयोऽपि न वेधं चिंतयेद्बुधः । प्रासादे वा गृहे वापि वेधमग्रे विनिर्दिशेत् એક ઘરમાનું લાકડું બીજાના ઘરમાં વાપરવું નહીં. કારણકે તેવા ઘરમાં ઘર ધણી સુખી થતા નથી. નવું ઘર બાંધતી વખતે હાલમાં જુના બારી-બારણું વીગેરે લાવીને વાપરે છે તે ઘણુંજ ખેટું છે. નવા ઘરમાં નવું કાષ્ટ લેવું. જૂનામાં જૂનું કાષ્ટ વાપરવું કાઈ કહે છે કે જુના ઘરમાં નવું કાષ્ટ વાપરવું પણ નવા ઘરમાં જુનું કાષ્ટ શુભ નથી. હા, નમ્ર ચિત રા नैवान्यस्मिन् प्रयोजयेत् न तत्र वसते कर्ता वसन्नपि न जीवति । शार्ङ्गधरः॥ नूतने नूतनं काटं जीणे जीर्ण प्रशस्यते॥ जीणे च નૂતનું શ્રેષ્ઠ નતને મg II વગેરે પ્રમાણે મળી આવે છે. ઘરમાં રંગદેતી વખતે ખાસ ધ્યાન આપવું કે ઘરમાં રામાયણ મહાભારતની કથાના ચિત્રે પાવા નહી. આ વિષયમાં ડો. વિ. Aho ! Shrutgyanam Page #193 -------------------------------------------------------------------------- ________________ १७७ भरण-गृहारंभाध्याय कहे छे केगहें न रामायणभारतावहं चित्रं कृपाणाहवमिंद्रजालवत् शिलोच्चयारण्यमयं सदा सु भीष्मं कृतानंदनरं त्वनंबरम् ५८ वराहशाईल शिवापृदाको गधाभिधोलूक कपोत वायसा: शशेण गोधादि बकादि पत्रिणी विचित्रिता नो शरणे शुभावहा:५९ एतत्तु रामायण भारतादिकं चित्रं गहामाह्यमगर्हितं ग्रहे तदेव यादरतो विचित्रितं मठप्रसादादिषु पुण्यसादरम् . ६० ગૃહસ્થોએ પિતાના રહેવાના ઘરમાં રામાયણ-ભારત યુદ્ધના ચિત્રા, તરવારવાળા ચિત્રો, ઈદ્રજાળવાળા ચિત્રો, પર્વત અરણ્યના દેખા, રાક્ષસના ચિત્રો, ભયાનક ચિત્ર, ચીસ પાડતા, રૂદન કરતા, यित्री, पत्रहित स्त्री-पुषोना चित्री, भु, पाय, 31सा, सप, गी५. धुवर, पत२, 11, शशक्षा, भृग, गाथा ( 1) पहा વિગેરેના ચિત્રો ચિત્રાવવા નહીં. ઉપર કહેલા ચિત્રો ઘરમાં અશુભ છે. परतु ग्रहे अगर्हितं नवल वीरेन। स्थानीमा शुल छे. अने मठ प्रासाद वागरेमा धमनी वृद्धि १२ना। . ઘરની આજુબાજુ કેવા વૃક્ષે હવા જોઈએ તે સંબંધી વિચા રવું પણ જરૂરનું છે. अश्वत्थं च कदवं च कदली बीजपूरकम् । रहे यस्य प्ररोहंति स गही न प्ररोहति ॥ सदुग्धवृक्षा द्रविणस्य नाशं कुर्वात ते कंटकिनोऽरिभीतिम् प्रजाविनाशं फलिनः समीपे गृहे च वर्जाः कलधौतपुष्पाः॥ જે ઘરની સમીપ પીપળો, કદંબ, કેળ, બીજેરૂ એ પૈકી કોઈ પણ ઝાડ ઉગ્યું હોય તે તે ઘરધણની કદીપણ ઉદય-વૃધ્ધિ થતી ૧૨ Aho ! Shrutgyanam Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નથી. દુધ જેમાંથી નીકળતું હોય તેવા ઝાડો ધનને નાશ કરે છે. અને કાંટાવાળા ઝાડે શત્રુને ભય પેદા કરે છે. ફળવાળા ઝાડે પ્રજાને નાશ કરે છે, અને ઘર પાસે પીળા પુવાળા વૃક્ષ રાખવા નહી. ઉપલી હકીગતો નવમ રાદ્ધધધત-પવનવિર પ્રજામાં વિસ્તારથી આપી છે. જીજ્ઞાસુએ જરૂર તેમાં જોઈ લેવું. જે ઘરની આજુબાજુ તેવા દુષ્ટ ફળદાયી વૃક્ષો હોય તે તેનું છેદન કરાવતી વખતે તેની પૂજા બલિદાન મુકી પ્રાર્થના કરવી यानीह भूतानि वसंति तानि बलिं गृहीत्वा विधिवत्प्रयुक्तम् અન્યત્ર વાસં સહચિંતુ ક્ષમતુ તાન્યા જાતુ તે: એ મંત્રથી પ્રાર્થના કરવી બલિદાન મુકવું એમ માર્તિક0મ. ૧૭ માં છે. अथ गृहप्रवेशनक्षत्राणि. रेवती मृगचित्रासु मैत्रे पुष्योत्तरात्रये श्रुतिद्वये कभे स्वातौ गृहप्रवेशनं शुभम् રેવતી, મૃગશીર્ષ, ચિત્રા, અનુરાધા, પુષ્ય, ત્રણઉત્તરા (ઉ.ફા. ઉ. વ. ઉ. ભા.) શ્રવણ, ઘનિષ્ટા રહિણ, સ્વાતી એ નક્ષત્રો ગૃહ પ્રવેશમાં શુભ છે (૧૯) मृदुध्रुवक्षिप्रचरेषु मूलभे वास्त्वर्चनं भूतबलिं च कारयेत् २० મૃદુસંજ્ઞાના નક્ષત્રો, ધ્રુવસંજ્ઞાના નક્ષત્રો, ક્ષિપ્રસંજ્ઞાના નક્ષત્રી ચરસંડાના નક્ષત્રો, મૂળ એટલા નક્ષત્રોમાં વાસ્તુ પૂજા-ભૂતબલિ કરવા શુભ છે. (૨૦) Aho! Shrutgyanam Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧e अथ वत्सचक्रम् व्यवहारसारे मु. मार्तडटीकायां त्रिवेदाब्धि त्रिवेदाब्धि द्वित्रिमेष्वर्कतः शशी कुर्यालक्ष्मी समुदास स्थैर्य लक्ष्मी दरिद्रताम् धनं व्याधि क्रमान्मृत्यु प्रवेशारंभयोवृषः સૂર્ય નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણું ચક્રમાં જોતાં શુભ ફળ આવે તે વત્સ ચક્ર છે. શુભ છે અને તે ગ્રહપ્રવેશ ગૃહારંભમાં पत्स (१५) २४ (२१) अन्यत्रापि-स्तंभे द्वारे प्रवेशे च वत्सचक्रं विलोकयेत् द्वारेतु द्वारेतु द्वारशाखाख्यं कलशाख्यं प्रवेशने २३ ખંભાર પણ વખતે, ઠાર મુકતી વખતે, ગૃહપ્રવેશમાં, વસ ચક્ર જેવું, દ્વાર મુકતી વખતે દ્વારશાખાનું ચક્ર જેવું. ગૃહપ્રવેશ સમયે કળશ ચક્ર જેવું એમ કેટલાએક કહે છે. (૨૩) केचित्-आरंभे वृषभ चक्र स्तंभे ज्ञेयं तु xकूर्मकम् प्रवेशे कलश चक्रं वास्तुशास्त्रे बुधैः स्मृतम् २४ કેટલાએક પંડિતે કહે છે કે ગૃહારંભ વખતે વૃષ (વત્સ) ચક્ર જેવું. ખંભારેપણુ વખતે કૂર્મ ચક્ર જેવું. ગૃહપ્રવેશ વેળા કળશ ચક્ર જેવું. એમ વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે. ___x ज्योतिषसारसंग्रहे-तिथिस्तुपंचगुणिता कृतिकाधक्षसंयुता। तथा द्वादशमिश्रा च नवभागेन भाजिता। जले वेदा मनिश्चंद्र: स्थले पंच द्वयं वसुः। त्रिषट्कनवमाकाशे त्रिविधं कूर्मलक्षणम् । जले लाभस्तथा प्रोतः स्थले हानिस्तथैव च । आकाशे मरणं प्रोक्तमिदं कूर्मस्य चक्रकम् ॥ Aho I Shrutgyanam Page #196 -------------------------------------------------------------------------- ________________ ધૂમ ચક્ર જોવાની રીત ઐતિષસંહૈં. m છે. m ४ Y ૩ ૧૮૦ ૫ તે. છે. છે. તે. ७ ૧૧ ૧૪ ૧૮ ૨૨ ૨૪ ૨૭ તે. ૫ જે દિવસે ધૂમ ચક્ર જોવું હેાય તે દિવસની તિથી પાંચગણી કૃતિકાથી ગણતાં જેટલી સખ્યાનું નક્ષત્ર તે દિવસનું આવે તે ઉમે રવું. ખીજા ખાર ઉમેરવા નવે ભાગ લેવા શેષ ૪-૭-૧ રહે તે જળમાં કુ` છે. ૫-૨-૮ શેષ રહે તે સ્થળમાં ધૂમ છે. ૩-૬-૯ શેષ રહે તે આકાશમાં ધૂમ છે એ પ્રમાણે ચક્ર જેવું. જે જળમાં ધૂમ હેાય તેા લાભ થાય. સ્થળમાં કૂ` હોય તે હાનિકારક છે. આકાશમાં હાય તે! મૃત્યુકારક છે. (૨૪) कलशचक्रं - वास्तुकुंभेऽर्कभात् पंच त्यक्त्वाष्टौ शुभदानि च द्वाविंशतेस्तथा पटच प्रवेशे तद्विचारयेत् . ૯ છે. ને. ૧૩ /X ૨૨ } છે. તે. ૨૮ 1) Aho! Shrutgyanam Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ વાસ્તુના કળશ ચક્ર જેવાની રીત. સૂર્ય મહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. પ્રથમના પાંચ શ્રેષ્ઠ છે. પછીના આઠ (૬-૧૭ શ્રેષ્ઠ છે. પછીના નવ (૧૪–૨૨)નેટ છે, પછી છ (૨૩-૨૪) શ્રેષ્ઠ છે. કુ. ચિંમાં કળશ ચક્ર જુદું છે. (૨૫) अथ वामाकर रंध्रात् पुत्रा दनादायात्पंचमे भारकरे स्थिते पूर्वाशादिमुखे गेहे विशेद्वामा भवेद्यत: पूर्वद्वारगृहप्रदेशसमये प्रदेशलग्नाद् यदष्टमं स्थानं तस्मात् पंचसु स्थानेषु मध्ये अन्यतमस्थानस्थितो रविश्चेत्तदा प्रवेशकर्तुर्वामः स्यात् । एवं दक्षिणादिद्वारेऽपि बोध्यम् પૂર્વારના ઘરમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ સમયની લગ્ન શુધ્ધિમાં જે બ્રાત પંચમે મા સિત્તે અષ્ટમ સ્થાનથી પાંચ રાશિમાં સૂર્ય હોય તે (૮–૧૨) વામક છે એમ સમજવું. જે વામાર્ક આવે તો તે ઘરમાં પ્રવેશ કરે શુભ છે. દક્ષિણ દ્વારના ઘરમાં પ્રવેશ કરતી વખતે લગ્ન શુધિમાં જે પુત્રા પંચમ સ્થાનથી પાંચ રાશિમાં (પ-૮) માં સૂર્ય આવે તો વામાર્ક છે એમ સમજવું. પશ્ચિમકારના ઘરમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ લગ્ન શુધ્ધિમાં જે ધનાત્ બીજા સ્થાનથી પાંચ રાશિમાં સૂર્ય આવે (૨–૬) તો વામાર્ક * दामभागवते तृतीयपरिच्छेदे गृहप्रवेशप्रकरणे, मुहूर्ततत्वे तट्टीकायां, मुहर्त दीपकटीकायां । वामार्कविचार: प्रकारांतरेण कथितः। जिज्ञासुभिस्तत्रैवावश्यं दृष्टव्यम् विस्तरभियान न लिखितम् Aho ! Shrutgyanam Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ છે એમ સમજવું ઉત્તર દ્વારના ઘરમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ લગ્ન શુધ્ધિમાં ગાયત અગીયારમાં સ્થાનથી પાચ સ્થાનમા(૧૧-૩ સુધીમાં સૂર્ય આવે તે વામાર્ક છે એમ સમજવું પૂર્વાભિમુહ ઘર કોને કહેવું–જે ઘરમાંથી બહાર નીકળનાર માણસનું મુખ પૂર્વ દિશા તરફ હોય તે ઘરને પૂર્વાભિમુખ ઘર સમજવું. એ પ્રમાણે દક્ષિણ-પ્રશ્ચિમ-ઉત્તરાભિમુખ સમજી લેવા–વિશેષ સૂચના–વામા જેવાની રીત ઉપર કહી છે તે ચાલુ રીતી છે. બીજા પણ વામાર્કના પ્રકારો છે. કુ. વિં. ત્રીજી લોક ૧૦૬ ની પીયૂષધારામાં તથા કુ. જિં. . . . ૫ ની પીવધારામાં વિશ્વકર્મા કહે છે १ लपात्यागादितो दिक्षु द्वौ द्वौ राशी नियोजयेत् एकमेकं न्यसे काणे सूर्य वामे विचिंतयेत् ति मु. तत्वटीकायाम् व्यवहार तत्वे दानभागवततृतीयपरिच्छेदे गृ. प्र. प्रकरणे विश्वमा જે પ્રકાર નામાકને કહ્યો છે તે જ પ્રકાર મુ. તત્વમાં વ્યવહાર તત્વમાં છે. કુ. રીપની ટિકામાં બીજા ત્રણ પ્રકાર કહ્યા છે કે જે પૂર્વોકત બેઉ પ્રકારથી જુદા છે જેની ઈચ્છા હોય તેણે તેમાં જેવું. अथ गृहप्रवेशे लग्नशुद्धिमाह श्रीपतिः रिक्तातिथि सुतभानुवारौ निंद्याश्च योगाः परिषर्जनीयाः मेष: कुलीरोमकरस्तुला च त्याज्या. प्रवेशे हि तथा तदंशाः २७ રિકતા તિથી રવી–શનિવાર–નિંઘો ત્યાગ કરવા. મેષ-કર્ક મકર-તુલા રાશિના (ચર રાશિના) લગ્ન તથા તેના નવમાંશને ગૃહપ્રવેશમાં ત્યાગ કરવો. (૨૭) . Aho ! Shrutgyanam Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ *वसिष्ठ: केंद्रत्रिकेाणायधनत्रिसंस्थैः शुभैस्त्रिषष्ठायगतैः खलैश्च लग्नांत्यपष्ठाष्ठमवर्जितेन चंद्रेण लक्ष्मीर्निलय प्रवेशः ૨૮ कृत्वा शुकं पृष्ठता वामतोऽकं विप्रान् पूज्यानग्रतः पूर्णकुंभम् हम् रम्यं तोरणस्त्रग्वितानैः स्त्रीभिः सृग्वीगीतमाल्यैर्विशेत्तत् २९ * ગૃહ પ્રવેશ સમયની લગ્ન શુદ્ધિમાં કેંદ્ર ત્રિકાણ ૧-૪૬ ૧૦ ૫૯-૧૧-૨-૩ એ સ્થાનામાં શુભ ગ્રહેા બેઠા હોય, પાપગ્રહે ૩-૬-૧૧ સ્થાનમાં હાય, ૧-૧૨-૬-૮ સ્થાન શિવાયના સ્થાનમાં ચંદ્ર હેાય તે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શુક્રને પૃષ્ટ ભાગે રાખીને સૂર્યને વામ ભાગે રાખીને અગ્ર ભાગમાં પૂજ્ય બ્રાહ્મણેાને તથા પૂર્ણ કલશ લઈને તારણ માળા વિગેરેથી : સુશેભિત ધરમાં સૌભાગ્યવતી સ્ત્રીએ સહીત મંગળ ગીતે ખેલતા પ્રવેશ કરવેા. ગૃહ પ્રવેશ ઘરના મુખ્ય દ્વારમાંથી કરવે, પાછલે બારણેથી કે આજી બાજીના દ્વારથી કરવા નહી. આ હકીગત રાજ્ઞવજીમમાં અધ્યાય ૧ શ્લોક ઉલ્લંગનામમિમલ: વેરા (૩૧)માં કહી છે, ગૃહ પ્રવેશ કરતી વખતે નવું બાંધેલું ઘર કેવુ જોઇએ તે સંબધમાં મેં ચિં ૫. પ્ર. પીયૂષધારામાં લખે છે કે ( જ્ઞમાâક) મૂરિપુષ્પનિક सतोरणं तोयपूर्ण कलशोपशोभितम् गंधपुष्पवलिपूजितामरं પ્રાણળનિયુત વિરો વૃક્ષન્ પુષ્પમાળા-તારણ પૂર્ણ કલશથી * यथा पुंसामायुष्यज्ञानं जातकशास्त्रे प्रतिपादितमस्ति तथैव नूतनगृहस्याप्यायुष्यविचारा दानभागवते तृतीयपरिच्छेदे वास्तुप्रकरणे मुहर्त चिंतामणिप्रभृतिषुच ज्योतिःशास्त्रीयग्रंथेषु निर्णिताऽस्ति विलोकनीयं च तत्रैव होरावेदिभिरित्यलम्. Aho! Shrutgyanam Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શોભિત ગંધ પુષ્ય બલિદાન વડે તૃપ્ત થયેલ દેવતાવાળા, બ્રાહ્મ ની વેદધ્વની યુકત ઘરમાં પ્રવેશ કરવો. વરાદ-વાસ્તુપુજ્ઞાહિતે વર વના છંદ ઘઉં હિ कपाटहीनं न विशेद्यतस्तत्सर्वापदामालयमेव तत्स्यात् જેમાં વસ્તુદેવતાની પૂજા થઈ નહી હોય, બલિદાન આપ્યું નહીં હોય, જેની ઉપર આચ્છાદાન (છાપરૂ) નહી થયું હોય, વિરૂપ દેખાતું હોય, દ્વાર બંધ થતા નહીં હોય તેવા ઘરમાં ગૃહ પ્રવેશ કરવો નહીં. તે ઘર દરેક પ્રકારની આપત્તિ આપનાર છે. ગુ. નિં. . કલો. ૩-૪ની જા. માં શુક્ર કઈ દીશામાં છે તેની રીતિ મ. ચિં. વાતુ કૉા. દ પ વધામાંથી ચંદ્રની પેઠે જેવી એમ કહે છે. “દાદાન” માં જે રીતિ કહી છે તેથી તે જુદી છે. વનમાવત તૃતીય વર-વાહતુકાળમાં ઘરના આયુષ્ય સંબંધી વિચાર કર્યો છે, તથા કુ. ચિં. વાસ્તુશામાં છે. तनुसुखरिपुसप्तमत्रिसंस्थे गुरुकविर्यबुधार्क जक्रमेण ॥ ज्ञनुदशभवकंटकेऽपि शुक्र सरविगुरौ शतमायुरालयस्य ॥ ૧–૪–૬–૭–૩ એ સ્થાનમાં અનુક્રમે ગુરૂ-શુક્ર-રવિ-બુધ-શનિ બેઠા હોય, અથવા ૧-૧૦-૧૧ કંટક-કંદ્ર ૧–૪–૩–૧૦ એ સ્થાનમાં અનુક્રમે શુક્ર-બુધ–રવી–ગુરૂ બેઠા હોય તો તે ઘરનું સો વર્ષનું આયુષ્ય છે. श्रीपतिः-उदये गुरुरस्तगहे शशि सहजे तु शाश्चरविश्वरिपो जलगश्च सिता भवनस्य तवशारदां शतमायुरुशंतिबुधाः જે લને ગુરૂ દશમે બુધ કેંદ્રમાં ગુરૂ એકાદશ સ્થાનમાં સુર્ય હોય તે તે ઘરનું આયુષ્ય સે વર્ષનું છે એમ પંડિતાએ કહ્યું છે. Aho ! Shrutgyanam Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ योगांतरमाह श्रीपतिः यदि विलग्नतो भृगुजोऽबरे शशिसुतः खलु केंद्रगतो गुरुः दिनकृदायगतश्च तदा बुधैः शतमितायुरुदीरित आलयः જે લગ્ન શુક્ર-દશમે બુધ કેંદ્રમાં ગુરૂ-એકાદશ સ્થાનમાં સૂર્ય હોય તો તે ઘરનું આયુષ્ય સે વર્ષનું છે એમ પંડિતએ કહ્યું છે. रविकवीज्यकुजे सहजोदयात्मजरिपौ शरदां द्विशती क्रमात् गुरुकुजार्कविधौ तु सुहृद्भवा ? यदि तदायुरशीतिरुदाहृता રવી-શુક્ર-ગુરૂ-મંગળ ૩–૧–૫-૬ એ સ્થાનમાં અનુક્રમે હોય તે તે ઘરનું આયુષ્ય બસો વર્ષનું સમજવું. ગુરૂમંગળ-રવી-ચં? ૦ ૦ ૦ ૦ ૦ બેઠા હોય તો તે ઘરનું આયુષ્ય એંસી વર્ષનું સમજવું श्रीपतिः लग्ने भृगुः पुत्रगतश्च जीवः षष्ठे कुजस्तिग्मकरस्तृतीयः । निवेशने यस्य गृहस्य तद्धि शतद्वयं तिष्ठति वत्सराणाम् જે ઘરમાં પ્રવેશ સમયની લગ્ન કુંડળીમાં લગ્ન શુક્ર, પાંચ ગુરુ, છ મંગળ, ત્રીજે સૂર્ય બેઠા હોય તો તે ઘરનું આયુષ્ય બસે વર્ષનું સમજવું. शशांकजीवौ खरसातलस्थौ कुजार्कजौ लाभगतौ च यस्य प्रारंभकाले भवनस्य तस्य स्थितिनिरुक्ता शरदामशीतिः જે ઘરના આરંભ સમયે લગ્ન કુંડળીમાં ચંદ્ર-ગુરૂ ૧૦સ્થાનમાં હોય અને રવી-શનિ લાભ સ્થાનમાં હોય તો તે દરને સ્થિતિ એંસી વર્ષની સમજવી. शुक्रस्तनौ गुरुर्बधौ शनिर्लाभे च स्वाञ्चगः एकोऽपि लक्ष्मी तनुते किंपुनहा त्रयोऽपि वा Aho! Shrutgyanam Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જે લગ્ન શુક, ચોથે ગુરૂ, અગીયારમે શનિ હોય પણ તે ઉચ્ચને હોય તે તે એક હોય છતાં લક્ષ્મી આપે છે તે બે ત્રણ પ્રહ બળવાન હોય તે કહેવું જ શું. श्रीपतिः-स्वोच्चवर्तिनि भृगौ विलग्नगे देवमंत्रिणि रसातलेऽयवा स्वोच्चगे रविसुतेऽथवाऽऽयगे स्यास्थितिश्च सुचिरं सहश्रिया જે લગ્ન કુંડળીમાં લગે ઉચ્ચને શુક હય, અથવા થે ઉચ્ચ ગુરૂ હોય, અથવા અગીયારમે ઉચ્ચને શનિ હોય તે ને ઘરમાં ચિરકાળ સુધી ઘરધણી રહે છે અને લક્ષ્મી ઘણી પ્રાપ્ત થાય છે. अथ यात्राप्रकरणम्. हस्ते च श्रवणेऽश्विन्यां मृगे पुष्ये पुनर्वसौ मैत्रेऽत्ये च धनिष्ठायां यात्रा सदासरे शुभा नारद:-पुष्ये मैत्रे करेऽश्विन्यां सर्वाशागमनं शुभम्. હસ્ત–શ્રવણ-અશ્વિની. મૃગશીર્ષ-પુષ્ય–પુનર્વસુ-અનુરાધારેવતી–ધનિષ્ટા, એ નક્ષત્રોમાં શુભવારે યાત્રા જવું શુભ છે. ૧ નારદ કહે છે કે, પુષ્યઅનુરાધા-હસ્ત-અશ્વિની–એ નક્ષત્રોમાં ગમે તે દિશામાં જવું શુભ છે. ૧ मु. चिं.-षष्टयटमी द्वादशीका रिक्तामावर्जितासु च यात्रा शुक्ल प्रतिपदि निधनाय भवेदिति. ષષ્ટી અષ્ટમી–બારસ-રિકતા ૪૯–૧૪ અમાવાસ્યા પૂર્ણિમાં શકલ પક્ષની પ્રતિપદા એ તિથી યાત્રામાં શુભ નથી કૃષ્ણ પલાની પ્રતિપદા શુભ છે. Aho ! Shrutgyanam Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ सुरेज्य दैत्येज्य शर्शीदुजानां वाराश्च वर्गाः शुभदा प्रयाणे आदित्य भूसूनु शनैश्वराणां वाराश्च वर्गा न शुभप्रदाः स्युः ગુરૂ-શુક્ર-ચંદ્ર બુધ-એ વારા.તથા એના વગ લગ્ન યાત્રામાં શુભ છે. રવિ-ભૌમ—શની એ વારા તથા એના વર્ગો લગ્ન યાગામાં શુભ નથી. तिथियोगिनी सारसंग्रहे. कमात्र्वोत्तराग्नेयनैऋत्ययाभ्यपश्चिमे वायव्येशानयोर्गच्छेत् योगिनी प्रतिपन्मुखा योगिनी सन्मुखा वामे यात्रायुद्धे विषादके वर्जनीया प्रयत्नेन जयदा पृष्ठदक्षिणे पूर्व स्यामुये ब्राह्मी प्रतिपद्मवमीतिथौ माहेश्वरी चोत्तरस्यां द्वितीयादशमीतिथौ एकादश्यां तृतीयायां कौमारीवह्निकाणगा चतुर्थी द्वादशीतिथ्य वैष्णवी नैऋतिस्थिता पंचम्यां च त्रयोदश्यां वाराहीदक्षिणे स्मृता षष्ठी चतुर्दशीतिथ्योरुद्राणी पश्चिमे स्थिता पूर्णिमायां च सप्तम्यां वायव्ये चंडिकादयः अमावास्याडमी तिथ्यार्महालक्ष्मीः शिवालये पूर्व, उत्तर, अग्नि, नैऋति दक्षिण, पश्चिम, वायु, प्रशान એ દિશામાં અનુક્રમે શુકલ પ્રતિપદાથી યોગિની ગમન हुरे छे. २ Aho! Shrutgyanam ३ * 4. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ યાત્રા-યુદ્ધ-વિવાદ, સમયે જે ગિની સન્મુખ આવે તે ત્યાગ કરવી-પીઠ પાછળ-દક્ષિણે ગિની આવે તે જય કરે છે. ૩ પ્રતિપદા–નવમી ને દિવસે સૂર્યોદય થાય ત્યારથી પૂર્વમાં રહે છે અને તેનું નામ બ્રાહ્મી છે દ્વિતીયા-દશમીને દિવસે ગિની ઉત્તરમાં વસે છે તેનું નામ માહેશ્વરી છે. ૪ એકાદશી તૃતીયાને દિવસે ગિની અગ્નિ કેણમાં વસે છે તેનું કૌમારી નામ છે. ચતુર્થી દ્વાદશીને રોજે યોગિની મૈત્ય કોણમાં રહે છે તેનું નામ વૈષ્ણવી છે ૫. પંચમી-દશીને દિવસે યોગિની દક્ષિણમાં રહે છે તેનું નામ વારાહી છે પછી-ચતુર્દશીને દિવસે ગિની પશ્ચિમમાં વસે છે તેનું નામ રૂદ્રાણી છે ૬. પૂર્ણિમા–સપ્તમીને દિવસે ગિનીને ઉદય વાયુ કાણમાં છે. તેનું નામ ચંડિકા છે અમાવાસ્યા અષ્ટમીને રોજે ગિની ઈશાન્યમાં વસે છે તેનું નામ મહાલક્ષ્મી છે ૭. तात्कालिकी योगिनी स्वरोदये. यत्रोदयं गता देवी ततो यामाधभुक्तिगा भ्रमंती तेन मागंण भवेत्तात्कालयोगिनी . તત્કાળ ગિની જેવા પ્રકાર સ્વરોદય શાસ્ત્રમાં કહ્યો છે કે. જે દિશામાં ગિનીને ઉદય થાય છે. પાછળ જે પ્રકાર કહ્યો છે તે પ્રમાણે ત્યારથી. એક યામા–અડધે પહેર તે દિશામાં રહે છે પછી તેજ ક્રમે બીજી દિશાઓમાં તેટલો વખત યામાઘ ફરે છે તેને તાત્કાળ યોગિની કહે છે, ऊर्ध्व निरीक्षेद्दशपंचयोगिनी दशैव नाऽया सुतलं निरीक्षेत् दशैव वामे दश दक्षिणे च पंचादशी सन्मुख वर्जनीया. Aho ! Shrutgyanam Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ કોઈ ગ્રંથકર્તા કહે છે કે યોગિની જ્યારથી બેસે છે ત્યારથી પંદર ઘટિકા સુધી ઉચે એ છે. અને પછીની દશ ઘટિકા સુધી સુતલ પાતાલમાં જુએ છે, પછીની દશ ઘટિકા સુધી વામ ભાગ અને પછીની દશા ઘટિ સુધી જમણે પાસે જુવે છે. અને ત્યાર પછીની પંદર ઘટિકા સન્મુખ જુવે છે. જ્યારે સન્મુખ જુએ ત્યારે તેને ત્યાગ કરવો ૮ वारयोगिनी स्वरोदये ब्रह्मयामले च. इंद्रचंद्राग्निनैर्ऋत्ययमतोयानिले क्रमात् सूर्यादिषु च वारेषु पर्यटेद्वारयोगिनी . जयदा पृष्ठदक्षस्था भंगदा वामसन्मुखी त्रिविधं योगिनीचक्रमित्युक्तं ब्रह्मयामले વાર મિની જેવાની રીત-પૂર્વ—ઉત્તર-અગ્નિ- વૈત-દક્ષિણ પશ્ચિમ-વાયુ એ દિશામાં રવિવારથી અનુક્રમે વાર યોગિની ફરે છે જો તે વાગિની પીઠ પાછળ જમણી બાજુ પર આવે તો જય કરે છે–ષ્ટ છે. સમ્મુખ-ડાબી બાજુ પર આવે તો ભંગ કરે છે. આ ત્રણ પ્રકાર યોગિની ચક કક્ષામાં કહ્યું છે ૯-૧૦ __ अथ वारशूलनक्षत्रशूलौ सारसंग्रहे. शनिचंद्रौ त्यजेत्पूर्व दक्षिणे पंचकं गुरुम् पश्चिमे रविशुक्रौ च सौम्ये च बुधमंगलौ ज्येष्ठाप्राग पूर्वभं याम्ये करं सौम्येऽपरेफभम् वारशूलं भशलं व त्यक्त्वा यात्रा शुभावहा Aho ! Shrutgyanam Page #206 -------------------------------------------------------------------------- ________________ શનિ-સેમવારે પૂર્વમાં જવું નહી, ગુરૂવાર પંચક-કુંભ-મીન રાશિના ચંદ્રમાં દક્ષિણમાં જવું નહી, રવી શુક્રવારે પશ્ચિમમાં જવું નહી ઉત્તરમાં બુધ-મંગળવારે જવું નહી,-કારણ કે વાર શલ કહે વાય છેષ્ટા નક્ષત્ર પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં પૂર્વ ભાદ્ર પદા, ઉત્તરમાં હસ્ત, પશ્ચિમમાં રોહિણી નક્ષત્રમાં નક્ષત્ર શલ કહે વાય છે. તેમાં યાત્રા જવું નહી (આ લેકમાં ઉત્તર દિશામાં-હસ્ત નક્ષત્ર વારશાળનું કહ્યું છે. પરંતુ કુ-રિં-વા--ઉત્તર ફાલ્ગની નક્ષત્ર વાર ઘળનું કહ્યું છે “ ૧૧-૧૨ अन्यच्च मु. चिं. पीयू० श्रीपतिः वासवोत्तरदलादिपंचके याम्यदिनामनगेहगोपनम् प्रेतदाहतृणकाष्टसंचयं शय्यकावितरणं च वर्जयेत् १३ ધનિષ્ઠા નક્ષત્રના ઉત્તરાર્ધથી પાંચ નક્ષત્રમાં દક્ષિણ દિશામાં જવું, છાપરે ઢંકાવવું પ્રેતદાહ, તથા–કાષ્ટને સંચય કરવો–શયા પથારી, ખાટલા સંબંધી કાર્ય, એ સઘળું કરવું નહી. ૧૩ वारशलापवादः पीयूषधारायां गुरुः सूर्यवारे घृतं प्राश्य सोमवारे पयस्तथा गुडमंगारके वारे बुधवारे तिलानपि ૨૪ गुरुवारे दधि प्राश्य शुक्रवारे यवानपि माषान् भुक्त्वा शनेरि गच्छन् शले न दोषभाक् तांबूलं चंदनं मृच पुष्पं दधि घृतं तिलाः वारशूलहराण्याद्दानाद्धारणतोऽदनात् Aho ! Shrutgyanam Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ વાર શૂળ હોય અને જરૂરી કાર્ય માટે જવું હેાય તે તેને પરિહાર કહ્યો છે કે રવીવારે ધી, સેામવારે દુધ, મંગળવારે ગાળ, બુધવારે તલ, ગુરૂવારે દહી શુક્રવારે જવ શનિવારે અડદ, ભક્ષણુ કરીને જાય તે દેષ્ઠ રહે તે નથી-અથવા રવીવારથી અનુક્રમેચંદન સુખડ મૃતિકા, પુષ્પ, દહી. ઘી. તલ એનું દાન કરવું પાસે રાખવા, અથવા ભક્ષણ કરવુ. એ વાર શૂળના દોષને હણનારા છે. कालपाशौ. वावुत्तरस्यां विधौ वायुकोणेऽवनीजे प्रतीच्यां बुधे निर्ऋतौ च याम्ये गुरौ वह्निदिशि च शुक्रे शनौ च पूर्वे प्रवदति कालम् १७ तत्सन्मुखे भवेत् पाशा रात्रौ ज्ञेयो विलोमतः सन्मुखौ कालपाशौ च त्याज्यों वत्स ! प्रयत्नत: दिवा यस्यां दिशि कालस्तस्यांदिशिरात्रौ पाश इत्यर्थः ૧૮ રવિવારે ઉત્તર દિશામાં, સમવારે વાયુ કાણુમાં, મગળવારે પશ્ચિમમાં, બુધવારે નિતિ કાણુમાં ગુરૂવારે દક્ષિણમાં, શુક્રવારે અગ્નિ કાણુમાં, શનિવારે પૂર્વ દિશામાં કાળ છે. કાળની સામી દિશામાં પાશ છે, રાત્રિમાં વિપરીત સમજવું. કાળ—પાશ જો સન્મુખ આવે તે તેને ખાસ ત્યાગ કરવા. દિવસે જે દિશામાં કાળ હોય તે દિશામાં રાત્રિએ પાશ હાય એમ સમજવું. अथ ताराबलम्. जन्मभाद्दिनभं गण्यं नवभिर्भागमाहरेत् शेषास्तारा भवत्याद्यत्रिसप्तनव नो शुभाः Aho ! Shrutgyanam १९ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર आत्रिपंचसप्तम्यस्तारास्त्याज्यागमादिषु गमने शकुनं वीक्ष्य तस्मिन् दृष्टे शुभे शुभम् २० જન્મ નક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણી નવે ભાગ લેતાં શેષ જે ૧-૩-૫-૭ રહે તે તે શુભ નથી. એ તારાઓ યાત્રા વિગેરેમાં ત્યાજ્ય છે. પ્રયાણ સમયે શકુન જેવા શુભ શકુન જોવામાં भावे ते शुभ ५१ भणे. (१८-२०) अथ चंद्रस्य भ्रमणं जगन्मोहने. अत्यष्ठिस्तिथिसंमिताः शशिकरा भूपाश्च शैलेंदवः शनाः शून्यकरास्तिथिप्रमितयः प्रोक्ताः कमान्नाडिकाः वामांगे धननाशकृच्छशधरः पृष्ठे तथाऽयुः क्षयं सौभाग्य प्रकरोति सन्मुखगतः सव्यस्तथा संपदः २१ . ग्रंथांतरेऽपि. नागेंदवः पंचधराः कुनेत्रा भूपा नगाब्जा: सुरपा नखाश्च तिथ्यस्तु नाड्यः क्रमशो विधेयाः पूर्वादिदिक्षु भ्रमणं विधाश्च २२ ઉપલા બે લોકનો અર્થ મળી છે તેથી સાથે આપ્યો છે. ચંદ્રમાં એક રાશિમાં સવાબે દિવસ રહે છે તેટલા સમયમાં સઘળી हिशामा श्रमायु ४२ . पूर्वाहि मे १७-१५-२१-११-१७-१४-२०૧૫ ઉપર લખેલી ઘટિકા સુધી દિશામાં વસે છે. ડાબે હાથે ધન Aho ! Shrutgyanam Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ નાશ, પીડે આયુષ્યના નાશ, સામી બાજીપર સૌભાગ્યની વૃદ્ધિ, भीलु पर संपत्ति आये छे. (२१-२२) पू उ १५ २० १४ १७ १७ १५ २१ १६ hr प अथ राशिपरत्वे चंद्रभ्रमणं. मेषे च सिंहे धनुषींद्रभागे गोनक्रकन्यासु च याम्यभागे तौलौ नृयुग्मे च घटे प्रतीच्यां कर्कालिमीनेषु हि चोत्तरस्याम् एवमेषादितः प्रोक्तं चंद्रस्य भ्रमणं बुधैः सन्मुख ह्यर्थलाभाय दक्षिणे सुखसंपदः पश्चिमे प्राणसंदेहेा वामे चंद्रे धनक्षयः ताराबलाद्विधार्वी विधुवीर्याद्रिवेर्बलम् रविवीर्यात परे खेटा ज्ञेयाः संक्रमणे सहा Aho! Shrutgyanam २४ः २५ મેષ–સિંહ ધન રાશિના ચંદ્રમાં ચંદ્ર પૂર્વદિશામાં વસે છે, વૃષભ-મકર કન્યાના ચંદ્રમાં ચંદ્ર દક્ષિણ દિશામાં વસે છે. તુલા १३ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મિથુન-કુંભ રાશિના ચંદ્રમાં ચંદ્ર પશ્ચિમ દિશામાં વસે છે. કર્ક વૃશ્ચિક-મીન રાશિના ચંદ્રમાં ચંદ્ર ઉત્તર દિશામાં વસે છે. (૨૩) એ પ્રમાણે મેષથી અનુક્રમે બાર રાશિમાં ચંદ્રનું ભ્રમણ પંડિતોએ કહ્યું છે. જે ચંદ્રમાં પ્રયાણ સમયે સન્મુખ આવે તે અર્થ લાભ કરે છે. દક્ષિણે સુખ સંપત્તિ આપે છે. પીઠ પર હોય તે પ્રાણ સંદેહ (આયુષ્ય ક્ષય) ડાબી બાજુ હોય તો ધનનો નાશ કરે છે તારાબળથી ચંદ્રનું બળ, ચંદ્રબળથી સૂર્યનું બળ, સૂર્ય બળથી ભૌમાદિ ગ્રહનું બળ શ્રેષ્ઠ છે. સંક્રાતિ–(એક રાશિમાંથી બીજી રાશિમાં જવું) સમયે જોવું. માર્તડમાં પણ કહ્યું છે કે – शस्तः शशी तारबलेन पुंसां रविस्तु शस्तः शशिनो बलेन शेषास्तु शस्ताः सवितुर्बलेन महीसुताद्याः क्रमशो वरिष्ठा: પુરૂષોને તારા બળથી ચંદ્રબળ, ચંદ્રબળ પરથી સૂર્ય બળ, અને સૂર્યબળ પરથી ભૌમાદિ ગ્રહોનું બળ અનુક્રમે શ્રેષ્ઠ છે. | મુ. મા. વાસ્તુ પ્ર. જન્ને “કૃષ્ટ વિધo” ની ટીકામાં તથા કુ. ચિ. વા. . . . “રતિસ્બી પીવામાં ચંદ્ર કહી દિશામાં છે તે જોવાની રીત ઉપર કહી તેથી જુદી છે, અને કુ. વિ. થા. . . ૨૦૭ ઉપધરામાં મુaઈમાય એ કલેકેને નિર્મૂળ કહ્યા છે. કા. મા ત્રિષિયાત્રા પ્ર. લો. ૩૨-૩૩ માં ચંદ્ર ભ્રમણને વિચાર કર્યો છે તે એ હિંgo પ્રમાણે મળે છે. अथ समयज्ञानं वसिष्ठेनोक्तं. पूर्वाह्न तत्तरां गच्छेन्मध्यान्हे पूर्व तेो व्रजेत् Aho ! Shrutgyanam Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫ २७ अपरान्हे व्रजेद् याम्यां मध्यरात्रे तु पश्चिमाम् २६ न तत्रांगारका xविष्टिळतीपातो न वैधृतिः सिध्यति सर्वकार्याणि यात्रायां दक्षिणे रविः પૂર્વાહ સમયે ઉત્તર દિશામાં પ્રયાણ કરવું. મધ્યાન્હ સમયે પૂર્વ દિશામાં પ્રયાણ કરવું. અપરાન્ત સમયે દક્ષિણ દિશામાં પ્રયાણ કરવું મધ્ય રાત્રિએ પશ્ચિમ દિશામાં પ્રયાણ કરવું તેમાં અંગારકમંગળ, વિષ્ટિ, વ્યતીપાત, વૈધૃતિ વેગોને બાધ નથી. યાત્રા સમયે જે દક્ષિણ ભાગે સૂર્ય હોય તે સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. પૂર્વાન્ડ ४५ वीरेनी समान ज्यो. भरण-कालनिर्णय प्रकरण. प्रातश्च संगवश्चैव मध्याह्नः शारदस्तथा सायाह्नमदियतः पंचांशो द्युमिते. क्रमात् (३६) पंचधा भांगकालोऽसौ विधा पूर्वान्हकं ततः मध्यान्हमपराहं तु वेधा पूर्वापराधके (३७) हिमानना पाय मा ४२११ तेने अनुमे प्रातः, संगव, मध्याह्न, शारद, सायान्ह ४ छ सूयना अर्धाय थाय त्याRथा શરૂઆત થાય છે. દિનમાનના ત્રણ ભાગ કરવા તેને અનુક્રમે ___x विना गरुडेन अतति सातत्येन गच्छतीति व्यतिः विष्णुः तं पातयति प्रापयतीति व्यतिपातः । अत सातत्यगमने अतगतौ। यद्वा अतिपतनं अतिपात: विगतः अतिपातो यहानप्रभावेण स व्यतिपातः। यद्वा। व्यतिर्विष्णुः। ईर्लक्ष्मी "लक्ष्मी ईकार उच्यते इत्युक्तेः । तौ पातयति प्रापयतीति व्यतीपातः॥ Aho ! Shrutgyanam Page #212 -------------------------------------------------------------------------- ________________ पूर्वान्ह, मध्यान्ह, अपरान्ह, ४ छ निभानना थे मा॥ २२॥ तेने पूर्वार्ध, अपराध हे छे. सूर्यभ्रमणनी २ तथा वामानी ५४२ मे मे भगता छे. ते विषे हमसे ५२ युं छे. छतां मु. चि. या. प्र. ओ. ३७नी पीयूषधारामा ने सेवा. सूर्य प्रभा नेवानी प्रयार नही होगाथा અહી આ નથી. अभिजिन्मुहूर्त प्रशंसामाह श्रीपतिः अष्टमो ह्यभिजिदाहयः क्षणो दक्षिणाभिमुखयानमंतरा कीर्तितोऽपरककुम्सु सूरिभिर्यायिनामभिमतार्थसिद्धये २८ દીનમાંનના પંદર ભાગ કરવા, અને આઠમે ભાગ આવે તેને સમિતિ નામે કહે છે તે દક્ષિણ દિશા શિવાયની સઘળી દિશામાં પ્રયાણ કરનારાને સર્વ મનોરથ સિદ્ધ કરે છે. . श्रीमद्भागवतस्य बंशीधरीटीकायां रकं. ३ अध्या. १८. मध्याह्नस्त्वभिजित्प्रोक्तः आषाढोत्तर एवच श्रवणस्यापि पूर्वार्धा विषुवद्वाभिजित्स्मृतः शीघ्रबोधे-अंगुल्यो विंशतिः सूर्ये सोमे वारे च घोडश कुजे पंचदशांगुल्यो वुधवारे चतुर्दश त्रयोदश गुरोर्वारे द्वादशार्कजशुक्रयोः शंकामले यदा छाया मध्यान्हे च प्रजायते सा तदाभिजिदाख्याता घटिकैका स्मृता बुधैः अत्र कार्याणि सर्वाणि सिद्धिं यांति कृतानि च जातोऽभिजिति राजा स्याद् व्यापारे सिद्धिरुत्तमेति Aho ! Shrutgyanam Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રીમદ્દભાગવતની બંશીધરી ટીકામાં સ્કંધ ૩ અધ્યાય ૧૮માં કહ્યું છે કે દિશાના મધ્યાન્હ સમયને અભિજીત કહે છે. ઉત્તરાપાઠાને છેલ્લે ભાગ શ્રવણ નક્ષત્રના પૂર્વાર્ધ પ્રથમ ચરણને અભિ છત કહે છે, અને વિષુવત-મેષ તુલા સંક્રાંતિ જે દિવસે થાય તે દિવસને અભિજીત કહે છે. માં કહ્યું છે કે રવીવારે વીશ અંગુલિ જેટલી શંકુની છાયા જ્યારે પડે ત્યારે અભિ મુહૂર્ત છે સોમવારે પોળ આગળ છાયા પડે ત્યારે, મંગળવારે પંદર આગળ છાયા પડે ત્યારે, બુધવારે ચૌદ આગળ છાયા પડે ત્યારે, ગુરૂવારે તેર આંગળ છાયા પડે ત્યારે, શુક્ર તથા શનિવારે બાર આગળ છાયા (મધ્યાહ સમયે) પડે ત્યારે તેને અભિજીત નામની એક ઘટિકા પંડિતાએ કહી છે. એ સમયે કરેલા કાર્યોની સિદ્ધિ થાય છે. જ એ અભિજીત સમયે જન્મ થાય છે તે રાજા સમાન થાય છે. અને એ સમયે વ્યાપાર કરે તો તેમાં લાભ મળે છે. આ શિવાયની બીજી વિશેષ હકીગત છે તે તેમાં જોઈ લેવી. પાછાયાના સંબંધમાં જોતિનિયંત્રમાં કહ્યું છે કે – अष्टौ पादा बुधे स्थानव धरणिसुते सप्त जीवे पदानि ज्ञेयान्येकादशाऽर्के शशिर्शानभृगुजे सार्ध चत्वारिपादाः ॥ तस्मिन् काले मुहूर्तः सकलगुणयुतः सर्वकार्यार्थ सिध्यै नास्मिन् पंचांगशुद्धिनच खचरबलं भाषितं गर्गमुख्यैः । બુધવારે આઠ પગલા છાયા પડે ત્યારે, મંગળવારે નવ પગલા છાયા પડે ત્યારે, ગુરૂવારે સાત પગલા છાયા પડે ત્યારે, રવિવારે અગીયાર પગલા છાયા પડે ત્યારે, ચંદ્ર, શની, શુક્રવારે સાડાચાર Aho ! Shrutgyanam Page #214 -------------------------------------------------------------------------- ________________ પગલા છાયા પડે તે સમયને દરેક પ્રકારના ગુણવાળું મુહૂર્ત કર્યું છે તેમાં કરેલા કાર્યની સિદ્ધિ થાય છે, તે સમયે પંચાંગ શુદ્ધિ ગૃહ બળ જેવું નહીં એમ નચાર્ય વગેરેનું કહેવું છે. बृहस्पतिः-कृत ४ नृप १६ मुनि ७ तिथि १५ पक्षा २ द्वादश १२ रुद्रां ११ गुलानि वा कश्चित् ॥ सिद्धा छायाक्रमशो रव्यादिषु सर्वसिद्धिकरी. - રવીવારથી અનુક્રમે ૪–૧૬–૭–૧૨–૨–૧૨–૧૧ આગળ છાયા પડે તે સિદ્ધ છાયા છે અને તે દરેક કાર્ય સિદ્ધ કરનારી છે. अन्यत्रापि-सिद्धच्छाया क्रमादर्कादिषु सिद्धिप्रदा पदैः रुद्र सार्धाष्ट नंदाष्ट सप्ताभश्चंद्रवद् द्वयोः । રવીવારથી અનુક્રમે મનુષ્યની પાદ છાયા ૧૧-૮–૯–૮–૭ ૮-૮૫ જ્યારે પડે તેને સિદ્ધ છાયા કહી છે અર્થાત તેમાં કરેલા કાર્યની સિદ્ધિ થાય છે. आरंभसिद्धौ०-भानो नयनर्तवः, शितरूचेः शीतांशु पंचाष्टमाः મમસ્યાનમ: રતન ત્રિત: जीवस्य द्विशराद्रयो भृगुभुवश्चंद्राधिषष्ठाष्टमाः सौरे स्त्रीषु नगाष्टमाश्च दिवसेष्वेतेऽष्टमांशाः शुभाः॥ દિનમાનના આઠ ભાગ કરવા તેને અષ્ટમાંશ સમજે. રવીવારે ૧-૨-૬, સોમવારે ૧પ-૮, મંગળવારે ૪-૭-૮, બુધવારે ૩-૬-૮, ગુરૂવારે ૨-૫-૭, શુક્રવારે ૧-૪-૬-૮, શનીવારે ૩-૫-૭– એ અષ્ટમાંશે શુભ છે. Aho ! Shrutgyanam Page #215 -------------------------------------------------------------------------- ________________ सन्मुखशुक्रज्ञानम् मु. चिं. उदेति यस्यां दिशि यत्र याति गोलभ्रमाद्वाथककुबभसंघ विधोच्यते सन्मुख एव शुक्रो यत्रोदितस्तां तु दिशं न यायात् २९ ग्रंथांतरे-अग्रतो लोचनं हति दक्षिणे ह्यशुभप्रदः पृष्ठतो वामतश्चैव शुक्रः सर्वसुखावहः મુહૂર્ત ચિંતામણીની કૂષાના ક્રિામકanળમાં શુક્ર સન્મુખ જેવા પ્રકાર કહ્યો છે. આ ગ્રંથમાં પણ તે પ્રકાર ધિરા ગમના વિષયમાં પાછળ લખ્યો છે.) તેનાથી જુદા પ્રકાર છે. શુક્રને જે દિશામાં (પૂર્વમાં અથવા પશ્ચિમમાં) ઉદય થયો હોય તે તે દિશામાં જનાર મનુષ્યને શુક્ર સન્મુખ છે, આ પ્રથમ પ્રકાર છે. અથવા ચન્દ્રકાન્ત શુક્ર ઉત્તર-દક્ષિણ ગોળ પર જે દિશામાં જતો હોય તે દિશામાં જનારને શુક્ર સન્મુખ સમજવો આ બીજો પ્રકાર છે. તેમસંઘે પ્રયાણ સમયે શુક્રના અંશાદિ ઉપરથી શુક્ર કયા નક્ષત્રમાં છે તે જાણી તે નક્ષત્રને સારામાં જેવું કે કઈ દિશામાં આવે છે જે દિશામાં શુક્રનું નક્ષત્ર આવે તે દિશામાં જનાર પુરૂષને શુક્ર સન્મુખ સમજ આ ત્રીજો પ્રકાર છે. માટે જે દિશામાં શુક્ર હોય તે દિશામાં પ્રયાણ કરવું નહી. સન્મુખ શુક્રમાં પ્રયાણ કરે તે નેત્રને હાનિ થાય છે. દક્ષિણે શુક્ર હોય તે નષ્ટ છે. પીઠ પાછળ અને વામ ભાગે શુક્ર હોય તે દરેક પ્રકારનું સુખ છે. अस्यापवादः मु. मातेडे यात्राप्रकरणे. पोष्णादिवह्निभायंघौयावत्तिष्ठति चंद्रमाः तावकछुक्रो भवेदंधः प्रवेशे निर्गमे शुभः Aho ! Shrutgyanam Page #216 -------------------------------------------------------------------------- ________________ २०० काश्यपेषु वसिष्ठेषु भूवयांगिरसेषु च भारद्वाजेषु वात्स्येषु प्रतिशको न विद्यते રેવતી નક્ષત્રની શરૂઆતથી તે કૃતિકાના પ્રથમ ચરણ પર્યાન જ્યારે ચંદ્રમાં હોય ત્યારે શુકને જ કહે છે. તે પ્રવેશ પ્રમાણમાં शुभ . ४१२५५, पसिष्ट, मुगु, अत्रि, समिक, मा२517, 4:२५. भावना मनुष्याने प्रति शुनो र नया. (31-32) अथ शुभशकुनानाह नारदः पीयूषधा० प्रज्वलामिश्च तुरगनुपासनपुरोगमाः गंधपुष्पाक्षतच्छर चामरांदालिकागजाः भक्ष्येषुशमृत्सान मचाज्यदधिगोवृशाः मत्स्यमांससुराधोतवस्त्र शंखरवध्वजाः पण्यस्त्री पूर्णकलशरल,गार ४ दर्पणं. भेरीमृदंगपटहशंखवीणादिनिःस्वना: वेदमंगलघोषाः स्युर्माने वै कार्यसिद्धिदाः पुत्रान्चिता च युवतिः सुरभिः सवत्सा धौतांबरश्च रजकोऽभिभुखः प्रशस्त: कश्यपस्तत्रैव-कार्यसिद्धिर्भवेदृश्ये शवेरोदनवर्जिते प्रवेशे रोदनयुतः शवः स्यात्तु शवप्रदः પ્રજવલિત અગ્નિ, અશ્વ, તૃપાસન વગેરે, ગંધ, પુષ્પ, અમૃત छत्र. याभर. पासपी, हाय लक्ष्य पाय शे२१, ३१ भृत्तिा , x सुवर्णकलशः । अथवा गुलाबहानी. Aho ! Shrutgyanam Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અન્ન, મધુ ધૃત, દહી ગાય, વૃષભ, માછલી, માંસ, મદિરા, ધાયલા વસ્ત્ર (ધાબી) શંખ ધ્વનિ, ધ્વજા, વેસ્યાસ્ત્રી, જલપૂર્ણ કળશ, રત્ન, ભૃગાર ગુલાબદાની, આરસી, ભેરી (નગારૂ) મુગ, પરહ (મેહુ’નગારૂ) શંખ, વીણા વીગેરેના શબ્દ, વેદધ્વની, મગળ ગીત, આ સઘળા કા સિદ્ધિ સુચવનારા શકને છે. સપુત્રા સ્ત્રી, વાછરડાવાળી ગાય, ધેાયેલા વચ્ચેવાળા ધામી એ સન્મુખ આવે તે શ્રેષ્ટ છે. રૂદન રહિત શખ જેવામાં આવે તે કાસિદ્ધિ થાય છે. પ્રવેશ સમયે રૂદન કરતાં ઋનુષ્ય સહિત શખ લેવામાં આવે તે તે અશુભ મુ ાળત્તિ યાત્રા કાળમાં ઘણું વિશેષ છે.. છે. अशुभशकुनानाह चंडेश्वरः पीयूष. खरोष्ट्रमहिषारूढा अम्भंगल्यादिसंयुताः कर्णतालादिभिहिना विवंशाऽकृष्ण वाससः मुक्तकेशा तिकृष्णांगारतैलाभ्यक्ता रजस्वलाः गर्भिणी विधवान्मत्ताः कुीबांधबधीरा नराः एतेषां दशन जात न गंतव्यं कदाचन अन्य - प्रयाणे वामतः श्रेष्ठा प्रवेशे दक्षिणे शुभाः ૩૮ Aho! Shrutgyanam st ૪૦ ગ ભ-ટૂ-મહિષ ઉપર બેઠેલા, અમંગળ પદાર્થાંવાળા, ક તાળ વગરના, પરાધીન દશાવાળા, કૃષ્ણ વસ્ત્રવાળા, છુટા કેશવાળા શરીરે કૃષ્ણવર્ણના, શરીરે તેલ લગાડેલા, રજસ્વલા, સગર્ભા, વિધવા ઉન્માદાવાળા, નપુસક, અંધ, બધિર મનુષ્યાનું જો પ્રયાણ સમયે દર્શન થાય તે કદી પણ પ્રયાણ કરવું નહી. જો પ્રયાણ સમયે વામ ભાગે હાય તો શુભ છે, અને પ્રવેશ સમયે દક્ષીણ ભાગે હાય Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તે શુભ છે. શુભા શુભ શત્રુના પાનજીમમાં ૬. ૧૪માં વિસ્તારથી કહ્યા છે માટે તેમાં જોઈ લેવા. (૩૮-૪૦) दैवज्ञमनोहरे पीयूष ० वरं श्रेयो दुर्जनः कृष्णसर्पो वरं क्षिपेत्सिंहमुखे स्वगम् वरं तरेद्वारिनिधि भुजाभ्यां ना लंघयेद् दुःशकुनं कदापि ४१ દુર્જન મનુષ્ય, કૃષ્ણસ, એ બેઉ સારા છે. સિંહના મુખમાં શરીર મુકવુ શ્રેષ્ટ છે. બે હાથે સમુદ્ર તરવેા શ્રેષ્ટ છે. પરંતુ અશુભ શકુન થાય તે તેને ન ગણી પ્રયાણ વીગેરે કરવું શુભ નથી. (૪૧) यायीविरुद्धशकुनमादौ वा प्रयत्नतः प्राणायामत्रयं कुर्याद् द्वितीये द्विगुणं चरेत् ર तृतीये पुनरावृत्य शात्या यायादिनांतरे इति પ્રયાણ સમયે યાત્રા જનારે જરૂર શકુન જોવા, અને અશુભ શકુન દેખાય તે ત્રણવાર પ્રયાણ કરવા. ખીજીવાર જો અશુભ શકુન માલુમ પડે તે છ પ્રાણાયામ કરવા, અને જો ત્રીજીવાર અશુભ શકુન દેખાય તેા પાછા ફરી (ઘેર આવી) શાંતી કરી બીજા શુભ મુહૂર્ત જોઇ પ્રયાણ કરવું. (૪૨) देवज्ञमनोहरे शांतिरुक्ता । पीय० यदा हि शकुनं पश्येद्विपरीतमुपस्थितम् ૪૩ सघृतं कांचनं दत्वा निर्विशंकः सुखं ब्रजेत् જો પ્રયાણ કાળે અણુભ શકુના જોવામાં આવે તે ધૃતસહિત Aho! Shrutgyanam Page #219 -------------------------------------------------------------------------- ________________ ર૦૩ સુવર્ણનું દાન આપી પ્રયાણ કરવું. કુ. વિ. ચા. . યાત્રા જનારે તે દિવસે શું કરવું તે વિષે કહ્યું છે કે – अग्निं हुत्वा देवतां पूजयित्वा नत्वा विप्रानर्चयित्वा दिगीशम् दत्वा दानं ब्राह्मणेभ्यो दिगीशं ध्यात्वा चित्ते भूमिपालोऽधिगच्छेत् યાત્રા જતી વખતે રાજાએ (રાજાઓ માટે છે એમ નહી સમજવું પણ યાત્રા જનાર મનુષ્ય) અગ્નિમાં હોમ કરીને પોતાના ઈષ્ટદેવની પૂજા કરીને, બ્રાહ્મણને નમસ્કાર કરીને, ઈદ્રાદિની પૂજા કરીને, બ્રાહ્મણને દાન આપીને, ચિત્તામાં ઈદ્રાદિકનું ધ્યાન કરીને યાત્રા જવું. યાત્રાથી પાછા ઘેર નહી આવે ત્યાં સુધીના બ્રહ્મચર્યાદિ નિયમ, છીંક આવે તેનું ફળ, વગેરે મુ. વિ. યાત્રા પ્રજા પપૂજધામાં વિસ્તારથી આવ્યા છે તેમાં જોઈ લેવાં. (૪૩) शकुनप्रयोजनमाह वराहः पीयू० अन्यजन्मांतरकृतं शुभं वा दि वा शुभम् यत्तस्य पाकं शकुनो निवेदयति गच्छताम् ૪૪ યાત્રા જતી વખતે જનાર મનુષ્ય જન્માંતરમાં જે શુભા શુભ કર્મો કર્યા છે તેનું પરિણામ કેવું છે તે શકુન દર્શાવે છે. જે શુભ શકુન થાય તે યાત્રા જનાર પુણ્યાત્મા છે, અને અશુભ શકુન થાય તે પાપી પુરૂષ છે એમ સમજવું. (૪૪) तीर्थयात्राविचारः ज्योतिर्निबंधे. बाले वा यदि वा वृद्धे शुक्रे चास्तमुपागते मलमास इवैतानि वर्जयेद् देवदर्शनम् . Aho ! Shrutgyanam Page #220 -------------------------------------------------------------------------- ________________ २०४ व्यास:-अधिमासे च जन्मः नष्टयागुरुशुक्रया: तीर्थयात्रा न कर्तव्या गर्या गोदावरी विना तीर्थखंडे-गुरुशुक्नास्तादिदोषः प्रोक्तो यस्तीर्थयात्रिणा अपूर्वयायिनामेव नत्वसौ पूर्वयायिनाम् શુક્ર બાલ્યમાં વૃદ્ધત્વમાં એથવા અસ્તમાં હૈય તો અને મળમાસ (અધીક માસ) હેય તે દેવ દર્શન (યાત્રા) જવું નહી. (૪૫) વ્યાસજી કહે છે કે અધિક માસમાં જન્મ નક્ષત્રમાં ગુરૂ-શુકના અસ્તમાં ગયા–ગોદાવરી શિવાયની યાત્રા જવું નહી. (૪૬) તીર્થ ખંડમાં કહ્યું છે કે ગુરૂ શુકાત વગેરેને યાત્રામાં નિષેધ કર્યો છે તે અપૂર્વ યાત્રીને માટે છે. એટલે જે મનુષ્ય પ્રથમ યાત્રા જ હોય તેને માટે છે. પણ જે એકવાર યાત્રા જઇ આવ્યો હોય અને पार गत ५ तेने भाटे नथी. (४६-४७) अथ यात्रायां गोरक्षकमते तिथिचक्र तत्फलं च मासे शलादिके पौधे तिथिः प्रतिपदादितः द्वितीयाद्यास्तु मांधेस्युस्तृतीयाधास्तु फाल्गुने ॥ एवं चान्येषु मासेषु तिथ्यो द्वादश संशकाः लेख्याश्चके त्रयोदृश्याः संविहाय तिथित्रयम् ॥ तृतीयादित्रये यत्तत् त्रयोदश्यादिके फलम् । मासेषु तिथिकोष्ठस्थतिथीनां क्रमतः फलम् ॥ याने प्राच्यादि काष्ठासु वक्ष्ये द्वादशधा मात् सौख्यं शून्यं धनात्तिश्च लाभः प्रीतिभयं धनम् ॥ ५१ Aho ! Shrutgyanam Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫ सौख्यं कलिर्मत्युः शून्यं प्राच्यां फलं क्रमात् क्लेशा नैःस्वं व्यथासौख्यं द्रव्याप्तिर्लाभपीडने ॥ सौख्यं लाभो व्ययो लाभ: सौख्यं याम्यदिशि ध्रुवम् भयं नैःस्वं प्रियाप्तिश्च भद्रं द्रव्यं मृतिर्धनम् ॥ क्लेशाल्लाभोऽर्थसिद्धिः स्वं लाभो मृत्युश्च पश्चिमे धनं मिश्रं धनं लाभः सौख्यं लाभो व्यथासुखम् ॥ ५४ कष्टं द्रव्यत्वशून्यत्वं कष्टमुत्तरदिगफलम्. ५३ ५२ આ ચક્રમાં પૌષ માસના શુકલપક્ષની પ્રતિપદાથી તિથીએ લખી છે, અને ચારે દિશામાંથી ગમે તે દિશામાં જનારને શું ફળ છે તે આપ્યુ છે. તેમાં ત્રીજ તેરસનું ફળ એક છે. ચેાથ-ચૌદસનું ફળ એક છે, અને પાંચેમ-પુનેમનું ફળ એક છે. એ ચક્રમાં શુભ દિવસ જોઇ જનારને ચંદ્ર દેષ-વારશૂળનક્ષત્રશૂળ-ધાત-કાળપાશવીગેરેને આધ નથી એમ વૃદ્ધો કહે છે. अथ सर्वाकयोगफलं मु. गणपतौ. तिथिनक्षत्रवाक्यं सप्ता ७ वा ८ झि ३ विभाजितम् आदिशून्येऽतिपीडा स्थात् मध्यशुन्ये भयं तथा ॥ शून्येऽत्ये वयुषो रोगो मृत्युः शून्यत्रये ध्रुवम् जयश्वार्थाम: सौख्यं शेषे च स्थानकत्रये ॥ चित्यमेतद्धि यात्रादौ शुक्लाद्यास्तिथयोऽत्रतु । इति. Aho! Shrutgyanam ५५ ५६ Page #222 -------------------------------------------------------------------------- ________________ પા મા. કા. શૈ. હૈ. જે. અ.શ્રા. ભા આપ્યા. મા - × ૩ ક ૪૮થી ૫૪ લેાકેા સમજવા માટે નીચે ચક્ર આપ્યું છે. ૪ כי ૪ ૫ ૬ hek ૪ ૫ ૬ ૭ ૮૯ ૯ ૧૦ ૧૧ ૧૨ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૭ ૮ ૯૧૦,૧૧૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૫૩ ૐ ૐ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૩ ૪ ૫ 9 ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧૧૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ dy w 只 ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ઇ જ સુખ પૂ જ્ 2 ܚ PJK ૭ ૮ ૯ ૧૦ ૧૧ Aho! Shrutgyanam krys 1-); לוס ભય לומ શૂન્ય | F સુખ J3 àzf *ટુક ! હ્રસ્ શૂન્ય નાશ મુખ દ્રવ્ય מומ લાભ 1Th {0}× ધન નાશ ધન નારી મિશ્ર B מומן સુખ લાભ ધન ધન મૃત્યુ મુખ લેશ קומן tstre ધન ૭ ૮ ૯ ૧૦ ૧ | ક ઉત્તરે સિ સુખ મૃત્યુ લાભ In Fe લાલ સુખ સુખ ધન ધન 798 לומ _* qf Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તિથી-નક્ષત્ર–વારનું એક કરી ત્રણ જગ્યા પર મુકી અનુક્રમે ૭–૮-૩થી ભાગ લે જે પ્રથમ શૂન્ય શેષ રહે તે પીડા થાય, મધ્યમાં શૂન્ય શેષ રહે તો ભય રહે, અને ત્રીજી જગ્યા પર શૂન્ય શેષ રહે તે રોગ ઉત્પન્ન થાય, અને ત્રણ સ્થાને જે શૂન્ય શેપ રહે તે મૃત્યુ થાય. ત્રણે સ્થાને શેષાંક રહે તે જય–અથગમસુખ થાય છે. આ યાત્રામાં જરૂર જવું. તિથીની ગણના શુકલ પડવાથી છે. વિશેષ આ સર્વાકયોગમાં જન્મ સમયના તિથી-નક્ષત્ર-વાર લેવા કે યાત્રાના દિવસના લેવા અથવા પ્રશ્ન પૂછે તે સમયના લેવાં તેનો ખુલાસો મળતા નથી. મુ. વિ. ચા. પ્ર. માં તિક્ષ૦ એ કલેકની વાવધા માં કહે છે કે ૪ સર્વા છુવ યાત્રા : નક્ષત્ર ચાદુ: આ સર્વક ધ્રુવીકમાં યાત્રા કરનારનું નક્ષત્ર લેવું એ ઉપરથી યાત્રા જનારના જન્મના તિથિ-વાર-નક્ષત્રનો યોગ કરી ફળ જેવું એ ઠીક લાગે છે. બીજુ સ્પષ્ટ પ્રમાણ શોધી લેવા પ્રાર્થના છે. આ બાબતમાં ઘણી રીતે તપાસી જોતાં ત્રણે જગ્યા પર શુન્ય આવતા નથી તેથી મૃત્યુ: રાચર જ એ વાકયને અર્થ એ કરવો કે બે જગ્યા પર શૂન્ય આવે તે મરણ નીપજે. ત્રણ સ્થાને શન્ય આવે એવું જે ઉદાહરણ મળે અને જે કોઈ અમને સૂચના કરશે તે તેને માટે આભાર માનીશું ૫૬ ઇતિ યાત્રા પ્રકરણ સમાપ્ત Aho ! Shrutgyanam Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ अथ मिश्रप्रकरणम्. नारायणवल्यादिमुहूते गरुडपुराणे. कार्तिकादिषु मासेषु तत्तरायणगे रवौ शुक्लपक्षेऽथवा कृष्णे पादस्यादौ शुभे दिने. पादस्यादौ-कृष्णपंचमीपर्यमित्यर्थः । पितृखंडे-शुक्रस्यास्तमये चैव. देवेज्यस्य बृहस्पतौ प्रेतकार्य प्रदुष्येत प्रथमं वत्सरं विना मेधातिथि:-अस्तंगते गुरौ शुके पौषाषाढाधिमासके __प्रेतकार्य न कुर्वीत गयां गोदावरी विना प्रेतमंजर्याम्-प्रेतकार्याणि सर्वाणि व्रतस्नानजपादिकम् वयं शुक्रेज्ययोरस्ते गयां गोदावरी विना કાર્તિક વગેરે મહિનાઓમાં, ઉત્તરાયણના સૂર્યમાં, શુકલ પક્ષમાં, કૃષ્ણપક્ષના પ્રથમ પાદમાં–વદિ પંચમી સુધીમાં શુભ દિવસે નારાયણબલી વગેરે કરવા. પિતૃ ખંડમાં કહ્યું છે કે:-શુક્ર-ગુરૂના અસ્તમાં પ્રથમ વર્ષ શિવાય પ્રેત કાર્ય કરવા નહી. મેઘા તિથી કહે છે કે -ગુરૂ-શુક્રના અસ્તમાં પોષ માસમાં આષાઢ માસમાં, અધિક માસમાં ગયાશ્રાદ્ધ ગોદાવરી સિવાયના પ્રેત કાર્ય કરવા નહી. પ્રેત મંજરીમાં કહે છે કે:-પ્રેત કાંય વ્રતસ્નાન–જપ વિગેરે શુક્ર–ગુરૂના અસ્તમાં કરવા નહી. ગયા શ્રાદ્ધ ગોદાવરીમાં ગુરૂ-- શુકને બાધ નથી. Aho ! Shrutgyanam Page #225 -------------------------------------------------------------------------- ________________ २०५ अथ नीलोदाहमुहूर्त ज्योतिर्विदाभरणे. नसिंहगेऽस्तेव गुरौ सितेऽस्तगेऽधिके क्षये मासिच हायने तथा नीलाक्षकोत्सर्गविधि विदुर्गयां गोदावरीचप्रथमाब्दिकं विना ५ नासत्यपैत्रानल विश्वकर्म भद्विदैवताभिधमासपूर्णिमा: पितृक्षयाहाश्च सुतीर्थसंगमाः पुण्यावृषात्सर्गविधानतः स्मृताः ६ आश्विन-माघ-कार्तिक-चैत्र-वैशाख-मासानां पूर्णिमा इत्यर्थः સિંહના ગુરૂમાં, ગુરૂ-શુક્રના અસ્તમાં. અધિક માસમાં, ક્ષય માસમાં, ક્ષય વર્ષમાં, ગયા શ્રાદ્ધ-ગોદાવરી યાત્રા પ્રથમ વર્ષની या शिवायना नीलोहाह पागेरे ४२२॥ नही. नासत्य, अश्विनी, धेत्र-भधा, ति, विश्वभ-चित्रा, हिवत-विशमा नक्षत्रा७॥ માસની પૂર્ણિમા અર્થાત આશ્વિન-માઘ-કાર્તિક-ચત્ર-વૈશાખ માસની પૂર્ણિમા, માતા-પિતાને ક્ષય દિવસ, નીર્થ યાત્રા પ્રસંગ, આ સઘળા पोत्सग विधिमा शुभ छ. निर्णयसिंधु परिच्छेद ३भा मत्स्य पुराण-कूर्मपुराण ना क्यने! छे । एष्ट्रव्या बहवः पुत्रा योकोऽपि गयांव्रजेत् । यजेत वावमेधेन नीलं वा वृषमुत्सृजेत् घन पुत्रना ઈચ્છા રાખવી કેમકે પુત્રો પૈકી એક પણ પુત્ર ગયા શ્રાદ્ધ કરે. અશ્વમેધ કરે, નીલ વૃષસર્ગ કરે ઉપર જે ગુર–શુક્રને અસ્ત वीरेनी निषेध , ते काम्यवृषोत्सर्ग मारे समी . नित्यवृषोत्सर्ग भोट नया. ५-६ Aho ! Shrutgyanam Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૦ अथ वन्हिवासः मु. कल्पद्रुमे. शुक्लादितः सतिथिर्दिनाढ्या वेदैता चेद् गुणशून्यशेषे अग्नेनिवासो भुवि सौरव्यकारी शशिद्विशेषे न सुखस्य लेश:७ શુકલ પ્રતિપદાથી તિથી ગણવી–તેમાં એક ઉમેરો. નિદ્રા રવિવારથી વારની સંખ્યા જે આવે તે તેમાં ભેળવી. ચારે ભાગ લેતા ૩૦ આવે તે વહિવાસ પૃથ્વી પર છે. અને તે સુખકારક છે. અને શેષ ૧-૨ રહેતે વલ્ડિ વાસ નથી તેમાં અગ્નિનું સ્થાપન કરવામાં આવે તે કર્તા પુરૂષને ઘણું દુઃખ થાય વૃવજ્ઞાનમાં અગ્નિના અવય (અંગ) કહ્યા છે. यतः काष्टं ततः श्रोत्रं यतो धूमोऽत्र नासिका यत्राल्पज्वलनं नेत्रं यतोऽगारस्ततः शिरः यत्र प्रज्वालिता ज्वाला जिह्वासौ जातवेदसः कर्ण हामे भवेदव्याधिर्नेऽधत्वं समीरितम् नासिकायां मनः पीडा मस्तके धनसंक्षयम् जिह्वायां सर्वसंपत्तिर्वहिहामे विचारयेत् જે બાજુ પર કાષ્ટ હોય તે બાજુ પર શ્રોત્ર-કર્ણ, જ્યાંથી ધૂમ્ર– ધૂમાડે નીકળતો હોય ત્યાં નાસિકા, જ્યાં થોડી જ્વાળા હોય ત્યાં નેત્ર, અને જ્યાં અંગારા હોય ત્યાં મસ્તક, જ્યાંથી જવાળા, નીકળે ત્યાં અગ્નિ નારાયણની જીહા છે તેનું ફળ–કણું ભાગમાં હેમ કરવામાં આવે તો વ્યાધિ, નેત્રમાં હોમ કરે તો અંધપણું, નાસિકામાં હામ કરે તે માનસિક પીડા, મસ્તક પર હમ કરે તો Aho ! Shrutgyanam Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ધનને નાશ-અને જહા પર હમ કરે તે સઘળી સંપત્તિ મળે આ બાબતને મેટા એ જરૂર વિચાર કરવો જોઇએ. ૭ अथ होमाहुतिचक्रं मु. चिं. सूर्यभात्रित्रिभे चाद्रे सूर्यविच्छुक्रपंगवः चंद्रारेज्याऽगुशिखिनो नेष्ठा होमाहुतिः खले. સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણવું, અને ત્રણ રણના નવ ભાગ કરવા. તેનાં અનુક્રમે સ્વામીઓ રવિ, બુધ, શુક્ર, શનિ, ચંદ્ર ભૌમ-ગુરુ-રાહુ કેતું સમજવાં અને જેટલી સંખ્યાનું નક્ષત્ર (સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર આવ્યું) હોય તે ચક્રમાં જોવું શુભ ગ્રહના ભાગમાં આવે તે શુભ ફળ આપે અને પાપ ગ્રહના ભાગમાં આવે તો નષ્ટ ફળ આપે તેમાં હેમ કરવો નહી અતિ આવશ્યક હેય પાપ ગ્રહના મુખમાં આહુતી આવતી હોય તો તેની શાંતિ કુ-ર્વિ- ઉષધામાં કહી છે તેમાં જોઈ લેવી. ३ ३ જે Aho ! Shrutgyanam Page #228 -------------------------------------------------------------------------- ________________ २१२ अथांतरेऽपि तरणिविभृगुभास्करि चंद्रमा: कुजसुरेज्यविधुतुदकेतवः विभतो दिनभं गणयेक्रमात्प्रतिखगं त्रितयं त्रितयं न्यसेत् ९ दिनकरार्कितमः कुजकेतवा हुतभुजे न शुभास्त्वितरे शुभाः આ શ્લોકનો અર્થ ઉપર પ્રમાણે જ છે અને સ્પષ્ટ સમજણ માટે ઉપર ચક પણ આપ્યું છે. अस्यापवादो मु. चिं. पीयूषधारायाम. संस्कारेषु विचारोऽस्य न कार्यों नापि वैष्णवे नित्ये नैमित्तिके कायें न चाब्दे मुनिभिः स्मृतः १० ઉપર કહેલા વહિચક્ર-વન્તિવાસનો વિચાર ગર્ભાધાનાદિ સંસ્કા રમાં, વૈષ્ણવયાગમાં, નિત્ય-નૈમિત્તિકામમાં, આબ્દિક કાર્યમાં કરવો નહી એમ મહર્ષિઓનું કહેવું છે. जगन्मो०-दुर्गाहामविधौ विवाह यजने पुत्रोत्सवे नित्यशः पाणिग्राहविधौ च वास्तुयजने विष्णुप्रतिष्ठाविधौ मौजीबंधन वैश्वदेवकरणे जाप्ये प्रवेशे गृहे हामे नित्यभवे न दोषजनकं चक्रं च वैश्वानरम् ११ દુગહામ–નવરાત્રીમાં, વિવાહ યજન-તુલસી વિવાહમાં, પુત્ર જન્મ સમયે, પાણિગ્રહણ–લગ્ન સમયે, વાસ્તુ શાંતિમાં, વિષ્ણુની પ્રતિષ્ઠામા, જનોઈ વૈશ્વદેવ, ૫ સંબંધી હોય ગૃહપ્રવેશમાં, નિત્ય હોમમાં અગ્નિચક્રમાં વૃદ્ધિ નહી આવતી હોય છે. તેને દોષ નથી. Aho ! Shrutgyanam Page #229 -------------------------------------------------------------------------- ________________ ર૧૩ वीरमित्रोदयेऽपि. विधाहयात्रा प्रतवास्तुयक्ष चौलोपवीताहणे युगादौ तथा च दुर्मासविधाने न पहिचकं परिचितनीवम् १२ विवार-यात्रा-मन, पारdaild, सोना , माहिमां, દુર્ગાપૂજનમાં, વાચકની જરૂર નથી. ज्योतिर्विदाभरणे.x जन्यादिसंसारविमानहामे मंदिरापाथ हर ऋतौ स्कन् मित्रौ च दुरावा नैमित्तिके देव व शम्वत् १३ જાતકર્માદિ સંસ્કારના હેમમાં. લક્ષ્મી સંબધી હોમમાં, પણુ સંબંધી હેમમાં, નિત્ય હેમમાં, પ્રષ્ટિગત સંબંધી ડેમમાં, नमिति-पमा हुताराच अनि शनि दोक्वहन २५३१२३ 14. (१३) ____x हामंदिराबाइत्यत्र इंदिराया हमे इत्यर्थः । अत्र समम्येकवचने अयादेशे तस्य च लोपे पुनः गुणे रूपम्. "बदुक्तं लौकिकाह तद्धेदे बहुलं मन् सेमा भूम्याददे सोचामियादीनामदुमता" इति मार्यमनुसृत्यावं महाकवियोग इनि हीकाकार. समाधानांतरं वा सवा. Aho ! Shrutgyanam Page #230 -------------------------------------------------------------------------- ________________ २१४ अथ प्रकारांतरेण वन्हिचविचारो माधवस्कंधे तत्रादौ शिवपूजायां शिवस्य मुखाहुतिज्ञानम्. तिथिवारं च नक्षत्रं कलाभि १६ श्च समन्वितम् वेदसंख्यैहरेभागं वन्हिच विलोकयेत् एकेन वसते स्वर्गे द्वाभ्यां पातालमेवच त्रिशून्ये ३० वसते भूमौ भूमिलाके सुखावहम् शंभोः पश्चिमवक्रतो बहुधनं सौम्ये च सौम्यं फलं याम्ये हानिमहद्भयं च कुरुते प्राच्यां भयं राजतः । ऊर्च श्रीरचला यशा बहुसुखं होमे सदा चिंतयेत् सूर्याधिष्ठितभाच्छरांगगणना याबद्भवेच्चांद्रभम् पश्चिममुखे उत्तरमुखे दक्षिणमुखे अर्ध्वमुखे नक्षत्र. संख्या. पूर्व मुखे- Wi જે દિવસે શિવની પૂજા સંબંધી હેમલધુરૂદ્ર–મહારૂદ્રમાં पन्डिय: नेपानी त.. Aho ! Shrutgyanam Page #231 -------------------------------------------------------------------------- ________________ ર૧૫ તિથી–વાર નક્ષત્રનો વેગ કરી તેમાં વાઢા ૧૬ ભેળવા, ચારે ભાગો જે શેષ એક રહેતે સ્વર્ગમાં, બે શેષ રહેતે પાત્રલમાં, ત્રણ-શૂન્ય શેષ રહેતા ભૂમિપર વહિચક્ર છે એમ સમજવું ભૂમી પર હોય તે સુખકારક છે. બીજે પ્રકાર–સૂર્ય મહાનક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણવું. પ––––૫ એમ અનુક્રમે લખવા, જે નક્ષત્રની સંખ્યા આવે તેનું ફળ–શંકરના પશ્ચિમ મુખ પર હોય તે ધનવાળા થાય, ઉત્તર મુખ પર હોય તે શુભ ફળ, દક્ષિણ મુખ પર હોય તે હાનિ–મહેટો ભય, પૂર્વ મુખ પર હોય તે રાજ્ય તરફથી ભય ઉર્ધ્વ મુખ પર હોય તો અચળ લક્ષ્મી, ઘણું સુખ મળે હોમ સમયે જરૂર વિચારવું. (૧૪-૧૫-૧૬) अथ दुर्गाहोमे आइतिचक्रं ज्ञानरत्ने. ब्राह्मी च कौमारी च वैष्णवी च वारान्हिकेंद्री त्वथ चंडिका च मेधा च माहेश्वरी नारसिंही क्रमेण सूर्यादिनमं त्रिकं च १७ श्रीपुत्रदा शोकभयौ धनाप्तिर्वातस्तथा राजपदाप्तिरोगौ । विद्यासुखाप्तिपतेश्च लाभं फलानि दुर्गाहवने क्रमेण १८ 2. . . . . . . મા. ના. ३ ३ ३ ३ ३ ३ ३ ३ ३ ૬ ૨૧ ૨૨ ૨૩ ૨૮ ૨૨ ૨૪ ૨૭ . કે. જે. જે. છે તે. છે. . . Aho ! Shrutgyanam Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જે દીવસે દુર્ગા હૈામ કરવા હાય તે દિવસે સૂ મ નાત્રી દિન નક્ષત્ર સુધી ગણવું. ત્રણ ત્રણના નવ ભાગ કરવા અને જે ભાગમાં તે નક્ષત્ર આવે તેનુ કળ જેવું. ઉપર ચક્ર આપ્યુ છે. तेमां स्पष्ट सभ शहाशे (715-१८) अथ विष्णुहोमे आहुतिज्ञानं रत्नाकरे. अनंताच्युत लक्ष्मीश नारायण नरोत्तमाः विष्णु श्रीधरः शाश्वत् पद्मनामा जनाईनः चक्रपाणिहृषीकेशहरिभूधरसंज्ञकाः * वैराचनादि कक्षाणि प्रतिनाम द्वयं द्वयम् हानिः कष्टंच लाभश्च सौख्यं चैव धनागमः भयं पुत्राप्तिविजय पीडा चैव धनागमः ज्ञानवृद्धी राज्यमानं भयं चिंता क्रमेण तु राहिण्यधिपनक्षत्रं वारास्तिथिरनुक्रमात् धृतिभि १८ व युतं कार्य युग ४ संख्यैर्हरेत्पुनः त्रिवेदे ३/४ वसते भूमौ भूमिलाके सुखावहम् *# सूर्यभाद्दिनभयावत् इ पाठां. १९ જે દીવસે વિષ્ણુ સંબંધી હેામ કરવા હોય તે દીવસે મદ્રા નક્ષત્રથી દીવસના નક્ષત્ર સુધી ગણવું. એ એ નક્ષત્રના ચૌદ ભાગ કરવા પછી તેનું ફળ ચક્રમાં જોવુ, ग्रंथांतरे विशेषः Aho! Shrutgyanam २० ૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ભુધર –હરી -હૃષીકેશ –ચક્રપાણિ -~જનાર્દન —પઢનામ –શાશ્વત --શ્રીધર –વિષ્ણુ –નરોત્તમ -નારાયણ -લક્ષ્મીશ Phehe હ-અનંત ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ - ર૮ર૬૨૪૨૨૦ ૧૮૧૬૧૪૧ર૧૦ ૮ ૬ ૪ ર ગ્રંથાંતરમાં કહ્યું છે કે જ્યારે વિષ્ણુને યજ્ઞ હોય ત્યારે વનિડ ચક્ર જોતી વખતે તે દીવસની તિથી-વાર-નક્ષત્રને વેગ કરે તેમાં ૧૮ ભેળવી ચારે ભાગ લે જે શેપ ૩-૪ આવે તે પૃથ્વિ પર વલ્ડિ ચક્ર છે અને તે સુખકારક છે. (૨) गणपतिहोमे आहुतिचक्रं. જીતકુમુલ બનતુંડ મહાર વિવારનેરા: सूर्यभाश दिनभावधि क्रमात् वेद पंच च पुन: पुनर्यसेत् २३ अतिरुगेकरदे सुमुखे धनं सुतधनार्तिभयं च गजानने नृपतिवैभवविघ्नहरे सुख विकटभे च धनं गणनायके २४ Aho ! Shrutgyanam Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ एकदंत. सुमुख. ग. व. वि. ह. विकट. गणेश. ४ ९ १३ १८ २२ २७ જે દિવસે ગણપતિ સંબંધી હેય, વિનાયક શાંતિ હોય તે દિવસે સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણવું અને અનુક્રમે ૪–૫–૪––૪–૫ મુકવા તેના અનુક્રમે નામે લખવા અને તેનું ५० तेने मारे 43 ५२था २५८ समशे. (२३-२४) ___ अथ प्रतिष्ठामुहूर्तविचारस्तत्र वशिष्ठः अथ प्रतिष्ठां कथयामि सम्यग् शिवस्य विष्णोस्त्वथवा परेषाम् सौम्यायने देवगुरौ च शुक्के संदृश्यमाने परिचारकाणाम् २५ હવે શંકર-વિષ્ણુ અને બીજા દેવતાઓની પ્રતિષ્ઠા સંબંધી छु. उत्तरायणमा गु३-शुना यमां शुम छ. (२५) वैखानससंहितायाम्. मातृभैरववाराह नारसिंह त्रिविक्रमाः महिषासुरहंत्री च स्थाप्या वै दक्षिणायने भा, औ२१, १२, मगवान, नरसि९७, वामन, महिપાસુરીદેવી એ સર્વેની પ્રતિષ્ઠા દક્ષિણાયનમાં કરવી. (૨૬). अन्यत्राऽपि-देवप्रतिष्ठा सकलार्थदात्री माघादिषचस्वपि मासकेषु सा शुक्लपंचप्रमितात्तिथेस्तु यावञ्च कृष्णा दशमी प्रशस्ता २७ Aho! Shrutgyanam Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ માધાદિ પંચ માસમાં દેવ પ્રતિષ્ઠા સર્વ પ્રકારનું શુભ આપ નારી છે, અને તે શુકલપક્ષની પંચમીથી કૃષ્ણ પક્ષની દશમી સુધીમાં કરવી. વહ૮મમાં વિશેષ છે. सौम्यायने धवलपक्षविमीनचैत्रे द्वयंगे स्थिरेऽमरगणस्य हिता प्रतिष्ठा ઉત્તરાયણમાં, શુકલપક્ષમાં, મીનસંક્રાંતિ રહિત ચૈત્ર માસમાં, “કોઈ પંડિત આને અર્થ કરે છે કે મીન સંક્રાંતિ અને ચિત્રમાસ રહિત ઉત્તરાયણમાં પ્રતિષ્ઠા કરવી” સ્થિર દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં દેવની પ્રતિષ્ઠા કરવી. વૈશે માહામા વિચૈત્રઘેર જાણેગુ ઇત્યાદિ વચને ઝૂમાં છે માટે ચૈત્ર માસ શ્રેષ્ટ નથી (૨૭) मत्स्यपुराणे-चैत्रे वा फाल्गुने वापि ज्येष्ठे वा माधवेऽपि वा माघे वा सर्वदेवानां प्रतिष्ठा शुभदा भवेत् ૨૮ ચૈત્ર-ફાલ્યુન–જે–વૈશાખ-માઘ માસમાં સર્વ દેવોની પ્રતિષ્ઠા શુભ नारद पीयूष०-यदिनं यस्य देवस्य तद्दिने तस्य संस्थिति: द्वितीयादिद्वयोः पंचम्यादितस्तिसृषु मात् २९ दशम्यादिचतुसृषु पौर्णमास्यां विशेषतः कुजवर्जितवारेषु कर्तु: सूर्यबलप्रदे चंद्रताराबलोपेते पूवाह्ने शोभने दिने જે દેવની જે તિથી હેય તે દીને તે દેવની પ્રતિષ્ઠા કરવી. દ્વિતીય, તૃતીયા, પંચમી, ષષ્ટી, સપ્તમી, દશમી એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, પૂર્ણિમાં, મંગળવાર શિવાયના વારોમાં પ્રતિષ્ઠા કરનારને સૂર્ય બળવાન ચંદ્ર તારા બળવાન હોય ત્યારે શુભ મુહૂર્તમાં પૂર્વાહમાં પ્રતિષ્ઠા કરવી (૨૯-૩૦) Aho ! Shrutgyanam Page #236 -------------------------------------------------------------------------- ________________ श्रीवाराही भैरवो मातरश्च चंडी स्थाप्या दक्षिणे चायनेपि शंभोरेव स्थापनं चापि कार्य देव्या मासे चाश्विने तद्विशेषात् વરાહ, ભૈરવ, માતૃકા, ચંડિકા, એનું સ્થાપન દક્ષિણાયનમાં શુંભ છે, અને શંકરનું સ્થાપન કરવું. તેમજ આધિન માસમાં દેવીનું સ્થાપન કરવું. મુર્તિ જળપતિમાં કહ્યું છે કે શ્રાવને સ્થા मु. गणपतो.-श्रावणे स्थापयेल्लिंगमाश्चिने जगदं बिकाम्. मार्गशीर्षे हरिं चैव सर्वान् पौषेऽपि केचन । ज्योर्तिविदाभरणे तु विशेषो दृष्टव्यः શ્રાવણ માસમાં શંકરનું સ્થાપન કરવું. આધિન માસમાં જગદંબાનું સ્થાપન કરવું. માર્ગશીર્ષ માસમાં વિષ્ણુનું સ્થાપન કરવું અને કેટલાએક પંડિતે કહે છે કે પોષ માસમાં સર્વ દેવેનું સ્થાપન કરવું. શેર્વિવામા તાપ્રતિષ્ઠા કરવામાં કૃષ્ણમૂર્તિ સ્થાપન, શિવલિંગ સ્થાપન, બ્રહ્માની મૂર્તિનું સ્થાપન, ભવાની વિગેરે દેવગણોનું સ્થાપન, રામ-કૃષ્ણ વગેરેના ગણોનું સ્થાપન, કાર્તિક સ્વામી, ગણેશ વગેરે શિવગણ સ્થાપન, હનુમાનજીનું સ્થાપન, ઋષિગણનું સ્થાપન, ઈદાદિલેકવાળાનું સ્થાપન, પૂર્વજગણેનું સ્થાપન વિગેરેના સ્થાપનને વિચાર કરેલો છે. વિસ્તાર થાય તેથી અહિ લખે નથી જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું. (૧૩) प्रत्येकवारफलमाह वशिष्ठः कीर्तिप्रदं क्षेमकरं कृशानुभयप्रदं वृद्धिकरं दृढं च लक्ष्मीकर सुस्थिरदं विनादि वारेषु संस्थापनमामति ३२ Aho ! Shrutgyanam Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧ રવિવારથી અનુક્રમે પ્રતિષ્ઠાનું ફળ-કાર્તિકલ્યાણ-ગ્નિભય વૃદ્ધિ દ્રઢ–લના પ્રાપ્તિ–સ્થિરતા છે. માટે એ વારામાં શુભ ફળ હાય તેમાં પ્રતિષ્ટા કરવી. (૩૨) प्रतिष्ठानक्षत्राणि पीयूष० हस्तत्रये मित्रहरित्रये च पोष्णद्वयादित्यसुरेज्यभेषु स्यादुत्तराधातूशशांक भेषु सर्वामरस्थापनमुत्तमं च ३३. હસ્ત–ચિત્રા સ્વાતી–અનુરાધા જ્યેષ્ટા –મૂળ શ્રવણુ–ધનિષ્ટાશતતારકા—રેવતી-અશ્વિતી-પુનર્વસુ-પુષ્ય-ઉત્તરાત્રય-રાહિણી-મૃગશીય એ નક્ષત્રોમાં દેવતા સ્થાપન કરવું શ્રેષ્ઠ છે. (૩૩) ग्रंथांतरेऽपि. मैत्रे पोष्णे धुत्रे क्षित्रे मृगादित्ये श्रुतिद्वये हरेः प्रतिष्ठा देव्याश्व गणेशक्षेत्रपालयेोः श्रतिद्वंद्वेऽतिमे खेटे स्थापनं ध्रुवपूपभे रिक्ताभौम परित्यज्य केंद्रकेाणे शुभे शुभा ૩૧ અનુરાધા–રેવતી-ધવ–ક્ષિ સંજ્ઞાના નક્ષત્રોમાં મૃગશી` પુનવસુ-શ્રવણ-ધનિષ્ટા એ નક્ષત્રોમાં વિષ્ણુ, દેવી, ગણેશ, ક્ષેત્રપાલનું સ્થાપન કરવું. શ્રવણ-ધનિષ્ટા- રેવતી ધ્રુવસંજ્ઞાના નક્ષત્રામાં, પુષ્ય નક્ષત્રમાં હેનું સ્થાપન કરવું. રિકતા તિથી-ભોમવારને ત્યાગ કરવા. કેંદ્ર-ત્રિકાણ સ્થાનમાં શુભ ગ્રહે હેાય તે ત્યારે પ્રતિષ્ટા કરવી શુભ છે. (૩૪-૩૫) Aho! Shrutgyanam ૩૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ * अन्यत्रायि - प्रतिष्ठा सर्वदेवानां राहिण्याश्विपुनर्वसू हस्ते पौष्णे धनिष्ठायां मृगे पुष्ये तथोत्तरे मूले मैत्रे तथा स्वातौ कुर्यात्स्थापनमुत्तमम् ३६ रेशखिणी- अश्विनी - पुनर्वसु-हस्त-रेवती-धनिष्टा- भृगशीर्ष-युष्य ઉત્તરાત્રયમાં મૂળ-અનુરાધા-સ્વાતીમાં સર્વ દેવની પ્રતિષ્ટા કરવી श्रेष्ट छे. (३६) लमशुद्धिमाह श्रीपतिः रत्नमालायाम्. केंद्र त्रिकोणभवमूर्तिषु सद्ग्रहेषुचंद्रार्क भौमशनिषु त्रिषडायगेषु । सान्निध्यमेति नियतं प्रतिमासुदेवः कर्तुः सुखार्थसुत संपदरोगताच કેંદ્ર, ત્રિકાણુ, એકાદશ લગ્ન સ્થાનમાં શુભ ગ્રહેા બેઠા હોય, यंद्र, रवी, भंगण, शनि, तृतीय, षष्ट अश स्थानमा मेहा होय ત્યારે જો દેવની પ્રતિષ્ટા કરે તે તે દેવ પ્રતિમામાં વસે છે, અને કર્તાને सुग्भ, धनसाल. अन्न, संपत्ति आरोग्य याये छे. (३७) वशिष्टोऽप्याह. सूर्येभमहि (राहु केतवश्च लग्नस्थिता वै धनदाच भर्तुः सम्यग्रहा लग्नगताः सदैव ह्यायुबलारोग्यकराश्च नूनम् सर्वे ग्रहा नैधनदास्त्वजनं सौम्या असौम्याः खलु मृत्युसंस्था: ३८ रवी, चंद्र, लोभ, शनि, राहु, केतु प्रतिष्ठानी सत्र शुद्धिभां લગ્ન હેાય તે। પ્રતિષ્ટા કરનારને મૃત્યુકારક છે એમ સમજવુ. શુભ ગ્રહે જો લગ્ન હોય તો જરૂર પ્રતિષ્ટા કરનારને આયુષ્ય, ખળ Aho! Shrutgyanam Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આરેગ્ય કરનારા છે. અશુભ ગ્રહેા, અથવા શુભ ગ્રહો જો અષ્ટમ स्थानभां हो होय तो ०४३२ मृत्यु २४ छे. आरंभसिद्धि छ : प्रतिष्ठायां श्रेष्टा रविरूपचये शीतकिरण: स्वधर्माढ्ये तत्र क्षितिजरविजौ व्यायरिपुगौ || बुधः स्वर्गाचाय व्ययनिघनत्रज्य भृगुसुतः सुतं यावल्लग्नान्नवमदशमायेष्वपि तथा ॥ પ્રતિષ્ટા સમયની લગ્ન શુધ્ધિમાં સૂર્ય' ઉપચય સ્થાનમાં ૩-૬१०-११ श्रेष्ट छे. चंद्रमां स्वधर्माधयेत्तत्र २-८-३-१-१०-११ भां श्रेष्ट छे. भंगण-शनि ३-६-११ स्थानभां शुल छे, युध-गु३ व्यय निधनवजी ८-१२ स्थान शिवायना स्थानभां शुल छे, सु सुतं यावल्लग्नात् अग्नी यांस स्थानमा ८-१०-११ मे स्थानो श्रेष्ट छे. नवमांश विचारः लग्ने स्थिरे चोभयराशियुक्ते नवांशके चोभयगे स्थिरे वा चरोदये लगते न कार्य संस्थापनं नैव चरांशकेऽपि चरोऽपि मुख्यः सकलांशकश्च सदा मृदुत्वात्सुरसंनिवेशे ३९ एकेोऽपिजीवेाबलवान्तनुस्थः सितोऽपिसौम्योऽप्यथ वावलीचेत् दोषानशेषान् विनिर्हति सद्यः स्कंदा यथा तारकदैत्यवर्गम् ४० સ્થિર રાશિના અથવા દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં, અને સ્થિર-દ્વિસ્વભાવ રાશીના નવમાંશમાં દેતું સ્થાપન કરવુ. પરતું ચર રાશિના લગ્નમાં અને ચર રાશિના નવમાંસમાં દેવ સ્થાપન કરવું નહી. કંઈ પડિંત કહે છે કે દેવતાના સ્થાપન સમયે ચર્ Aho! Shrutgyanam Page #240 -------------------------------------------------------------------------- ________________ રાશિનું લગ્ન-નવમાંશ શુભ છે. જે તેને સ્વામી શુભ હોય તે. પ્રતિષ્ઠાની લગ્ન શુદ્ધિમાં જે એક ગુરૂ બળવાન થઈ લગ્ને બેઠે હોય અથવા શુક્ર-બુધ બળવાન થઈ લગ્ન હોય તે સર્વ દેને નાશ કરે છે જેમ કાર્તિક સ્વામીએ તારકાસુર વીગેરેનો નાશ કર્યો છે તેમ. ૩૯-૪૦ नारदः-गुणाधिकतरे लग्ने दोषेऽत्यल्पतरे यदि सुराणां स्थापनं तत्र कर्तुरिष्ठार्थसिद्धिदम् ४१ જે દેષ સ્વલ્પ હોય અને લગ્ન બળવાન હોય તે દેવતાનું સ્થાપન કરવાથી કર્તાને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરે છે. (૪૧) श्रीपतिः-सिंहादये दिनकरो मिथुने महेशो नारायणश्च युवतौ धटमे विधाता। देव्यो द्विमति भवने च निवेशनीया क्षुद्राश्चरे स्थिरगृहे निखिलाश्च देवाः । સિંહ લગ્નમાં સૂર્યનું, મિથુન લગ્નમાં શંકરનું, કન્યા લગ્નમાં વિષ્ણુનું કુંભમાં બ્રહ્માનું, દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં દેવીનું અને ચર રાશીના લગ્નમાં શુદ્ર દેવનું અને સ્થિર રાશિના લગ્નમાં સર્વ દેવોનું સ્થાપન કરવું શ્રેષ્ઠ છે. પ્રતિષ્ઠાને વિષયમાં કુ. વિં. પિપૂર્વધામાં વિશેષ જેવું. प्रतिष्ठायां दोषानाह वशिष्ठः हत्यर्थहीना त्वमरप्रतिष्ठा कर्तारमत्विग्वरबिप्रमुख्यम् मंत्रविहीना त्वथ कञभावं यदा तदा लक्षणहानितश्च ४३ Aho ! Shrutgyanam Page #241 -------------------------------------------------------------------------- ________________ જે દેવપ્રતિષ્ટા અર્થ રહિત હોય તે કર્તાને નાશ કરે છે. મંકારહિત હોય તે આચાર્ય-ત્વિને હણે છે અને જે લૉણ રહિત હોય તે કર્તા (શિલ્પિ) ને નાશ કરે છે. (૪૩) नारदोऽपि-हत्यर्थहीने कर्तारं मंत्रहीने तु ऋत्विजम् शिल्पिनं लक्षणहीने न प्रतिष्ठा समो रिपुः પ્રતિષ્ઠા અર્થહીન હોય તે કર્તાને હણે છે. મંત્રહીન હોય તો ઋત્વિજોને હણે છે. લક્ષણથી હીન હોય (મૂર્તિમાં તેના બરાબર લક્ષણ નહી હોય) તે શિલ્પિને હણે છે. માટે પ્રતિષ્ઠાના સમાન બીજે શત્રુ નથી. (૪૪) राजवल्लभे देवानां दिग्परत्वे मुखविचारः अ. ४ ब्रह्मा विष्णुशिवेंद्रभास्करगुहाः पूर्वापरास्या: शुभाः प्रोक्तौ सर्वदिशामुखौ शिवजिनौ विष्णुर्विधाता तथा चामुंडाग्रहमातरो धनपतिद्वैमातरौ भैरवा देवो दक्षिणदिङ्मुखः कपिवरो नैर्ऋत्यवको भवेत् ४५ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઈક, સુર્ય કાર્તિક સ્વામી એનું સ્થાપન પૂર્વ પશ્રિમ મુખનું કરવું શુભ છે. શંકર, જીન (જૈનના તીર્થકરો) અને વિષ્ણુ, બ્રહ્માનું સર્વ દિશાના મુખે સ્થાપન કરવું. ચામુંડા માતૃકા ગૌયદ માતૃકા કુબેર દેખાવા-ગણપતિ ભૈરવનું દક્ષિણ મુખનું સ્થાપન કરવું, અને નૈઋત્ય દિશાના મુખનું હનુમાનનું સ્થાપન કરવું શ્રેષ્ટ છે. Aho ! Shrutgyanam Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ कीदशी प्रतिमा, कीदग प्रमाणाश्चावयवाः । भगवतो रामचंद्रस्यान्येषामपि च सुराणां स्वरूपं शिल्पिना कीदग विधं कर्तव्यमित्यादि सर्व विस्तरतो वार्णितमस्ति मत्स्यपुराणस्याध्याय २५८ मारभ्य २६५ पर्यंतमतस्तत्रैव कणेहत्य निरीक्षणीयम्. દેની મૂર્તિ કહેવી કરવી, મૂતિને અવયવે કેવા બનાવવા ભગવાન રામચંદ્ર તથા બીજા દેવેનું સ્વરૂપ શિલ્પિએ કેવું બનાવવું से सघणु विस्ता२था मत्स्यपुराण अध्याय २५८ था २१५ सुधामा છે માટે જીજ્ઞાસુએ તે તરફ ધ્યાન આપવું. (૫) अथ मंत्रदीक्षाविचारो मंत्रचिंतामणौ. मंत्रारंभस्तु वै चैत्रे बहुदुःखप्रदायकः वैशाखे रत्नलाभश्च ज्येष्ठे तु मरणं ध्रुवम् आषाढे बंधुनाशः स्याच्छावणः सर्वसिद्धिकृत् प्रजानाश भाद्रपदे सर्वतः शुभ आश्विनः कार्तिके कनकप्राप्तिर्मार्गशीर्षे मनारथाः पौषे तु स्थानहानिः स्यान्माघे मेधाविवर्जनम् फाल्गुने सर्वसिद्धिः स्यान्मासानां फलमीरितम् शुक्लपक्षे समारंभो नैव कृष्णे कदाचन पूर्णिमा पंचमी षष्ठी द्वितीया चापि सप्तमी त्रयोदशी द्वादशी च दशमी सर्वकामदा मंत्रारंभो रवौ शुक्रे बुधे जीवे विशेषतः शनौ मृत्युः क्षयो भौमे सेामे सर्वत्र निष्फलम् Aho ! Shrutgyanam Page #243 -------------------------------------------------------------------------- ________________ રર૭ अश्विनी श्रवणः स्वाती विशाखा पुष्यरोहिणी ज्येष्ठोत्तरात्रयं चैव मंत्रारंभे प्रशस्यते एषु तत्र समारंभी यत्र चंद्रबलं भवेत् ઈષ્ટદેવની મંત્ર દીક્ષા ચિત્ર માસમાં ઘણું દુઃખ આપે છે. વિશાખમાં રત્ન લાભ આપે છે. જ્યષ્ટમાં મરણ આપે છે. આષાઢમાં બંધુનો નાશ કરે છે. શ્રાવણ માસમાં દરેક સિદ્ધિ આપે છે. ભાદ્રપદમાં પ્રજાને નાશ કરે છે. આધિનમાં દરેક પ્રકારે શુભ છે. કતિક માસમાં સુવર્ણ પ્રાપ્તિ કરે છે. માર્ગશીર્ષમાં મનોરથો સિદ્ધ કરે છે. પૌષમાં સ્થાન હાનિ કરે છે. માધ માસમાં બુદ્ધિનો નાશ કરે છે. ફાલ્થનમાં સર્વ સિદ્ધિ આપે છે. એ મુજબનુ માસ પર ફળ છે. મંત્ર દીશાને આરંભ શુકલ પક્ષમાં ક કૃષ્ણ પક્ષમાં કદી કરવો નહી–૧૫૫–૬–૨–૭-૧૩–૧૨–૧૦-એ તિથીઓ ઉત્તમ છે. મંત્રારંભમાં રવીશુક્ર-બુધ-ગુરૂએ વારે શ્રેષ્ઠ છે. શનિવારે મૃત્યુ નીપજે મંગળવાર ક્ષય કારક છે. અને ચંદ્રવાર નિષ્ફળ છે મંત્રારંભમાં-અશ્વિની, શ્રવણ, સ્વાતી, વિશાખા, પુષ્ય રહિણી ચેષ્ટા–ઉફા, ઉષા, ઊભા, એ નક્ષત્ર શ્રેષ્ટ છે ઉપર કહેવા યુગમાં ચંદ્રબળ જોઈ મંગારંભ કર. ૪૬-પર मुहूर्तकल्पगुमे विठ्ठलदीक्षितः दीक्षाविधानं शुभकारि राधे माघद्वये चाश्विनतस्त्रयेऽपि पक्षे सिते कृष्णदलात्यभागो मलिम्लुचो. भूतदिनश्च हेयः ५३ तिथ्यः प्रशस्ताः सकला विशेषाच्छियोद्वितीयाथ रथांगपाणे: स्याद् द्वादशी भूतदिनं शिवस्य सरस्वती मंत्रविधौतु कामः ५४ Aho ! Shrutgyanam Page #244 -------------------------------------------------------------------------- ________________ રર૮ चतुर्दशी चाष्टमिका तृतीया कात्यायनी मंत्रविधौ प्रणीता रवी रवेःस्याद् गणनायकस्य चतुर्थीका मंत्रविधौ प्रशस्ता ५५ लघु-वादित्यमघानुराधाश्रवोऽनपांत्यदवमानिलं सत् पापास्त्रिषष्ठायगता: शुभाः स्युः सौम्यास्त्रिकेंद्रद्विशरांकयाताः ५६ रंध्रे विशुद्धे चरतुशैवः स्थिरेहरोद्विप्रकृतौ शिवायाः मंत्रः शुभो नीचजिते गुरौ वा शुक्रेऽपि बाल्ये जरठेऽस्तगे न ५७ संक्रातिवारे प्रहपो रवींदोर्नभः सिते भूतदिने प्रयागे श्रीपर्वते वाप्यविमुक्तिकेऽपि देव्याः प्रपीठेषु न कालशुद्धिः ५८ દીશા વિધાન-ઈષ્ટ દેવની મા દીક્ષા વૈશાખ, માઇ-ફાશુન, અશ્વિન-કાર્તિક-માર્ગશીર્ષ માસમાં શુભ છે. શુકલ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં વદી દશમી પછી નેષ્ટ છે. અધિક માસ–ચતુર્દશી તિથીનો ત્યાગ કર મંત્ર દીક્ષામાં સઘળી તિથીએ શ્રેષ્ઠ છે. પરંતુ શ્રી-લક્ષ્મીજીના મંત્રારંભમાં દ્વિતીયા વિષ્ણુના મંત્રારંભમાં દાદશી શંકરના મંત્રારંભમાં ચતુર્દશી સરસ્વતીના મંત્રારંભમાં ત્રયો દશી, કાત્યાયનીના મંત્રારંભમાં ચતુર્દશી અષ્ટમી તૃતીયા સુર્યના મંત્રારંભમાં સપ્તમી, ગણેશ મંત્રના પ્રારંભમાં ચતુથી એ તિથિઓ શ્રેષ્ટ કહી છે. મંત્રારંભમાં લઘુ-ધ્રુવ સંજ્ઞાના નક્ષત્રો, હસ્ત, મઘા, અનુરાધા, શ્રવણ, મૂળ, રેવતી, મૃગશીર્ષ, સ્વાતી એ નક્ષત્રો શુભ છે મંત્રારંભની લગ્ન હિમાં, પાપ ગ્રહ ૩–૧–૪–––૧૦ર–પ-૯–એ સ્થાનમાં શ્રેષ્ઠ છે. અષ્ટમ સ્થાનમાં કોઈ પણ ગ્રહ હવે નહી જોઈએ, ચર રાશિના લગ્નમાં શંકરને મંત્રારંભ Aho! Shrutgyanam Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શુભ છે. સ્થિર રાશિના લગ્નમાં વિષ્ણુ સબંધી મંત્રારંભ શુભ છે, અને દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં દેવીના મયંત્રારંભ શુભ છે. મંત્રારંભ સમયે ગુરૂ નીનેા હોય, અથવા ગુરૂ પરાજય પામેલે હાય અથવા ગુરૂ-શુક્રને અસ્ત-માલ્યત્વ-બૃહત્વ હોય તે તેમાં મંત્રા ભ કરવા નહી. સક્રાંતિને દિવસે સૂર્ય-ચંદ્રના ગ્રહણમાં, શ્રાવણ સુદિ ચતુર્દશીને દિને, પ્રયાગ રાજમાં, શ્રી પત પર, અવિમુક્તિ ક્ષેત્રમાં દેવીના સિદ્ધ પીઠમાં કાળ શુદ્ધિ-માસ-તિથી વાર નક્ષત્ર વીગેરે જોવા નહીં. ૫૩-૫૮ धर्मसिंधावपि. चंद्रसूर्यग्रहे तीर्थे महापर्वादिके तथा मंत्रदीक्षां प्रकुर्वाणो मासर्क्षादीन् न शोधयेत् दीक्षाग्रहणं उपदेशस्याप्युपलक्षणम् युगे युगे तु दीक्षाssसीदुपदेशः कलौ युगे चंद्रसूर्य तीर्थे सिद्धक्षेत्रे शिवालये . ५९ मंत्र मात्रप्रकथनमुपदेशः स उच्यते ६१ સૂર્ય –ચંદ્રના ગ્રહણ સમયે, તીર્થોમાં, માહાપર્યાં હોય ત્યારે, મ`ત્ર દીક્ષા લેતી વખતે માસ વીગેરેની શુદ્ધી જોવી નહી. રીક્ષા કહેવાથી ઉપદેશ પણ જાણી લેવા સત્યયુગ-ત્રેતાયુગ-દ્વાપરયુગમાં × જેમ સુની સાથે ભૌમાદિક ગ્રહ આવવાથી તેને અસ્ત થાય છે તેમ અમુક પ્રસંગે ગ્રહેાનું યુદ્ધ થાય છે તેમાં ગ્રહને પરાજય થાય છે. આ બાબત વાદી સંહિતા વીગેરેમાંથી જોઇ લેવી. Aho! Shrutgyanam ६० Page #246 -------------------------------------------------------------------------- ________________ મંત્રદીક્ષા પ્રધાન હતી. પરંતુ કલિયુગમાં પરેશ ધાન છે. ઉપદેશનું લક્ષણ–ચંદ્ર-સૂર્યના પ્રહણમાં, તીર્થોમાં; સિદ્ધક્ષેત્રમાં શિવાલયમાં ગુરૂ પિતાના શિષ્યને ઈષ્ટ દેવતાને મંત્ર કહે તેનું નામ ઉપદેશ સમજ દીક્ષા કેવા પ્રકારે લેવી. તેના ભેદ-પ્રવેગો, વગેરે. રક્ષાકવામાં જીજ્ઞાસુએ જોઈ લેવું. કયા દેવ સાથે અથવા કયા મંત્ર સાથે લેણ દેણ છે. અને તે જલદી સિદ્ધ થાય તે વિષે. ૩૬મત્ર વગેરે જેવા પ્રકાર છે તે માટે ઉત્સાવિત્ર વિવાર નામના પુસ્તકમાં જોઈ લેવું. ૫૯૬૧ ___अग्न्याधानमुहूर्तम्. अग्न्याधानं दारकाले विधेयं कैश्चित्प्रोकं तच्च दायाद्यकाले विशाखायां शक्रभे कृत्तिकायां सौम्ये ब्राह्मे पुष्यपौष्पोत्तरासु ६२ અગ્નિહોત્ર વિવાહ સમયે લેવું. અથવા કેટલાએક કહે છે કે પિતાના ધનને ભાગ વહેંચતી વખતે લેવું. વિશાખા, જયેષ્ટા કૃત્તિકા, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, રેવતી, ત્રણઉત્તરા એ નક્ષત્રોમાં શ્રેષ્ટ છે. (૬૨) अग्नेः परिग्रहं कुर्याद्विशाखाकृत्तिकामृगे रेवतीरोहिणी पुष्ये ज्येष्ठायामुत्तरात्रये વિશાખા, કૃત્તિકા, મૃગશીર્ષ, રેવતી, હિણી, પુષ્ય, જયેષ્ટા, ત્રણ ઉત્તરા એ નક્ષત્રમાં અગ્નિહોત્ર લેવું. (૬૩) દરૂ Aho ! Shrutgyanam Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ મુ જિં વિશેઃ स्यादग्निहोत्रविधिरुत्तरगे दिनेशेमिश्रध्रुवांत्यशशिशकसुरज्यधिष्णे रिक्तासुनो शशिकुजेज्यभृगौ न नीचेनास्तंगते नविजिते नचशत्रुगेहे ઉત્તરાયણમાં, મિશ્ર સંજ્ઞાના નક્ષત્રમાં, ધ્રુવસંજ્ઞાને નક્ષત્રો, રેવતી, મૃગશીર્ષ; જ્યા; પુષ્ય નક્ષત્રોમાં રિકતા રહીત તિથીઓમાં ચં–મંગળ-ગુરૂ-શુક્ર એ નીચના અસ્તના, બીજા ગ્રહથી પરાભવ પામેલા, શત્રુ સેનાના નહી હોય ત્યારે અગ્નિહોત્ર સ્માર્તાધાન શ્રૌતા ધાન લેવું. (૬૪) लमशुद्धिः वृत्तशते. केंद्रीपचयत्रिकोणभगताः सूर्यारजीवेदवः शेषाश्चोपचयस्थिता यदि तदाऽन्याधानमुक्तं शुभम् चंद्रे नैधनगे म्रियेत युवतिौमे पुमानष्टमे शेषेर्मत्युगतैरुजा च सहितोऽन्याधानकर्ता भवेत् ६५ અગ્નિહોત્ર લેતી વખતની લગ્ન શુદ્ધિમાં રવી-ભૌમ-ગુરૂ-ચંદ્ર કેંદ્ર-ત્રિકોણ ઉપચય સ્થાનમાં ૧-૪-૭-૧૦, ૫–૯, ૩-૬-૧૦-૧૧ બેઠા હોય, અને બાકીના ગ્રહ ઉપચય સ્થાનમાં હોય તો અન્યાધાન શુભ છે. જે ચંદ્રમાં અષ્ટમ સ્થાનમાં હોય તે સ્ત્રીને નાશ કરે છે, અને અષ્ટમ સ્થાનમાં મંગળ હોય તે પુરૂષનો અગ્નિહોત્ર લેનારને નાશ થાય છે. એ સિવાયના ગ્રહે જે અષ્ટમ સ્થાને બેઠા હોય તે અગ્નિહોત્ર લેનાર રેગી થાય છે. આ વિષયમાં કુ. ચિં. લાચાધાન પ્ર વૃષધામાં વધારે ખુલાસે જે લે. (૫) Aho ! Shrutgyanam Page #248 -------------------------------------------------------------------------- ________________ २३२ अथ नवचंडी शतचंडी सहस्रचंडी होममुहूर्तम्.४ वैशाख: फाल्गुनो माघः श्रावणो मार्ग एव च आश्विनः कार्तिको मासाः पूजायां तु शुभावहाः तृतीया पंचमी पूर्णा सप्तमी च त्रयोदशी दशमी द्वादशी षष्ठी चतुर्थी नवमी तथा कृष्णाष्टमी चतुर्दश्यौ तिथयः सर्वकामदाः रबिई हस्पतिः सोमो बुधशुको शुभावहाः अश्विनी रोहिणी स्वातीपोष्णं ज्येष्टोत्तरात्रयम् पुष्यं पुनर्वसु नि श्रेष्ठानि शक्तिपूजने દેવીના પૂજનમાં વૈશાખ; ફાલ્ગન, માઘ, શ્રાવણ, માર્ગશીર્ષ आश्विन, ति से मासे! शुभ छे. तृतीया, ५यमी, पूर्णिमा; समी, त्रयोदशी, शमी; ६६शी ५०ी; यतुथा, नवमी, १५१५क्षमा અષ્ટમી, ચતુર્દશી એ તીથી સર્વ મનોરથ પૂર્ણ કરનારી છે. २वीवार, शु३, यद्र, मुध, शु, मे पारे। शुभ छ. अश्विनी, रोहिणी, स्वाती, रेवती, येटी, 31, 341, Gll, पुष्य, पुनवसु मे नक्षत्र हेपी पूनम श्रेष्ट छ. (६६-६८) x मंडपादौ खातमुहूर्तनक्षत्राणि. पूर्वात्रयं सामेयमानिधिष्ण्यमधोमुख मूलमघाविशाखाः खातेचमूम्यां निधिरोपणेच तथोमकायें मुनयो वदति. Aho ! Shrutgyanam Page #249 -------------------------------------------------------------------------- ________________ २७३ अथ लघुरुद्रमहारुद्रातिरुद्रकोटिहोममुहूर्तम. दाने पोष्णे ध्रुवे रौद्रे हस्तपंचादितिद्वये दिनेऽर्के भौमवारे च रुद्रारंभः प्रशस्यते ७० अश्विनी, रेवती, ध्रुवसताना नक्षत्र, या, तथापाय: પુનર્વસુ, પુષ્ય એ નક્ષત્રો રવીવાર; મંગળવારને દિવસે રૂદ્રપૂજન, યજ્ઞનો પ્રારંભ કરે ઉત્તમ છે (૭૦) ___ज्योतिर्विदाभरणेऽपि. सौम्यायने दूषणमुक्तवासरेऽनिशं महाहोमविधि समाचरेत् । पूर्णाजयानंदवतीनसहिनै: सुगोचरे वैकृतकालवर्जिते ७१ हुताशनाधानहितळे वर्ग शैवश्रवाजांघ्रिशयान्वितेऽस्मिन् विदुर्महारुद्रमुखाननेकान् हामानभिज्ञा हि सुयोगयोगे ઉત્તરાયણમાં, દેવ વગરના દિવસો, ગોચર શુધ્ધિ હોય ત્યારે यो। परना हिचसोमा; पूणा; या, ना, तिथीमा, २वी-शुभવારમાં હોમવિધિનો પ્રારંભ કરે. અન્યાધાનમાં કહેલા નક્ષેત્રેમાં (पा डेबां ) या, श्रवण; शहिए, पूर्वालाद्र ५६; १२त; એ નક્ષત્રોમાં ઉપર કહેલા શુભ ગમે મહારૂદ્ર વિગેરેનો હેમ કરવો मेम ५डितो ४९ छ. (७१-७२) अथ विष्णुयागमुहूर्त विचारः विष्णुधर्मोत्तरे. चैत्रे वा फाल्गुने वापि ज्येष्ठे वा माधवे तथा माघमासेऽपि कर्तव्यो विष्णुयागः शुभावहः Aho ! Shrutgyanam Page #250 -------------------------------------------------------------------------- ________________ २३४ ७७ नारदीये-फाल्गुने बाथ चैत्रे वा माधवैशाखयोरपि ज्येष्ठे मासे तथा पौषे विष्णुयागः प्रशस्यते पराशर:-वैशाखे श्रावणे मासि आश्विने मार्गशीर्षके माघफाल्गुनयोऽपि सिते पक्षे शुभेऽहनि विष्णुयागस्तु कर्तव्यः पुत्रपौत्रादिवृद्वये कार्तिकेऽधिकमासे च कर्तव्य इति केचन ऋग्विधाने-शुक्लपक्षे शुभे वारे सुनक्षत्रे सुगोचरे द्वादश्यां पुत्रकामाय चळं कुर्वीत वैष्णवं ચિત્ર, ફાગુન, M; વૈશાખ: માઘમાસ એ મહીનાઓમાં વિષ્ણુયાગ કરવો શુભ છે. નારદ કહે છે કે –ફાન; ચૈત્ર માઘ, વિશાખ, જયેષ્ઠ, પોષ માસમાં વિષ્ણુયાગ કરવો શુભ છે. પરાશર કહે છે કે વૈશાખ, શ્રાવણ, આશ્વિન, માગશીર્ષ, માઘ ફાલ્ગન એ માસમાં શુકલ પક્ષમાં શુભ દિવસે વિષ્ણુ યાગ કરે; કે જેથી પુત્ર-પત્રની વૃદ્ધિ થાય. કાર્તિક અને અધિકમાસમાં વિષ્ણુ યાગ કરવો એમ કેટલાએક પંડિતે કહે છે. *विधानमा धुं छे :-शुस पक्षमा शुभवारे: शुभ नक्षત્રોમાં, ગોચર શુદ્ધિ જેને, દ્વાદશીને દીને પુત્ર પ્રાપ્તિની ઇચ્છા કરનારે વૈષ્ણવશરૂ કરો. (વિષ્ણુયાગ કરો) विष्णुधर्मोत्तरे-शुक्लपक्षे द्वितीयायां तृतीयायां तथैव च पंचम्यामथ सप्तम्यां दशम्यां च विशेषतः ७८ त्रयोदश्यां च कर्तव्यों द्वादश्यां च विशेषतः Aho ! Shrutgyanam Page #251 -------------------------------------------------------------------------- ________________ नारदीये-द्वितीया पंचमीषष्ठी सप्तमी नवमी तथा द्वादश्येकादशी ग्राह्या विष्णुयागाख्यकर्मणि आर्द्रा शतभिषा स्वाती रोहिणी श्रवणं मृगः पूर्वाषाढोत्तराषाढा ज्येष्ठाऽश्लेषा च रेवती चित्रा हस्तो धनिष्ठा स्यादनुराधा च सिद्धिदा द्वितीया, ५यभी, १७६१, सभी, नवमी, ६शी, अशी એ તિથી વિષ્ણુયાગમાં શ્રેષ્ઠ છે. આ, શતતારકા, સ્વાતી, રોહિણી श्रवण, भृगशीष, पूषा, उषा, ज्ये४, माश्वेषा, रेवती, चित्रा, (६२त, घनिष्टा, मनुराधा थे नक्षत्री सिधि मापना। छ. (७८-८०) नारदसंहितायाम्.-पुनर्वसूगुरोवारी द्वादश्यां श्रवणे तथा आर्द्रा ज्येष्ठा च मूलं च विष्णुः सर्वार्थसाधकः ८१ पुनसु, ४३१।२, (पुष्य) ६१६शी, श्रवण, मा, ज्येष्टी, भूण, अपर से सपणा नक्षत्रो स्वार्थ साधना। छे. (८१) नारदपंचरात्रे.-उत्तरासु च सर्वासु रोहिण्यां श्रवणे तथा आर्द्रा ज्येष्ठा च मूलं च आषाढा पुष्य एव च ८२ 31, Bा, , रोहिए, अप], माा, ज्येष्टा, भूण, પૂર્વાષાઢા, પુષ્ય એ નક્ષત્રો વિષ્ણુયાગમાં શ્રેષ્ઠ છે. (૮૨) __x विष्णुधर्मोत्तरे. सौभाग्यः शोभनायुष्मान् सिद्धिसाध्याः शुभः शिवः वृद्धिः प्रीतिधृतिः सिद्धो धुवः शुक्लस्तु शोभनः ४ शुक्लपक्षमारभ्य कृष्णपक्षतृतीयभागपर्यतं वैष्णवयागं कुर्यादिति नृसिंहपुराणे. Aho ! Shrutgyanam Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ सौभाग्य, गोलन, आयुष्यमान, सिद्धि, साध्य, शुभ, शिव, अपि प्रति प्रति, सिद्ध; प; शुद्ध थे योगी शुभ है. (८३) मंग्रहेऽपि - अनध्यायतिरिक्तां तथा पष्ठ विहाय च इतरासु च कर्तव्यां विष्ण्वारंभ: शुभप्रदः ८४ અનધ્યાય તિથી (પાછળ કહીએ છે) રિકતા; ષ્ટિ એ નિયાએ શિવાયની બીજી તિથીએમાં વિષ્ણુયાગને પ્રારંભ કરવા શુભ છે. शुक्लपक्ष मारभ्य ००० शुपक्षी प्रतिपाथी कृष्णु पानी हशमा पर्य तमां विष्णु याग डर भेभ नृसिंह पुराण भांड छे. (८४) निष्कामतया यज्ञाद्यनुष्ठाने परशुरामः यदैव जायते वित्तं चित्तं श्रद्धासमन्वितम् तदेव पुण्यकालोऽस्य यतोऽनियतजीवितम् अतः सर्वेषु कालेषु जपाद्यारंभणं शुभम् જ્યારે આર્થિક સ્થિતિ સારી હોય; મનમાં શ્રદ્દા થાય ત્યારે ધર્માં કાર્યો કરી લેવું. કારણ કે શરીર ક્ષણભંગુર છે; માટે તે સમયે જપયજ્ઞ વીગેરે કાર્યં કરી લેવું. (૮૫) शांतिकपौष्टिकमुहूर्तम्. ८५ रघुर्वाक्षप्रमघा विशाखाम्यंतेषु शांतिः सह पौष्टिकेन विधौ सुखेऽर्के दशमे गुरौ च तनौ सदा स्यात्सति कारणे च यरसंज्ञा; ध्रुवसंज्ञा; क्षिप्रसंज्ञाना नक्षत्रो भधा; विशाया; કૃત્તિકા; વતી એ નક્ષત્રોમાં શાંતિક પૌષ્ટિક ક્રમે કરવા તે ક Aho! Shrutgyanam Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સકારણ હોય તે તેની લગ્ન શુધ્ધિમાં ચંદ્ર ચતુર્થ સ્થાનમાં, દશમે સૂર્યલગ્ન ગુરૂ હોય તે શ્રેષ્ઠ છે. (૮૬) दीपिकायां-शांतिकर्माणि कुर्वीत रोगे नैमित्तिके तथा गुरुभार्गवमौढ्येऽपि दोषस्तत्र न विद्यते ग्रहपीडोत्पातादिशांतये यद्होमादिकं तच्छांतिकम् आयुर्द्रव्यादिवृध्यर्थ यत्कर्म तत्कर्म तत्पौष्टिकम्. રેગથી મુકત થવા માટેનું શાંતિક કર્મ અથવા સંમિત્તિક શાંતિ કર્મ કરવું હોય ત્યારે જે ગુરૂ-શુક્રને અસ્ત હેમ છતાં તેને બાધ નથી. ' સૂર્યાદિ ગ્રહથી થતી પીડા-ઉત્પાત વગેરે દુર કરવા માટે જે હોમાદિક કરવામાં આવે છે તેને શાંતિ કહેવામાં આવે છે અને આયુષ્ય-ધન વિગેરેની વૃદ્ધિ માટે જે કર્મ કરવામાં આવે છે તેને Gરવા કહે છે. (૮૭) । अथ दत्तकपुत्रप्रतिग्रहमुहूर्तम्. हस्तादिपंचकभिषग् वसुपुष्यभेषु सूर्यक्षमाजगुरुभार्गववासरेषु । रिक्ताविवर्जिततिथीष्वलिकुंभलग्नेसिंहेवृषे भवतिदत्तपरिग्रहोऽयम् હસ્તથી પાંચ નક્ષત્ર, શતતારકા, ધનિષ્ઠા, પુષ્ય નક્ષત્રોમાં રવી, ભમ; ગુરૂ શુક્રવારેમાં; રિકતા વગરની તિથીઓમાં, વૃશ્ચિક; કુંભ; સિંહ; વૃષભ એ લગ્નમાં દત્તક પુત્રને સ્વીકાર કરો. દત્તક પુત્ર કેને લે. આ વિષયમાં ધર્મસિંધુ નિર્લિપુ તમીમાંસા ચંદિiાં સત્તા પરિતા વિગેરે ગ્રંથમાં જોઈ લેવું. (૮૮) Aho! Shrutgyanam Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ अथ राज्याभिषेकमुहर्त मु. चिं० राज्याभिषेकः शभ उत्तरायणे गुर्विदुशक्रेदितैर्बलान्वितैः भौमार्कलग्नेशदशेशजन्मपैनों चैत्ररिक्तारनिशा मलिग्लुचैः ८९ રાજ્યાભિષેક ઉત્તરાયણમાં ગુરૂ ચંદ્ર શુક્ર ઉદયન ત્યારે હેય તેમજ ભીમ રવી લગ્નેશ દશમેશ જન્મ-જન્મ લગ્નેશ બબિષ્ટ હેય અને ચિત્રગ્રાસ રિકતાતિથી મંગળવાર રાત્રિ મળમાસ શિવાયના દિવસેમાં શ્રેષ્ઠ છે (૮૯) नक्षत्राणि रत्नमालायां मु. चिं. पीयू. મૈત્રાપુર કorg તિરૂપુરાણ ૪ रेवतीमृगशिरोऽश्विनीषु च क्ष्माभृतां समभिषेक इष्यते ९० લગ્ન શુધ્ધિમાં ત્રિકોણ -૯ કે ૧-૪-૭–૧૯; નિધન ૩–૨ એ સ્થમાં શુભ ગ્રહે બેઠા હોય; ત્રિષષ્ઠલાભ ૩-૬-૧૧ એ સ્થાનોમાં પાપગ્રહે રહ્યા હોય; ષષ્ઠાણ લગ્ન વ્યય ૬-૮–૧–૧૧ એ શિવાયના સ્થાનમાં ચંદ્રમાં હોય ત્યારે રાજ્યાભિષેક કરે શ્રેષ્ટ છે. (૯૦) पीयूषधारायां वशिष्ठः त्रिकोणकेंद्रनिधनेषु सौम्यैत्रिषष्ठलाभक्षगतेश्च पापैः षष्ठाष्टलग्नव्ययवर्जितेन चंद्रेण राज्ञां शुभदाऽभिषेकः ९१ પાપગ્રહો સ્વાંત્ય ૨-૧૨ સ્થાનમાં હોય તે દરિદ્ધી થાય લગ્નમાં પાપગ્રહ હોય તે રોગી થાય સપ્તચતુર્થ ૭–૪ સ્થાનમાં હોય તે. Aho ! Shrutgyanam Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૩૯ પદભ્રષ્ટ થાય પુત્રસ્થિત (૫) માં સ્થાનમાં જે પાપ ગ્રહ બેઠા હોય તે પ્રજા હીન થાય છે (૯૧) पापग्रह: स्वांत्यगतैश्च निःस्वो रोगी विलग्नापगतैर्भवेत्स: पदच्युतः सप्तचतुर्थगैस्तु पुत्रस्थितैः सर्वसुतैविहीन: ९२ नूनं व्ययाष्टारिगत: शशांक: क्षितीश्वरं हंति तदा बलिष्टः यस्याभिषेके पुरुहूतमंत्री लग्ने त्रिकोणे यदि वा भवेत्सः९३ વ8: કુષ વર્મત ૪ બે મિનાક્યા . વ્યયાષ્ટારિ ૧૨-૮-૬ એ સ્થાનમાં બલિષ્ટ ચંદ્ર બે હેય તે રાજાને હણે છે, જેના રાજ્યાભિષેક સમયે લગ્નમાં અથવા ત્રિકોણ સ્થાનમાં ગુરૂ હોય પર: કુર: છઠ્ઠા સ્થાનમાં મંગળ હેયી કર્મગત ૧૦ સ્થાનમાં શુક્ર બેઠે હોય તો તે પરાક્રમે પ્રાપ્ત કરેલી રાજ્ય લક્ષ્મીથી આણંદ ભોગવે છે. दुश्चिक्यलाभारिगताविनार्की स्वस्योऽमरेज्यो यदि बंधुगेहे ॥ यस्यात्र योगे क्रियतेऽभिषेकःसंपत्स्थिरा तस्य चिरायुषः स्यात् ९४ દુશ્ચિય; ૩ લાભ ૧૧ અરિ ૬ એ સ્થાનમાં જે રવી શની બેઠા હોય; અસ્ત ૧૦ સ્થાનમાં અથવા બંધુમેહજ સ્થાનમાં ગુરૂ બેઠો હોય આ યોગમાં જેને રાજ્યાભિષેક થયો હોય તે તે દીઘયુષી રાજાને ત્યાં સર્વ પ્રકારની સંપત્તિ સ્થિર રહે છે. (૯૪). दैवज्ञमनोहरे पीयूष मृते राशि न कालस्य नियमात्र विधीयते नृपाभिषेकः कर्तव्यो दैवज्ञेन पुरोधसा Aho ! Shrutgyanam Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જ્યારે રાજગાદી પર બેઠેલા રાજાનું અવસાન થાય છે અને તત્કાળ બીજાને ગાદી પર બેસાડી તિલક કરે છે તે સમયે ઉપર કહેલી શુદ્ધિ જેવી નહીં. (૯૫) ___ अथ कूपमुहूर्त मु. दीपके. मासे फाल्गुनपौषमाधवनो मार्गेऽष्टमी द्वादशी रिक्तां प्रोह्य शशिशजीवदिवसे हस्तेऽथ पत्र्ये ध्रुवे पुष्ये मैत्रवसुद्दये शनिबुधेज्या तनौ कर्किणि श्रेष्टः कृपविधिश्च सौम्यखन्नरैः केंद्र त्रिकोणस्थितैः ९६ ફાગુન, પિષ; વૈશાખ; શ્રાવણ માર્ગશીર્ષ માસમાં અષ્ટમી દ્વાદશી, રિકતા શીવાયની તિથીઓમાં, ચંદ્ર, બુધ, ગુરૂવારે, હસ્ત, મઘા, ધ્રુવસંડાના નક્ષત્ર, પુષ્ય, અનુરાધા, જ્યેષ્ઠા, ધનિષ્ઠા, શતતારકા, એ નક્ષત્રોમાં, શની, બુધ, ગુરૂની રાશિના લગ્નમાં મકર, કુંભ, મિથુન, કન્યા, ધન, મીન, અને કર્ક રાશિના લગ્નમાં, શુભ ગ્રહ કેંદ્ર ત્રિકોણ સ્થાનમાં બેઠાં હોય ત્યારે ન ક બનાવ શુભ છે. કુવે કયાં કરે તે વિષે મુ. ર્વિ. વાસ્તુ પ્ર. कूपे वास्तोर्मध्यदेशेऽर्थनाशस्त्वैशान्यादौ पुष्टिरैश्चर्यवृद्धि: सूना शः स्त्रीविनाशो मृतिश्च संपत्पीडा शत्रुतः स्याच सौख्यम् - ઘરના મધ્ય ભાગમાં કૂ હોય તે ધન નાશ થાય, ઈશાનમાં પુષ્ટિ, પૂર્વમાં ઐશ્વર્ય વૃધ્ધિ, અગ્નિ કોણમાં પ્રજાને નાશ, દક્ષિણમાં સ્ત્રી નાશ, નૈઋતિમા ગૃહ કર્તાનું મરણ, પશ્ચિમમાં સંપત્તિ, વાયવ્યકોણમાં શત્રુથી પીડા, ઉત્તરમાં સુખ પ્રાપ્ત થાય છે Aho 1 Shrutgyanam Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ તેમજ શાકુંપવધ્ધતિ ઉપવન વિનાદ્ પ્રજળ શ્લો. ૯૪ થી ૧૪૬ સુધીમાં કુવા માટે કેવી જમીન જોઇએ તેની પરિક્ષા કહી છે, તેમજ કુવાનુ જળ શુદ્ધ કરવા માટે કહ્યું છે કેઃ अंजन मुस्ता शीरैः सनाग कोशातकामलकचूर्णैः कतकफलसमायुक्तः कूपे योगः प्रदातव्यः कलुषं कटुकं लवणं विरसं सलिलं यदिवाऽशुभगं भवत् तदनेन भवत्यमलं सुरसं ससुगंधिगुणैरपरैश्च युतम् અજન-અંજનના ઝાડ કાકણ પ્રાંતમાં થાય છે. એના ઝુલ જાબુઆ રંગના હાય છે, એમાંથી પાળેા ર્ગ અને છે. મુસ્તા–નાગર મેથ, ઉશીરવાળા, નાગ-નાગકેશર, કાશાતક જીમૂત, કુકરવેલ (કડવા તુરીયાં) આમલક-આંમલા, કતકફળનીમલી એ સર્વેને સમાન ભાગે લઇ તેનુ ચૂણૅ કરી કુવામાં નાંખવાથી મેલુ, કડવું, ખારૂં, નિરસ, દુર્ગં ́ધિવાળુ, કુવાનું પાણિ સ્વચ્છ સુગંધિવાળું મધુર થાય છે. ક્થા. મળ મિશ્રપ્રજા ક્ષેા. સૂર સુધા॰” ૧૪ કહ્યું છે માનસ ક્રાંતિ-અધિકમાસ ક્ષયમાસને ત્યાગ કરવેશ. વૃશ્ચિક સંક્રાંતિ યુકત માશીમાં શ્રેષ્ટ કહે છે. વિશેષ ત્યાં જોઈ લેવું. (૯૬) (4 કે ग्रंथांतरे - कूपच r प्रवक्ष्यामि विज्ञेयं सर्वदा बुधैः वृत्ताकारं लिखेचक्रं मध्ये त्रीणि प्रदापयेत् पूर्वे च वन्हिकेाणे च सृष्टिमार्गेण दापयेत् दक्षिण नैर्ऋते वापि पश्चिमे वायुकोणके Aho! Shrutgyanam ९७ ९८ Page #258 -------------------------------------------------------------------------- ________________ २४२ उत्तरेशानयोक्षं विज्ञेयं कूपचक्रतः मध्ये सिद्धजलं स्वादु पूर्वस्यां तु जलक्षति: ९९ आग्नेयां सुजलं प्रोक्तं याम्ये तु निर्जलस्तथा नेते चामृत वारि पश्चिमे चोत्तमं जलं १०० वायौ परजनं हंति उत्तरे चोत्तमं जलं ईशाने कद्रुकं क्षारं भूमिस्थान निरीक्षयेत् सूर्यभादिनभं यावत् गणनीय प्रयत्नतः १०१ કે ક્યાં કરે એવા પ્રશ્નમાં તે જગ્યામાં (આખી જગ્યામાં) કુવાના આકારનું નવ ભાગનું ચક્ર કરી તેમાં દિશા–વિદિશાના ચિન્હો કરવા અને મધ્યમાં (૩) પૂર્વાદિ દિશા–વિદિશાના અનુક્રમે ત્રણ ત્રણ આંક મુકવાં, તેનું ફળ મધ્યમાં શ્રેષ્ઠ, પૂર્વે નેન્ટ, અગ્નિકોણમાં શ્રેષ્ટ, દક્ષિણમાં નષ્ટ, નિતિકણમાં શ્રેષ્ટ, પશ્ચિમમાં શ્રેષ્ઠ, વાયુકોણમાં નષ્ટ, ઉત્તરમાં શ્રા, ઈશાન્યમાં નષ્ટ આ ફળ સૂર્ય મહાનક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણીને જેવું. (૯-૧૦૧) ग्रंथांतरे. कूपे चात्र जलं भविष्यति नवा प्रवे विलग्नेऽथवा . तुर्ये खे जलराशयश्च खचराः सौम्यास्तदाभी बहु तुर्ये चंदुसितौ तथापि सुजलं:पापैस्तु *शुष्कलंग न स्यात्स्वल्पमितितरेतरगतैः स्वादु च नो दीर्घतः १०२ * रविभौमार्कजा: शुष्काः इतिज्योतिर्निबंधे वृष्टिपृच्छायाम. Aho ! Shrutgyanam Page #259 -------------------------------------------------------------------------- ________________ 917 LIP ૨૭ શ્ર રહે ૩. ૩ 리 ફ્ ૐ वा ने ૨૪૩. ३ |દ્દ રૂ છે | ૬૮ શ્ર H Aho! Shrutgyanam ३ ३ द ફર १५ થૅનિ r. કાઈ પ્રશ્ન પુછે કે કુવા બનાવવા છે અને તેમાં જળ નીકળશે ક નહી, તે તે સમયની ઈષ્ટ ટિકા કાઢી લગ્ન કુંડળી મુકી તેમાં જોવું કે પ્રશ્ન લગ્નમાં અથવા ચતુર્થાં સ્થાનમાં, અથવા દશમ સ્થાનમાં જળચર રાશિ આવી હેાય અને શુભ ગ્રહે! બેઠા હાય તા ઘણુ જળ નીકળે, અને જો ચતુથ સ્થાનમાં ચંદ્ર-શુક્ર હોય તા પણ સ્વાદીષ્ટ જળ નીકળે, અને પાપ ગ્રહ ગુરૂ નૈ:-રવી ભૌમ શનિની રાશિમાં એઠા હૈાય તે સ્વલ્પ જળ પણ નીકળે નહી. તરતૈ: Page #260 -------------------------------------------------------------------------- ________________ રવિ-ભૌમ-શનિની રાશિમાં શુભ ગ્રહો હોય અને બાકીની રાશિમાં પાપ ગ્રહો બેઠા હોય તે સ્વાદીષ્ટ નજીક જળ નીકળે. (૧૨) षोडशांबुदशनंदभूदर मार्गणप्रकृतिसन्मितैनरैः। जायलं तदितरत्र केकराः सूर्यतश्च क्रमशोऽबुसंस्थितिः १०३ પ્રશ્ન લગ્નમાં લગ્ન અથવા ચતુર્થે દશમે અનુક્રમે સુર્યાદિ ગ્રહ હાય તે ૧૬–૪–૧૦–૬–૭–૨–૨૧માં થડા પર પાણી લેવું જોઈએ અને તેથી ઈતર સ્થાનમાં સુર્યાદિ ગ્રહે હોય તે જાંગલ–જંગલી પાણી (ખરાબ) અને કેકર-વાંકા ચુકા ઝરાવાળું પાણી નીકળે. (૧૦૩) अथ स्त्रीणां नूतनवस्त्रालंकारपरिधानमुहूर्तम. अस्ते वा भृगुजेज्ययाह रिगते सुप्ते मुकुंदे रवौ मीने वागते हिमांशुविबले पुष्येऽदितौ च ध्रुवे नारंगी नबदंतकच्छमणयो हारं तथा हाटक धार्य नैव मृगीदशा हि सहसा सौभाग्यवृद्धिप्रदम् १०४ ગુરૂ-શુક્રના અસ્તમાં, સિંહના ગુરમાં, હરિશયનઆષાઢ સુદી એકાદશીથી કાર્તિક સુદી એકાદશી પર્વતમાં, ધન–મીનના સુર્યમાં નિર્બળ ચંદ્ર હોય ત્યારે, પુષ્ય-પુનર્વસુ ધ્રુવ સંજ્ઞક નક્ષત્રોમાં, મૃગ નયની સ્ત્રીએ નારંગી, નવદંત, કચ્છમણી, નવો હાથી દાંતને ચૂડે કચકડાનો ચૂડે, રન, સુવર્ણને હાર, એ સઘળા સૌભાગ્ય વૃદ્ધિ કરનારા છે, માટે સાહસ કરીને પહેરવા નહી (૧૦) सजनवल्लभे-नासत्यपौष्णवसुभे करपंचकेषु मार्तडभौमगुरुदानवमंत्रिवारैः। Aho ! Shrutgyanam Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૪૫ मुक्तासुवर्णमणिविद्रुमशंखदंत . रक्तांबराणि विधृतानि भवंति सिध्यै १०५ અશ્વની, રેવતી, ધનિષ્ઠા હસ્તથી પાંચ નક્ષત્રોમાં; રવિ ભીમ; शु३-शु४ मे पारे भुता, सुपर्ण-मणि-विद्रुम-त, २४त वस्त्र ધારણ કરવા એ સિદ્ધિકારક છે. ૧૦૫ मुहूर्तदीपके-त्रीषु व्यशिनगाक्षिचंद्रगुणभूधिष्ण्यानि सयक्षतः सूर्यासृगभृगुराहुविच्छनिगुरुग्लौ केतुदैवानि च सौम्याणि शुभानि पाणिवलये कर्णत्रयेऽश्वानिले पित्र्ये भाग्यमृगेशभे द्विदयिते सौम्येष्विने कामदं १०६ र ने में ने शु श्रे रा ने बु श्रे श ने गु श्रे चं थे के ने मनु में 3-५-3-२-७-२-१-३-१-सभ्य! भु। तेनी नीय सूर्य-मागण, शुर-रा-सुध-शनि-शु३-५-3तु अखे भुवा. सूर्य માહા નક્ષત્રથી ચંદ્ર નક્ષેત્ર સુધી ગણવું. શુભ નક્ષત્રોના ભાગમાં આવે છે. શુભ એમ સમજવું ચૂડે પહેરવાના નક્ષત્ર શ્રવણથી जण, वनी-स्वाती-भधा, पूर्व ३६गुनी, भगशीष, मार्दा, विशामा, સૌમ્યવાર-બુધ-ગુરૂ-શુક્ર રવીવારે કચકડાને ચૂડો પહેરવાનું શુભ છે. ग्रंथांतरे:-यावभास्करमुक्तिभानि दिवसे धिष्ण्यानि संख्या ततो वह्निर्भूतगुणाब्धिसप्तनयनं पृश्वीकरंदुः क्रमात Aho ! Shrutgyanam Page #262 -------------------------------------------------------------------------- ________________ सूर्यारौ कविसौम्यराहुराविजा जीवः शशी केतवः करेसच शुभे शुभं च कथितं चक्रे च चूडाह्वये १०७ mu र मं शु बु रा श गु च के ने ने श श ने ने शु शु ने मनु मे 3-५-३-४-७-२-१-२-1 संभ्य। भुवी तेनी નીચે રવિ-મંગળ-શુક્ર બુધ,રાહુ શની, ગુરૂ-ચંદ્ર-કેતુ લખવા. સૂર્ય માહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર પર્યત ગણી ચક્રમાં જેવું પાપ ગ્રહના ભાગમાં આવે તો અશુભ અને શુભ ગ્રહના ભાગમાં આવે તે શુભ છે એમ ચડી ચક્રમાં જેવું. ૧૦૭ मर्ग:-कूर्म पृष्ठतभूषणं शुभं वासरेऽर्कगुरुशुक्रसमजे दरभेषु करपंचके मघा सौम्यपूफहरिभत्रये शिवे १०८ थरचक्रं प्रवक्ष्यामि गर्गेणेव तु भाषितम् सूर्यभाद् गणयेद् ऋक्ष दिनभं नवकत्रयम् १०९ ९ ने. अग्रत: स्वामिन हंति मध्ये हानिकरं भवेत् ९ ने. अंते च कंकणे सौख्यं भर्तुरायुश्चिरं भवेत् ११० ९ श्रे. રવિ-ગુર–શુક્ર-બુધવારે અશ્વની–હસ્તથી પાંચ નક્ષત્રો, મધા મગશીર્ષ—પૂ. ફ. શ્રવણથી ત્રણ નક્ષત્રો આ એ નક્ષત્રોમાં કાચબાની પીઠમાંથી બનાવેલા–કચ્છડાના આભૂષણ ધારણ કરવા શુભ છે અને તેનું ચક્ર ગર્ગ મુનીએ કહ્યું છે, કે સૂર્ય માહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. ત્રણવાર નવ-નવના વિભાગ કરવા. જે પહેલા Aho ! Shrutgyanam Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ નવમાં આવે તે પતિને નાશ કરે છે. બીજા નવમાં આવે તે હાનિ કર્તા છે. અને ત્રીજા નવમાં આવે તે પતિને દીર્ધાયુ કરે છે માટે तेभां अणु धारा २९ ने. ९ . ९ ९ 1. (१०८ - ११० ) ग्रंथान्तरे - शुभजं दिनभं भवेच्छुभं न शुभं पापभवं कदाचन इति कामठजं भवेच्छुभं गजदंताभरणे त्रिकं त्रिकम् १११ र ने ३ ३ ३ ३ ३ ३ शु रा बु श गु चं शु ने शु 166659 ८८५ Aho! Shrutgyanam शु બીજા ગ્રંથામાં કચકડાનું હાથી त्रण गुना नव लाग उरी स्वामी मु. લખવા. જોવાની રીત પણુ તેજ મુજબ છે પાપ ગ્રહના અશુભ છે શુભ ગ્રહના શુભ છે. ૧૧૧ દાંતના ચૂડાનું ચક્ર જુદુ છે दीपक अरोरा छे ते अथ नौकाघट्टनमुहूर्त मु. चिं. याम्यत्रयविशाखेद्र सायपित्र्येशभिन्नभे भृग्वीज्यार्कदिने नौकाघट्टनं सत्तनौ शुभम् ११२ भरणी-वृत्तिम-शडिसी, विशामा, ज्येष्ठा, मासेषा, भधा આર્દ્રા એ શિવાયના નક્ષત્રોમાં શુક્ર-ગુરૂ રવીવારે શુભ લગ્નમાં નાકા આંધવાનું શુભ છે ૧૧૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ २४८ नौकाचालनमुहूर्त दीपिकायाम्. शुभाहे विष्णुयुग्मेदुभगमैत्राश्विपाणिषु चालनं घटनस्थानान्नावः शुभतिथदुषु ११३ शुभ हिवसे श्रवणु-धनिष्टा भृगशीर्ष, पूश. अनुराधा, अश्विनी, हस्त, ये नक्षत्रोमा, शुल तिथी -शुल चंद्रमा, नाव-बहाल नौडा, સ્ટીમર વીગેરેને ચલાવવાનું શુભ છે ૧૧૩ नौयात्रा (समुद्रयान) मुहूर्त दीपिकायाम्. अश्विक रेज्यसुधा निधिपूर्वा मित्रधनाच्युतमे शुभलग्ने तारक योगतिर्थी दुविशुद्धौ : नौगमनं शुभदं शुभवारे ११४ अश्विनी, हस्त, पुष्य, सुधानिधि - मृगशीर्ष, पूर्वा-पू. ३. पूषा, पूला अनुराधा, धन-धनिष्ठा, अभ्युत-श्रवणु मे नक्षनोभां शुल अग्नमां, ચુભવારે. નક્ષત્ર-યેાગ-તિથી, ચંદ્ર એની શુદ્ધિમાં નાયાત્રા સમુદ્રયાન કરવું શુભ છે. ૧૧૪ अथाधेोमुखनक्षत्राणि गरुडपुराणे. भरणी कृत्तिकाश्लेषा मघा मूल विशाखिका तिस्रः पूर्वास्तथा चैव अधोवाः प्रकीर्तिताः वापीकूपतडामादि खननं च तृणादिकम् देवतागारखननं निधानखननं तथा गणितं ज्योतिषारंभ खनीबिलप्रवेशनम् कुर्यादागतान्येव कार्याणि वृषभध्वज ! Aho! Shrutgyanam ११५ ११६ १९७ Page #265 -------------------------------------------------------------------------- ________________ २४५ ४२४ी-तिशेषा, मघा भूत, विशापा, पूर्वा, मे એ નક્ષત્રોને અધે મુખ નક્ષત્ર કહે છે. એ નક્ષત્રમાં-વાવ, કુવો તળાવ, વગેરે ખોદાવવા ઘાસને લગતું કામ, દેવ મંદિરનું ખાત, ભોયરૂ ખોદવાનું. ખજાનો, તિષગણિત શીખવાનો પ્રારંભ, ખાણ ગુફામાં પ્રવેશ કરવો, વિગેરે જમીનની અંદરના કાર્યો કરવા. ऊर्ध्वमुखनक्षत्राणि गरुडपुराणे. रोहिण्याा तथा पुष्यो धनिष्ठा चोत्तरात्रयम् वारुणं श्रवणं चैव नव चोर्ध्वमुखाः स्मृताः एषु राज्याभिषेकं च पट्टबंधं च कारयेत्. ___ लिए, मा पुथ्य, पनिया, १६ त्रा, शतता२१ श्रवण, એ નવ નક્ષત્રો ઉર્ધ્વ મુખ છે. એ નક્ષત્રમાં રાજ્યાભિષક. પટ્ટબંધ. કપડાના તંબુ વગેરે કાર્ય કરવું ૧૧૮ तिर्यङ्मुखनक्षत्राणि गरुडपुराणे. रेवती चाश्विनी चित्रा स्वाती हस्तः पुनवंसू अनुराधा मग ज्येष्ठा एताः पार्श्वमुखाः स्मृताः ११९ गजोष्ट्राश्वबलीव दमनं महिषस्य च बीजानां वापनं कुर्याद् गमनागमनादिकम् चक्र यंत्ररथादीनां नावादीनां प्रवाहणम् पा' यानि कार्याणि कुर्यादेतेषु तानि च १२१ १२० Aho ! Shrutgyanam Page #266 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રેવતી, અશ્વિની, ચિત્રા, સ્વાતી, હસ્ત, પુનવર્, અનુરાધા, મગશીર્ષ, જ્યા, એ નક્ષત્રોને પાર્શ્વમુખતીર્યમુખી કહે છે. એ નક્ષત્રમાં હાથી, ઉંટ, અશ્વ, બળદ, મહિષ એને દમન કર. વાનું, ક્ષેત્રમાં બીજ રોપવાનું, દેશ પરદેશ જવું આવવું, યંત્ર, રથ ચક્ર મસીને મલ, ઘંટી વગેરે ચલાવવાનુ, નૈકા ચાલુ કરવાનું, સઘળું કાર્ય કરવું શુભ છે. ૧૧૯-૧૨૧ अथ नक्षत्राणामंधादिसंज्ञामाह वशिष्ठः अंधकमथ मंदाक्ष मध्यमसंशं सुलोचनं पश्चात् पर्यायेण च गणयेत् चतुर्विधं ब्रह्मधिष्ण्यातः ૨૨૨ અંધક, મદાંક્ષ, મધ્યમ, સુલોચન, એ પ્રમાણે રોહિણી નક્ષાત્રથી સંજ્ઞા જાણવી. अंधादिनक्षत्राणां फलानि रत्नमालायाम. लब्धोऽधके निकट एव हृतस्य चौरैः द्रव्यस्य लब्धिरिह केकरभे प्रयत्नात् । दूरश्रुतिश्चिपटभेषु कथंचिदेव न प्राप्तिरुत्तमविलोचनभे कदाचित् અંધક સંજ્ઞાના નક્ષત્રમાં ચેરાયેલી વસ્તુ નજીકમાં છે, અને પ્રાપ્ત થશે. મદાંક્ષ-કેકર નક્ષત્રોમાં ગયેલી વસ્તુ મુસીબતે મળે. મધ્યમ–ચિપિટ નક્ષત્રોમાં ગયેલી વસ્તુ કદાચ મળે. સુચન નક્ષત્રમાં ગયેલી વસ્તુ કદી પણ મળે નહી. (૧૨૩) Aho! Shrutgyanam Page #267 -------------------------------------------------------------------------- ________________ ૫૧ अश्वक्रयविक्रयमुहूर्त रत्नमालायाम्. पुष्यविष्ठाविनि सौम्यभेषु पौष्णानिलादित्यकराव्ययेषु. सवासवःषु बुधैः स्मृतानि सर्वाणि कार्याणि तुरंगमानाम् १२४ पुष्य, अविष्ट1, अश्विनी, भृगशीष, रेवती, स्वाती, नवसु, હસ્ત, શ્રવણ, ઘનિષ્ટા એ નક્ષત્રીમાં અશ્વ સંબંધી સર્વ કાર્ય કરવા એમ પંડિતએ કહ્યું છે. (૧૨૪) अश्वचक्रं दैवज्ञमनोहरे. अश्वाकारं लिखेश्चक्र साभिजिद्भानि विन्यसेत् स्कंदे च सूर्यभात्पंच पृष्ठे च दशभानि च पुच्छे द्वे स्थापयेत्प्राशश्चतुष्पादे चतुष्टयम् उदरे विन्यसेत्पंच मुखे द्वे तुरगस्य च अर्थलाभो मुखे सम्यग् वाजी नश्यति चोदरे चरणस्थे रणे भंगः पुच्छे पत्नी विनश्यति अर्थसिद्धिर्भवेत्पृष्ठे स्कंदे लक्ष्मीपतिर्भवेत् अ चारोहे विचार्य हि रिक्ताररहिते दिने १२८ અવના આકારનું ચક્ર તેમાં સૂર્ય મહા નક્ષત્રથી ચંદ્ર સુધીને નક્ષત્ર ગણી (અભિજીત સહિત) મુકવા. પાંચ નક્ષત્ર ઔધ પર, પીઠ ઉપર દશ નક્ષત્ર, પુચ્છ પર બે નક્ષત્ર, ચારપાદે ચાર નક્ષત્ર, ઉદર પર પાંચ નક્ષત્ર, બે નક્ષત્ર મુખ પર, તેનું ફળ–મુખ પર Aho! Shrutgyanam Page #268 -------------------------------------------------------------------------- ________________ પર અર્થ લાભ, ઉદરે હોય તે અશ્વને નાશ, ચરણું પર હોય તે રણમાં ભંગ થાય, પુછપર હોય તે સ્ત્રીને નાશ કરે, પીઠ પર હોય તો અર્થ સિદ્ધિ, અંધપર લક્ષ્મીપતિ થાય, આ ચક્ર જોડે બેસતી વખતે, ન ઘોડે લઈ ગાડીમાં જેડીને ફરવા જતી વખતે જરૂર જેવું. તેમજ રિકતા તિથી–મંગળવારને ત્યાગ કરવો. ૧૨૫-૧૨૮ गजक्रयविक्रयमुहूर्तमाह वसिष्ठः हस्तत्रये सौम्यहरित्रये च पौष्णद्वये पुष्यपुनर्वसौ व मैत्रेऽपि सर्वायपि कुंजराणां कर्माणि शस्तान्यखिलानि यानि હસ્ત, ચિત્રા, સ્વાતી, મૃગશીર્ષ, શ્રવણ, ધનિષ્ટ શતતારકા, રેવતી, અશ્વિની, પુત્ર, પુનર્વસુ, અનુરાધા, એ નક્ષત્રોમાં હાથીને લગતા સર્વ કાર્ય કરવાં. (૧૨) हस्तिष्वंकुशरोपणमुहूर्त व्यववहारसमूच्चये. शुभतारे शुभे लग्ने शुभांशे शोभने तिथौ अंकुशाः करिणां याज्या: शनिलग्ने शनेदिने १३० શુભ નક્ષત્રોમાં, શુભ લગ્નમાં, શુભ નવમાંશમા, શુભ તિથીમાં શનિની રાશિના લગ્નમાં શનિવારે હાથી ઉપર અંકુશ જવું. (શુભ નક્ષત્ર વગેરે કહ્યા છે તે જાવિયમાં જે છે તે લેવા). गजाश्वरथारोहणमुहूर्त व्यवहारसमूच्चये । पौष्णाश्विनीवरुपमान्तशीतरश्मि चित्रादितिश्रवणपाणिसुरेज्यवित्तैः । Aho ! Shrutgyanam Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ वारेषु सूर्यशशिजीवसितेंदुजानाम् आरोहणं गजतुरंगरथेषु शस्तम् १३१ રેવતી, અશ્વિની, શતતારકા, સ્વાતી, મૃગશીર્ષ, ચિત્રા, પુનવસુ. શ્રવણ, હસ્ત, પુષ્ય, ધનિષ્ટા, એ નક્ષત્રોમાં, રવી, ચંદ્ર, ગુરુ, શુક્ર, બુધ, એ વારોએ હાથી પર બેસવાનું, ઘોડા પર બેસવાનું રથમાં બેસવાનું શુભ છે. (૧૩૧) गोक्रयविक्रयमुहूर्त भीमपराक्रमे. हस्तेऽनुराधा त्रितये सपौष्णे मृगे च पूर्वाश्विविशाखभेषु पुष्ये धनिष्टा द्वितयेऽदितीशे गवां क्रय विक्रयमामनंति १३२ હસ્ત, અનુરાધા, જ્યેષ્ટા, મૂળ, મૃગશીર્ષ, ત્રણ પૂર્વા, અશ્વિની વિશાખા, પુષ્ય, ધનિષ્ઠા, શતતારકા, પુનર્વસુ, આ એ નક્ષ ત્રોમાં ગાય-બળદના કય-વિક્રયનું શું છે (૧૩૨) नृत्यारंभः-नृत्यारंभो मृगे पुष्ये हस्ते ज्येष्ठोत्तरात्रये धनिष्ठाद्वितये मैत्रे रेवत्यां च शुभाप्तये ૨૩૩ મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, જ્યેષ્ટા, ત્રણ ઉત્તરા; ધનિષ્ઠાશતતારકા, અનુરાધા, રેવતી; એ નક્ષત્રોમાં નૃત્ય કરતાં શીખવું જલદી આવડે છે. વિશેષ વસ્ત્ર ધવડાવવા; અલંકાર બનાવવા; તપ્તમુદ્રા ધારણ કરવા, પ્રાયશ્ચિતથી શુદ્ધ થયેલ છે કે નહી તેની પરીક્ષા વગેરેના મુહૂર્તી કુ. ચિં. નક્ષત્રપ્રસ્થમાં છે તેમાંથી જોઈ લેવાં. (૧૩૩) Aho ! Shrutgyanam Page #270 -------------------------------------------------------------------------- ________________ ૫૪ हलचक्रम् हलप्रवाहं प्रथमं कुर्यान्मूले मृगेऽत्यभे विशाखायां च रोहिण्यां उत्तराणां त्रये करे पुष्येऽश्विन्यां च चित्रायां मैत्रे स्वातौ श्रुतित्रये पुनर्वसु शनि भौमं त्यक्त्वा रिताष्टमी कुहम् तच्चक्रे रवि भुक्तशकिं त्रिकं त्रिपंचकम् त्रिकं पंच त्रिकं द्वंद्वं क्रमादशुभशोभनम् m १३४ १३५ Aho! Shrutgyanam १३६ श्रे ने श्रे ने श्रे ने थ्रे भूण; भृगशीर्ष, रेवती; विशामा रोहिणी, ऋशु उत्तरा; हस्त पुष्य मश्विनी भित्रा; अनुराधा; स्वाती श्रवण घनिष्टा, શતતારકા એ નક્ષત્રોમાં પ્રથમ હળ ક્ષેત્રમાં ફેરવવા. પુનર્વસુ શનિ लोभ, रिश्ता तिथी, अष्टमी, अभावास्यानो त्याग ५२. इस ચક્રમાં સૂર્યાં મહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું અને ૩૩-૩ ५-3-4-3--3 खंडे। सभी तेनुं इण अनुकमे ने, श्रे, ने; ; ने; श्र ने. वं. (१३४-१३६) बीजोप्तिमुहूर्त रत्नमालायाम्. हस्ताश्विपुष्योत्तररोहिणीषु चित्रानुराधामृगरेवतीषु स्वातौ धनिष्ठासु मघासु मूले बीजेाप्तिरुत्कृष्टफला प्रदिष्ट १३७ "भौमवर्जिताः सर्वे वारा शुभाश्वेति बहव: " Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૫ १३९ सूर्यभुक्तता ज्ञेयं बीजेोप्तौ नागचक्रके त्रीणि मूर्ध्नि गले त्रीणि जठरे द्वादशैव तु बहि: पंच चतुः पुच्छे गले मूर्ध्नि न शोभनम् जठरे धान्यवृद्धिश्च बहि: पुच्छ्रे न शोभनम् हस्त, अश्विनी पुष्य, उतरात्रय, रोहिणी, मित्रा, अनुराधा મૃગશીપ રેવતી, स्वाती; धनिष्टा, भधा भूज से नक्षत्रोंभां ક્ષેત્રમાં બીજ રોપવાનું ઉત્તમ છે ધણા પડિતા કહે છે કે મગળવારને નિષેધ છે. બીજા સવ વારા શ્રેષ્ટ છે. બીજાપતી વખતે નાચત જોવું સૂ` માહાનક્ષેત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. તેમાં ત્રણ નક્ષત્ર શીર્ષ પર, ત્રણ ગળાપર, ખાર નક્ષત્ર ઉદરપર, બહાર પીઠપર પાંચ નક્ષત્ર, પુચ્છ ભાગપર ચાર નક્ષત્ર. बहि: ५ ने. ३ मस्तक ने नागचक्रम्. ४ पुच्छ ने १३८ १२ . उदर ने ३ कंठ આનુ ફળ ગળા પર-પુચ્છપરના નક્ષત્રો નેષ્ટ છે. ઉદર પર ધાન્યની વૃદ્ધિ કરે. શ્રેષ્ટ, બહી-પીઠ પુચ્છના પરનુ નેષ્ટ છે, ૧૩૭–૧૩૯ Aho ! Shrutgyanam औषधिसेवनमाह वसिष्ठः हस्तत्रये पुष्यपुनर्वसौ च विष्णुत्रये चाश्विनि पौष्णभेषु मित्रमूलेषु च सूर्यवारे भैषज्यमुक्तं शुभवासरेऽपि १४० Page #272 -------------------------------------------------------------------------- ________________ ૫૬ હસ્ત, ચિત્રા-સ્વાતી, પુષ્ય, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારક, અશ્વિની, રેવતી, અનુરાધા મૃગશીપ મૂળ એ નક્ષત્રમાં તથા રવીવારે, બુધ, ગુરુ, શુક્રવારે આધિ-દવા ખાવી શરૂ કરવી. रोगनिमूक्तस्नानं रत्नमालायाम् . इंदोरि भार्गवे च ध्रुवेषु साादित्यस्वातियुक्तेषु मेष पैन्ये चांत्ये चैव कुर्यात्कदाचिन्नैव स्नानं रोगमुक्तस्य जंतोः ચંદ્રવારે, શુક્રવારે, ધુવસંસાનાના નક્ષત્રો, આશ્લેષા, પુનર્વસુ સ્વાતી, મઘા, રેવતી એ નક્ષત્રોમાં રોગથી મુકત થનાર મનુષ્ય કદી પણ સ્નાન કરવું નહી. (૧૪૧) श्रीपतिः-लग्ने चरे सूर्यकुजेज्यवार रिक्तातिथौ चंद्रबले च होने त्रिकोणकेंद्रोपगतेश्च पापैः मानं हितं रोगविमुक्तकानाम् १४२ ચર રાશિના લગ્નમાં, રવી; મંગળ, ગુરૂવારે, રિકતા તિથીમાં ચંદ્ર બળ નહી હોય ત્યારે; પાપ ગ્રહ કેંદ્ર ત્રિકોણ સ્થાનમાં બેઠા હોય ત્યારે મહા રોગથી મુક્ત થનાર મનુષ્ય સ્નાન કરવું. (૪૨) રાધાર-પુનર્વસુદગ્વિજો રાઉથાકુત્તાત્ર रेवत्यां च विशाखायां स्वातो त्वाशतक्षके ૨૪૩. मैत्रे सूर्यज्यशुक्राणां वारे शस्त्रस्य धारणम् कवचं खेटकं खङ्गं सर्वमत्रैव धारयेत् પુનર્વસુ, પુષ્ય, અશ્વિની, રોહિણી, ત્રણ ઉત્તરા રેવતી, વિશાખા સ્વાતી, ચિત્રા, શતતારકા, અનુરાધા, એ નક્ષત્રમાં, રવી–ગુરૂ-શુક્ર ૨૪૪ Aho! Shrutgyanam Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ વારે, કવચ-ખેટક, ખ, વગેરે દરેક પ્રકારના શસ્ત્રોનું ધારણ ७२ श्रेष्ट छ. (१४३-१४४) अथ हाटक (दुकानमुहूत) सज्जनवल्लभे. पुष्यस्वातिमगाश्विनिश्रुतिकरादित्यानुराधा भिध मूलं वारुणवासवं च पितृभं पूर्वोत्रयं पौष्णभम् त्वाष्टं रौहिणिकात्सरात्रययुतं वाणिज्यकार्य शुभे ह्येतदृक्षमतलाभसुखदं हाटप्रवेशे शुभम्. १४५ पुष्य-पाती-भृगशाष-मचिनी--अप-६२त-पुनर्वसु-मनुराधा-भूण-शततार-घनिष्टा-भधा- पूर्वा-रेवती-यि-दिए। ત્રણ ઉત્તરા એ નક્ષત્રો વાણિજ્ય કાર્યમાં નવી દુકાન કાઢવી હોય त्यारे अनत नाम सुम आपना। छ. (१४५) । ग्रंथांतरे-हाटचक्रं प्रवक्ष्यामि भाषितं विश्वकर्मणा विना चकं फलं वक्तुं न शक्यो जगतीतले १४६ आसमे च द्वयं चैव मुखे चैव द्वय तथा अग्निकाणे च चत्वारि नैर्ऋत्यां च तथैव च __ १४७ प्रतिमुखें ये दद्यात् पाको प्रत्यास्पियेत् ईशान्यां चैव चत्वारि मध्ये चत्वारि कल्पयेत् आसने सर्वसौख्येच मुखे च विक्रय तथा अनिकाणेऽर्थनाशं च नैर्मत्या व शुभप्रदम् प्रतिमुखे महाश्रेष्ठ वायौ चेद्विगसंभवः १४९ १७ Aho ! Shrutgyanam Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨પ૮ ईशान्यां सर्वहानिश्च मध्ये त्रैव शुभाशुभम् सूर्यभादिनभं यावञ्चके नेयं विचक्षणः आसने २ चे निळतो ४ . ईशान्ये ४ ने. કુરે ૨ છે. તિમુરૂ છે. મળે જ છે. अग्नो ४ ने. वायव्ये ४ ने. વિશ્વકર્માનું કહેવું હાલ ચક્ર કહું છું. એ ચક્રમાં જોયા વગર ફળ કહેવું પૃથ્વી પર શકય નથી. સૂય મહા નારાથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણીને ફળ જેવું. આસન પર બે નક્ષત્ર, મુખ ભાગે બે નક્ષત્ર, અગ્નિ કેણ પર ચાર, નંતિ કેણમાં ચાર, પ્રતિ મુખ પર ટાણુ નક્ષત્ર, વાયુ કેણ પર ચાર, ઇશાન્ય પર ચાર નક્ષત્ર, મધ્ય ભાગ પર ચાર નક્ષત્રે મુકવાં, તેનું ફળ આસન પર સર્વ પ્રકારનું સુખ, મુખ ભાગ પર વિકય સારો થાય. અગ્નિ કેણુ પર અર્થ નાશ, નૈત્ય પર શુભદાયક. પ્રતિ મુખ પર અત્યંત શ્રેષ્ઠ. વાયુ કાણુ પર ઉગ દાયક. ઈશાન્ય પર દરેક પ્રકારની હાનિ. મધ્યમાં શુભાશુભ-મધ્યમ આ પ્રકારે ચક્ર જોઈને નવી દુકાન-પેટીની શરૂઆત કરવી એમ પંડિતાએ કહ્યું છે. (૧૪૬-૧૫૦) अथ गांधर्व विवाहमुहूर्त मु. गणपतो. शूद्रादीनां विवाहः पुनरुद्धहनं स्त्रिया: रात्रौ कुर्वान्न तत्रास्ततिथिमासादिदूषणम् सूर्यभावेदनेवामिभूचंद्राब्धिरसामयः भूरामप्रमितास्तारा गंधर्वादिविवाहके Aho ! Shrutgyanam Page #275 -------------------------------------------------------------------------- ________________ તે v r ૨૫૯ नेष्टाः श्रेष्ठाः क्रमादेताः स्त्रियाश्च गदिता बुधैः एवं पट्टत्रये शुद्धं नक्षत्रं दापयेत्सुधीः મ કે. ૩ છે. તે. શ્ર. ને. શક્રાદિકને માટે પુનર્વિવાહ શાસ્ત્રામાં કહ્યો છે, તેમાં વિવાહ નક્ષત્રા જે પૂર્વે કહી ગયા છે તેમાંજ પુનર્વિવાહ રાત્રિનાજ કરવા. તેમાં ગુરૂ-શુક્રના અસ્ત તિથી માસ વીગેરેના દેજે! જોવા નહી. સ` મહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણી ચક્રમાં તેનું ફળ જોવુ ગધવ વિવાહમાં જોવુ એમ પુતિ કહે છે તેનુ ચક્ર આપ્યુ છે. આ ચક્રના બીજા પણ ભેદ છે, તે આગળ કહેલા છે. (૧૫૧-૧૫૩) मु० मार्तंडे - शूद्रां येषु पुनर्भुवा परिणयः प्रोको विवाहेोकभैलोक्यं तिथिमासवेधभृगुजेज्यास्तादि तत्रार्क भात् त्रित्र्यर्क्षेषु मृतिधनं मृतिमृती पुत्रामृतिदुर्भ श्रीरौन्नत्यमथो धृतीशकृतत त्वक्षेऽस्ययः साभिजित् १५४ Y . How r } 3 3 શ્રે. ૧. શ્રે. તે. છે. ३ મ. ૬. ૩. . 1 " મ. १५३ જ ૩૭ Aho! Shrutgyanam ३ ३ શ્રી. નૈ. ૐ. ૐ. શૂદ્ર વીગેરેને માટે પુનલગ્ન ધ શાસ્ત્રમાં કહ્યું છે, તે વિવાહના નક્ષત્રોમાં કરવું. ગુરૂ, શુક્રના અસ્ત, તિથી-માસ-વેધ વગેરે તેમાં Page #276 -------------------------------------------------------------------------- ________________ જોવા નહી. તેમાં ચક્ર શુદ્ધિ કહી છે તેનું ચક્ર સાથે આપ્યું છે. તેમાં સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને ફળ જેવું. આ ચક્રને પર્ કહે છે. આ વૃતી તતત્વેદત્યથી સમિતિનું સૂર્ય મહા નક્ષત્રથી અભિજીત સહિત ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું, તેમાં જે ચક્રમાં અંકે કહ્યા છે તેટલામું નક્ષત્ર આવે તે મૃત્યુ નીપજે એ શિવાયના શ્રેષ્ટ છે. આ ચક્રને ઘર કહે છે (૧૫૪) - अश्वा. रुद्रपट्टशुद्धिः ૧૧ ૧૮ ૨૫ ને. . . ને. एतदकपरिमिते नक्षत्रे मृत्युः उर्वरितांके नक्षत्रे सति श्रेष्ठम् मुहूर्तदीपके-पोष्णाश्वानिलहस्तमैत्रवसुभेष्वर्कारजीवे भृगौ पुंश्चल्याः पुनरुद्धही विधुबले रिक्ताकुयोगोझिझते तश्चक्रे रविभात्रिक क्रमगतं मन्येंद्रदिक्तो लिखेदाग्नेयी न शुभाऽनिला च विषयं शायुक्तधर्म श्रयेत् १५६ ઈ૩–૨૭ છે | પૂ. ૩૬ છે. અ. ૩–૯ ને. ઉ. ૩–૨૪ . મધ્ય ૩-એ. | | દ. ૩-૧ર છે વા. ૩-૨૧ ને. પ. ૩-૧૪ છે. | નિ. ૩–૧પ છે. Aho ! Shrutgyanam Page #277 -------------------------------------------------------------------------- ________________ રેવતી, અશ્વિની, સ્વાતી, હસ્ત, અનુરાધા, ધનિષ્ઠા એ નક્ષ2માં રવી, ભોમ, ગુરુ, શુક્રવારે ચક બળવાન જોઈ રિકતા તિથી તથા વિશિષ્ટ વૈધૃતિ, વ્યતીપાત વગેરે કુયોગો નહી હોય ત્યારે પુનર્વિવાહ “નાતરૂ” કરવું શુભ છે. સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણ ચક્રમાં શુભાશુભ ફળ જેવું તેનું ચક્ર સાથે આપ્યું છે. આ પુનલ જે જ્ઞાતિમાં થતા હોય તેણે કરવા. (૧૫૫) અથ વેરપુરામાપિરચમુર્ત, . મો. पारायणं वेदपुराणपद्धतेरमंदबारेषु वर विदारुणः व्युप्रैश्चभैर्भुक्तगलग्रहैर्भवेदारंभित सवृषधी नृभादये. १५६ रिक्ताविभुक्तासु तिथिष्वमृग्यमधारैः पुराणात्यकथाश्रुतिःश्रिये मृदुध्रुवक्षिप्रचलत्रिपूर्विका कीर्णेषु सत्केंद्रचरोदये भवेत् १५७ ચાર વેદ તથા અષ્ટાદશ પુરાણ સંહિતાનું પારાયણે શનિ વગરના વારમાં, દારૂણ સંજ્ઞાના નક્ષત્રો શિવાયેના નક્ષત્રોમાં શુભ છે. તેમજ વેદ પુરાણ પદ્ધતિનું પ્રારંભણ ઉગ્રસંશાના નક્ષત્રો શિવાયના નક્ષત્રોમાં તથા લગ્ન શુદ્ધિમાં પંચમ નવમ સ્થાનમાં મનુષ્ય રાશિ હોય ત્યારે શુભ છે. તથા રિકતા વજિત તિથીઓમાં ભૌમ, શનિ રહિત વારમાં, મૃદુ-સ્થિર--ક્ષિપ્રચલ સંજ્ઞાના નક્ષત્રો અને ત્રણ પૂર્વા એ નક્ષત્રોમાં, શુભ ગ્રહો કેદ્રમાં હોય અને ચર રાશિના લગ્નમાં પુરાણ–સંહિતા વગેરેની કથા શ્રવણ કરવી કે જેથી કલ્યાણ થાય. (૧૫૬–૧૫૭) Aho ! Shrutgyanam Page #278 -------------------------------------------------------------------------- ________________ २९२ अथ वृष्टिविचारः सूर्यभादिननक्षत्रं गणनीयं प्रयत्नतः नवभिस्तु हरेद्भागं शेषं वाहनमुच्यते ॥ अश्वो जबकमंडूकौ मेषश्च मयूरस्तथा मुखका महिषश्चैव नरो गजस्तथैव च ॥ मुख स्वल्पवृष्टिः स्यात् शुष्का जबकमेषयेोः शिखिनरोधवृष्टिः स्यात्पर्वते गजवाजिनेाः ॥ महिषे बहुवृष्टिः स्यात् मंडूकेऽपि तथैव च ॥ સૂર્ય` મહા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણી તેને નવે ભાગ લેવા, શેષ રહે તે વાહન સમજવું. વાહનનાં નામ નીચે પ્રમાણે છે: १६० अश्विन्यामनाशः स्यात्तोयनाशश्च याम्यभे रोहिण्यां सर्वनाशः स्यानोचेहर्षति कृतिका ॥ १५८ अश्व, मंजू, भड्ड, भेष, भयूर, भूष, महिष, नर, ग. तेनुं इणः---भूषङना वाहनभां स्वस्प वृष्टि, भंड-भेषना वाहનમાં શુષ્ક વૃષ્ટિ, મયૂરનર વાહનમાં અર્ધ દૃષ્ટિ, ગુજ-અશ્વના વાહનમાં પર્વત પર સારી વૃષ્ટિ થાય, મહિષના વાહનમાં ઘણી वृष्टि, मेने भडूम्ना वाहनभां धणी थाय. (१५८ - १६० ) नक्षत्रपरत्वे वृष्टिफलम्. Aho! Shrutgyanam १५९ १६१ Page #279 -------------------------------------------------------------------------- ________________ २६३ आर्द्रादि दशकं स्त्रीणां विशाखात्रिनपुंसकम् मूलादिमगपर्यतं नक्षत्रं नरसंसकम् ॥ १६२ જે અશ્વિની મહાનક્ષત્રમાં વૃષ્ટિ થાય તે અન્નને નાશ થાય, ભરણીમાં વૃષ્ટિ થાય તે જળને નાશ કરે. રહિણીમાં વૃષ્ટિ થાય તે સર્વને નાશ કરે પણ કૃત્તિકામાં વૃષ્ટિ થાય નહી તે. આથી દશ નક્ષત્રને સ્ત્રી નક્ષત્રો કહે છે. વિશાખાથી ત્રણ નક્ષત્રને નપુંસક નક્ષત્રો કહે છે. મૂળથી મૃગશીર્ષ સુધીને નક્ષત્રને પુરૂષ नक्षत्री हे छे (११-१२) शिघ्रबोधे प्र. ३ स्त्रीपुंसयोर्महावृष्टिः स्त्रीनपुंसकयोः कचित् स्त्रीस्त्रियोः शीतलच्छाला योगः पुरुषयोर्नहि ॥ १६३ स्त्रीनक्षत्राणि नपुंसकनक्षत्राणि पुरुषनक्षत्राणि आर्द्रा । पुनर्वसुः विशाखा म. पू.षा. पुष्यं । आश्लेषा अनुराधा उ. पा. । श्र. मघा० पू. फा. ज्येष्ठा ध.। श. । पू. भा. उ. फा. । हस्तः उ. भा.। रे अ.भ. चि. स्वा. कृ. रो. मृ. स्त्रीपुरुषनक्षत्रसंगमे वृष्टिः । पुरुषनक्षत्रसंगमेऽनावृष्टिः । नपुंसकनक्षत्रसंगमे वायुवृष्टिः। Aho ! Shrutgyanam Page #280 -------------------------------------------------------------------------- ________________ स्त्रींनक्षत्रसंगमे अभिवृष्टिः। इति कश्चित् अश्विन्यादित्रयं चैव आदि पंचकं तथा पूर्वाषाढादिचत्वारि रेवती पूर्वभाद्रपाद् ॥ एतानि चंद्रभानि स्युरन्यानि सूर्यभानि च ॥ चंद्रे चंद्रे भवेद्वायुः सूर्ये सूर्य न वर्षात चंद्रसूर्यसमायोगस्तदा वर्षति मेघराट् सूर्यनक्षत्राणि चंद्रनक्षत्राणि रो. म. पू.फा. अश्वि . भ. कृ. उ.फा. ह. चि. आद्रा. पु. पु. आश्ले. स्वा. वि. अ. ज्ये. म. पू. षा. उ. षा. अभि म. ध. श. उ.भा. श्र. प.भा. रे. સ્ત્રી-પુરૂષ નક્ષત્રનો યોગ હેય તે ઘણી વૃષ્ટિ થાય. સ્ત્રી નપુંસક નક્ષત્રને વેગ હોય તે કદાચ વૃષ્ટિ થાય. સ્ત્રી–સ્ત્રી નક્ષત્રને વેગ હોય તે શીતળ છાયા રહે. પુરૂષ-પુષ્ય નક્ષત્રને વેગ હોય તે વૃષ્ટિ થાય નહી. (મતાંતરે) સ્ત્રી-પુરૂષ નક્ષત્ર સમાગમે વૃષ્ટિ થાય. પુરૂષ નક્ષત્ર સમાગમે અનાવૃષ્ટિ, નપુંસક નક્ષત્ર સમાગમે વાયુવૃષ્ટિ. સ્ત્રી નક્ષત્ર સમાગમે અગ્નિ વૃષ્ટિ થાય. અશ્વિનીથી ત્રણ, આકથી પાંચ, પૂર્વાષાઢાથી ચાર, રેવતી, પૂર્વાભાદ્રપદા એ નક્ષત્રોને ચંદ્ર નક્ષત્ર કહે છે. બાકીનાને સૂર્ય નક્ષત્ર કહે છે, ચંદ્ર-ચંદ્ર નક્ષત્રને વેગ હેય તે વાયુ વિશેષ રહે. Aho ! Shrutgyanam Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૬પ સૂર્યસુર્ય નક્ષ ને વેગ હોય તે વૃષ્ટિ થાય નહી. ચંદ્ર-સૂર્ય નક્ષત્રને યોગ હોય તો વષ્ટિ સારી થાય છે. (૧૬ ૩–૧૬૫) * यदि भवति कुजः पतंगपृष्टे स्फुटघटवत्सकलं जलं ददाति यदि भवति दिवाकराग्रयायी प्रल यघनानपि शोषयत्यवश्यम् बुधशुक्रौ यदैकस्थौ गुरुणा च समन्वितौ चंद्रयोगस्तदा काले जायते वृष्टिरुत्तमा ॥ बुधशुक्रो समीपौ चेत्सजलां कुरुते महीम् तदंतरगतो भानुः समुद्रमपि शोषयेत् ॥ જે મંગળ સૂર્યની પાછળ હોય તે ભાંગેલા ઘટમાંથી જેમ જળ જમીન પર પડે તેમ વૃષ્ટી થાય, અને જે મંગળ સૂર્યની આગળ હોય તે પ્રલયકાલના મેઘને પણ શોષી લે છે. બુધ-શુક્ર એક રાશિમાં હોય અને ગુરૂ સાથે હોય તેમાં જ્યારે ચંદ્રમાં આવી મળે તે સમયે જરૂર ઉત્તમ વૃષ્ટિ થાય છે. જે બુધ-શુક્ર સમીપ હોય તો પૃથ્વીને સજળ કરે છે–વૃષ્ટિ થાય છે. પરંતુ જે બુધ શુક્ર સમીપ હાય અને તેમાં મધ્યમાં સૂર્ય આવ્યું હોય તે સમુદ્રને પણ શોષી લે છે આ બાબતનો વિશેષ વિચાર મુ. જાતિમિત્ર प्रकरण, वृहदेवशरंजन वर्षाप्रकरणमा, त्रिनाडी-सप्तनाडी 24 પરથી કરે છે. માટે જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું. ૧૬૬–૧૬૮ * मुहूर्तगणपतौ मिश्रप्रकरणे. दैवज्ञरंजने वर्षाप्रकरणे त्रिनाडी -सप्तनाडी चक्रवशावृष्टिविचारः सचात्र विस्तरभियान लिखितः Aho ! Shrutgyanam Page #282 -------------------------------------------------------------------------- ________________ रे. मघा. भ. कृ विशा पू. फा. पु. भा. अथ चतुर्मडलानि. मृग. अनु. ___ अश्वि. रो. ज्ये. स्वा. __उ. पा. पुन. अभि. चि. ह. श्र. ध. उ. फा. मूल. उ. भा आग्ले.. श. पू. पा. आर्द्रा । पुष्य अग्निमंडलं वायुमंडलं' इंद्रमंडलं' वरुणमंडलं. अग्निमंडले वायुमंडले च सर्वे ग्रहाः स्युस्तदा निषिद्धाः इंद्रमंडले वरुणमंडले च सर्वे ग्रहाश्चेत्तदा श्रेष्ठाः सुखप्रदश्च तदा वृष्टियोगः । અગ્નિ મંડળ-વાયુ મંડળમાં સર્વે પ્રહ હોય તે શ્રેષ્ટ નથી ઇંદ્ર મંડળ વરૂણ મંડળમાં સર્વે ગ્રહે હેય તે તે શ્રેષ્ઠ છે સુખકારક છે ત્યારે વૃષ્ટિ વેગ સારો ગણાય. ___अथ चतुर्विधमेघानयनम्. एकयुक्ते शके वेदैर्भक्ते शेषांकतो धनः विद्युज्जिन्ही महााख्यः शीघ्रगो मंदविक्रमः ॥ १६९ पृथिव्यां यः प्रदेशः स्याद् गोदाविंध्याद्रिमध्यगः । विद्युज्जिह्वादिको मेघो वृष्टिकृत्तत्र जायते १७० Aho ! Shrutgyanam Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ વર્તમાન શકમાં એક ભેળી ચારે ભાગ લેવા, જો એક શેષ રહે તા વિદ્યજ્જીવ, એ શેષ રહે તો મેધા, ત્રણ શેષ રહે તો શીઘ્રગ, અને શૂન્ય શેષ રહે તે! મદવિક્રમ એ નામને મેધ સમજવેા. પૃથ્વી પર વિધ્યાચળ અને ગોદાવરીના મધ્ય ભાગનાં દેશમાં વિધ્રુજી વીગેરે પૈકી ગમે તે નામને મેધ હોય પણ તે વૃષ્ટિ કર્તા છે (૧૬૯-૭૦) प्रकारांतरेण चतुर्विधमेघानयनम् । । शाकं त्रियुक्तं विभश्चतुर्भिः शेषांकतश्चांबुपतिः क्रमेण आवर्तसंवर्तकपुष्कराख्या द्रोणश्चतुर्थो मुनिभिः प्रविष्टः । १७१ आवर्ते मंदतोया स्यात्संवतें वायुपूरिता पुष्करे मध्यमा वृष्टिणे वर्षति सर्वदा १७२ વમાન શકમાં ત્રણ :ભેળી ચારે ભાગ લેવા, શેષ રહે તે અનુક્રમે અધ્યુતિ (મેધ) સમજવા. આવ, સંવર્તક, પુષ્કર, દ્રોણુ એ ચાર નામને મેધ મુનિએએ કહ્યોં છે. તેનું ફળઃ— આવ મેધ હેાય તે। મંદજળવાળી વૃષ્ટિ, સવ ક હેાય તે વાયુથી યુકત વૃષ્ટિ સમજવી. પુષ્કર નામના મેધમાં મધ્યમ વરસાદ થાય, અને દ્રૌણ નામના મેધ હેાય તે હંમેશા સારે! વરસાદ. ग्रंथांतरे विशेषः - शाकेऽष्टगुणिते नंदर्भाजिते शेषता घनः आवर्त एकशेषे स्यात्संवर्ताख्या द्विशेषके | त्रिशेषे पुष्करो द्रोणश्चतुः शेषे प्रकीर्तितः कालनामा पंचशेषे पटशेषे नीलकः स्मृतः ॥ Aho! Shrutgyanam Page #284 -------------------------------------------------------------------------- ________________ धामणः ममशेषे स्यायुरण्टावशेषके पशेष नमा मामा झमान्मेषा नब स्मृताः ॥ गुरुराशितो मेघानयनम् जलेश्वैप काम पुष्करस्तमपासणी . तसका पायुसंपतो हेममाली व नीलकः॥ ધોળકા = "re fe મેવાડા નાળિો પુરે પુરા કામ જિતા: माके स्वल्पषि: स्पाद्विषमांक गर्भवेत् વર્તમાન શકને આ ગુણ નેવે ભાગ છે, જે એક જ રહે તે આવર્ત, બે શેષ રહે તે સંવતંક, ત્રણ શેષ રહે તે પુષ્કર. ચાર શેન રહે તે દ્રોણ, પાંચ શેષ રહે તે કાળ, છ શેર રહે તે નીલક. સાત શેષ રહે તે વાણ, આઠ શેષ રહે તે વાયુ, નવ શ રહે તે તમ, એ નામના મે સમજવા. (આનું ફળ નામ પ્રમાણ સમજવું એમ પાંડિતો કહે છે) ગુરૂની સાલ પરથી મેઘના નામને પ્રકાર જણેક, કાળ પુર. તમ, વરૂણ. તક્ષક, વાયુ, સંવતં, હેમમાલી, નીલક, દ્રોણ. આવર્તક એ નામના મેળે ગુરુ મેદ રાશિમાં બે હેય તેના અનુક્રમ મુજબ જાણી લેવા. પ્રશાંતરમાં કહે છે કે વર્તમાન શકને ત્રણે ગણી બે ભેગી ચારે ભાગ લે છે. જો બેકી રહે તે સ્વ૫ વરસાદ થાય, અને શેર એક રહે તે પણ વરસાદ થાય. Aho ! Shrutgyanam Page #285 -------------------------------------------------------------------------- ________________ अथ वर्षेशनिर्णयः मु. गणपतो. चैत्रे मासि सिते पक्षेऽदिये प्रतिपत्तिथौ यो वासरः स राजा स्यात्तस्मिन् वर्षे ततः फलम् ॥ १७३ ચૌત્ર માસમાં શુકલ પક્ષની પ્રતિપદા સૂર્યોદય સમય જે વારે હેય તે વર્ષને રાજા સમજ, અને તે વર્ષમાં તે પરથી શુભાશુભ વર્ષેશનું ફળ જાણવું. (૧૭૩) वृद्धवशिष्ठोऽपि. वर्षाधिपश्चेत्रदिनादिवारो मंत्रिस्तथा मेदिनस्य वारः। ચૈત્ર શુકલ પ્રતિપદાને દિવસે જે વાર હોય તે વર્ષને રાજા છે, અને મેષ સંક્રાંતિ જે વારે હોય તે પ્રધાનમંત્રી છે. गर्ग:-चैत्रशुक्लादिदिवसे यो धारः सोऽध्दपः स्मृतः शुभं वाप्यशुभं वापि तस्मादेष फलं वदेत् ।। १७४ મૈત્ર શુકલ પ્રતિપદાને દિવસે જે વાર હોય તે અશ્વપતિ સમજવો, અને તે પરથી વર્ષનું શુભાશુભ ફળ સમજવું. (૧૭૪) भरद्वाज:-चैत्रमासे तु संप्राप्ते प्रतिपदास्कराइये तस्मिन् काले तु यो बारः स राजा हायमस्य तु॥ ચૈત્ર માસમાં શુકલ પ્રતિપદા સુર્યોદય સમયે જે વારે હોય તે તે વર્ષનો રાજા સમજવો. (૧૫) Aho! Shrutgyanam Page #286 -------------------------------------------------------------------------- ________________ isc कमलासनो विशेषमाह. शुक्लप्रतिपदि चैत्रे या वारा भास्कराये अन्नाथः स विज्ञेयो बिना बंगकलिंगयेाः। १७६ ચૈત્ર માસના શુકલ પક્ષની પ્રતિપદા સૂચય સમયે જે વારે હાય તે વર્ષના રાજા છે. અંગ–કલિંગ નામના દેશ શિવાયના બીજા દેશોમાં આ શ્લોકમાં અગ−કલિંગ દેશ શિવાયને ઉલ્લેખ કર્યો છે. ત્યારે અંગ-કલિંક દેશ માટે વ્યવસ્થા જુદી હૈાય એમ અનુમાન થાય છે પરંતુ અંગ-કલિંગ દેશ માટે વર્ષેશ જોવાને પ્રકાર જુદા મળી આવે તો શોધી લેવા વિન ́તી છે. (૧૭૬) काश्यपसंहितायामपि विशेषः चैत्रशुक्लाद्यदिवसे किंस्तुघ्ने ह्यथ वा बवे अदिये तु यो वारः सोऽब्दषः परिकीर्तितः १७७ ચૈત્ર માસના શુકલ પક્ષની પ્રતિપદા સુદિય સમયે હોય પણ તે વખતે કિંતુઘ્ધ અથવા અવ કરણ હાય તે તે વારજ વર્ષને राम समन्वु (१७७) पराशरस्तु देशपरत्वे व्यवस्थामाह चैत्रमासे तु संप्राप्ते मुहूर्तत्रयसंयुते प्रतिपद्यपि यो वारः सतु वर्षाधिपेो भवेत् ॥ नमीत्तरभागे तु किंस्तुघ्नकरणे नृपः नर्मदायाभ्यभागे तु बवे तीथिदले नृपः ॥ Aho! Shrutgyanam १७९ १७९ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ચિત્ર માસમાં શુકલ પક્ષની પ્રતિપદા ત્રણ મુહૂર્ત જેટલીમાં જે વારે સૂર્યોદય થતું હોય તેને વર્ષાધિપતિ સમજે. પરંતુ નર્મના નદીના ઉત્તર ભાગમાં કિસ્તુ કરણમાં જેવાર આવે તેને વર્ષાધિપતિ માનવો. અને નર્મરા ક્ષિણ ભાગમાં બવ કરણ વખતે જે વાર આવે તેને વર્ષશ માનવો. ૧૭૮–૧૭૯ कल्पलतासारे तु विशेषः वृद्धो क्षये प्रतिपदि पूर्ववारा नृपस्तदेति प्रतिपदि यदि चैत्रे शुक्लपक्षे भवेतां कथमपि यदि वारौ द्वौ तदा भूपतिः कः ॥ प्रथमदिवसवारः कीर्तितो गर्गमुख्यैः गुणवति सति राज्ये राज्यभाक ज्येष्ट एव ॥ १८० જે પતિપદાની વૃદ્ધિ-ક્ષય હોય છે. પ્રથમ વાર હોય તેને જ રાજા સમજ. ચત્ર શુકલ પ્રતિપદાની વૃદ્ધિ હોય તો કહ્યો વર્ષેશ માનવો આ શંકા દૂર કરતા વાર્થ વગેરે કહે છે કે પ્રથમ પ્રતિપદાએ જેવાર હોય તેને રાજા માન. ઉદાહરણ કહે છે કે જેમ મેટા પુત્રને જ રાજ્ય મળે છે નાનાને નહીં તેમ ૧૮૦ मकरंदेऽपि-चैत्रसितप्रतिपदि यो वारः प्रोक्तः स वर्षेशः उद्यद्वितये पूर्वो नादययुगलेऽपि पूर्वः स्यात् १८१ - ચૈત્ર સુદ પ્રતિપદાને દિવસે જે વાર હોય તે વર્ષશ કહેવાય. જે બે વારે સુર્યોદય સમયે પ્રતિપદા હોય પ્રથમની પ્રતિપ્રદાએ જે વાર હોય તે જ વર્ષેશ કહેવાય. અથવા બે વારે સુર્યોદય સમયે Aho ! Shrutgyanam Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રતિપદા નહિ હાય તો પણ પૂર્વને વાર જે હેય તેનેજ વર્ષે શ સમજવે. ૧૮૧ हारितः - प्रतिपत् चैत्रमासे तु वासरद्वयमिश्रिता तौ चास्मिन् वत्सराधीशौ बलवान् वत्सराधिपः ॥ ૧૮૨ ચૈત્ર સુદિ પ્રતિપ્રદા એ વારે સૂર્યોદય સમયે હાય તા તે વર્ષોમાં વર્ષાધિપતિ પ્રાપ્ત થાય તેમાં જે બળવાન હોય તેને વ પતિ માનવે अन्यत्रतु- बहुभिः कीर्तितो राजा रवेरुदयकालिक: तत्र भूपद्वयं वृद्धो भूपाभावस्तिथिक्षये ॥ ૧૮૨ ચૈત્ર સુદિ પ્રતિપ્રદા સુર્યોદય સમયે જે વારે હાય તેનેજ વશ ઘણા પડિતા કહે છે, પરંતુ જે પ્રતિપદાની વૃધ્ધિ હોય તે મે રાજા સમજવા અને પ્રતિપદાને ક્ષય હાય તે। તે વર્ષોમાં વ પતિનો અભાવ સમજવા. (૧૮૩) व्यासस्तु विशेषमाह. चैत्रादिसुर्योदयता विरंचिना कालप्रवाहेन जगत्प्रवर्तितम् कदाचिदायाति मधुर्मलिम्लुचस्तदादिमासे नृपतिः प्रशस्यते १८४ ચૈત્ર સુદિ પ્રતિપદાને દિને બ્રહ્મ દેવે કાળ પ્રવાહ વડે આ જગની શરૂઆત કરી છે. કદાચ કાઈ વર્ષોમાં ચૈત્ર માસ અધિક આવે ત્યારે પ્રથમના ચૈત્ર માસના પ્રતિપદાને દિને જે વાર હાય તેજ વષેશ છે એમ સમજવુ. (૧૮૪) मेषेऽर्कस्य प्रवेशे या वारो मंत्री स कथ्यते. वृषभार्के केाशपतिः सिंहे सेनापतिः स्मृतः Aho! Shrutgyanam ૮ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ मिथुनाऊँ च युद्धेशोऽथवाऽर्धाधिपतिर्मतः कर्कि चाग्रधान्येशः सस्येशा वा प्रकीर्तितः १८६ रसाधिपस्तुलायां स्यात्कन्या: छत्रनायकः आज्ञाधिपो वृश्चिका चापे धान्याधिपः स्मृतः मकरे स्वर्णरत्नादि निरशेशो बुधैः स्मृतः । तृणेशव्यवहारेशौ कुंभार्के कथितो बुधैः । ૨૮૮ व्यापारेशश्च मीनाके आर्द्रायां जलदाधिपः । धनिष्ठार्क प्रवेशे यो वारो द्रव्यपतिः स्मृतः ॥ ૨૮૨ મેષ સંક્રાંતિને પ્રવેશ જે વારે હોય તે વારને મંત્રી સમજવો. જે વારે વૃષભ સંક્રાંતિ થતી હોય તે વારને કેશપતિ, સિંહ સંક્રાંતિ જે વારે હોય તે વારને સેનાપતિ. મિથુન સંક્રાંતિ જે વારે હોય તે વારને યુદ્ધ પતિ, અથવા અર્ધાધિપતિ સમજવો. કર્ક સંક્રાંતિ જે વારે થતી હોય તે વારને અગ્રધાજેશ સમજ. અથવા સયેશ સમજે. તુલા સંક્રાતિ જે વારે હોય તે વારને રસાધિપતિ કન્યા સંક્રાંતિ જે વારે થતી હોય તે વારને છત્રનાયક, વૃશ્ચિક સંક્રાતિ જે વારે થતી હોય તે વારને આજ્ઞાધિપતિ, ઘન સંક્રાતિ જે વારે થતી હોય તે વારને ધાન્યાધિપતિ સમજવો. મકર સંક્રાંતિ જે વારે થતી હોય તે વારને સુવર્ણરત્ન વગેરેને સ્વામી–ફળેશ અથવા નીરશેષ સમજવો. કુંભ સંક્રાતિ જે વારે થતી હોય તે વારને તૃણેશ–વ્યવહાદેશ સમજ. મીન સંક્રાંતિ જે વારે હોય તે વારને વ્યાપારેશ. રસૂર્ય મહા નક્ષત્ર આર્કા જે વારે હોય તેને મેશ ધનિષ્ઠા નક્ષત્ર જે વારે હોય તે વારને દ્રવ્યપતિ સમજ. (૧૮૫-૮૯) ૧૮ Aho ! Shrutgyanam Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ समुद्रचक्रविचारः कल्पलतासारे कृत्तिकादि लिखेचक्र मेषसंक्रांतिवासरे ऋक्ष यत्र स्थितं यश्च तत्र तत्र शुभाशुभम् अतिवृष्टिः समुद्रेषु तटे वृष्टिस्तु शोभना॥ संधौ तु खंडवृष्ठिः स्यादनावृष्टिस्तु पर्वते समुद्रे वनमाली च रजकश्च तटे तथा ॥ સંઘ : પુત્ર: પર્વતે ૪ પ્રજ્ઞાપતિ: १९२ वनमालीगृहे वृष्टिः रजकस्य गृहे शुभा॥ वणिक् पुत्रस्य मध्यस्था स्वल्पवृष्टिः प्रजापतौ॥ १९३ મેષ સંક્રાતિ જે દીવસે થતી હોય તે દીવસનું નક્ષત્ર સમુદ્ર ચક્રમાં જેવું તે જ્યારે રહેલું હોય તે પરથી શુભાશુભ ફળ સમજવું. જે સમુદ્ર પર નક્ષત્ર હોય તે અતિ વરસાદ થાય, તટ પર હેય તે સારે વરસાદ થાય; સંધિમાં હોય તે ખંડ વરસાદ થાય; અને પર્વત પર હોય તે અનાવૃષ્ટિ થાય. જે સમુદ્ર પર નક્ષત્ર હોય તે વનમાલને ત્યાં મેઘનો વાસ સમજવો. જે તટપર નક્ષત્ર હોય તે રજકને ત્યાં મેઘનો વાસ સમજ, સંધિપર નક્ષત્ર હોય તે. વણિકને ત્યાં મેઘને વાસ સમજ, અને પર્વત પર નક્ષત્ર હોય તે પ્રજાપતિને ત્યાં મેઘને વાસે જાણો. વનમાળીને ત્યાં મેઘને વાસ હોય તે વરસાદ થાય, રજકને ત્યાં હોય તે વરસાદ સારે થાય, વણિકને ત્યાં હોય તે મધ્યમ વરસાદ થાય, અને પ્રજાપતિને ત્યાં મેઘનો વાસ હોય તે સ્વલ્પ વરસાદ થાય. Aho ! Shrutgyanam Page #291 -------------------------------------------------------------------------- ________________ A पर्वत तट पू. भा. तट श्र. पर्वत उ. बा. 4 4 तट भ. अ संधि समुद्रचक्रम् . Xx धि समुद्र घ. श. तट मू. अ पू. पा. પ समुद्र कृ. रा. समुद्र चक्रम् समुद्र अ० ज्ये आ स्वा तट मृ Aho! Shrutgyanam समुद्र म.पू. पर्व धि वि. 69 ह संधि त तट आ चि पु तट उ. फा. पर्वत * विंशेोपकानयनं आयव्ययानयनं च कल्पलतायां, बृहदैवज्ञ रंजने वर्षे शनिर्णयकथने पंचदशप्रकरणे दृष्टव्यम्. Page #292 -------------------------------------------------------------------------- ________________ २७१. अथ सुभिक्षदुर्भिक्षविचारः मु. गणपती. शाके त्रिघ्ने युते बाणैः शैलभक्तेऽथ शेषके क्रमान्मध्य सुभिक्ष च दुर्भिक्षं च सुभिक्षकम् ॥ १९४ महर्घ समता ज्ञेया चैकतो रौरवं तु खे વર્તમાન શાલિવાહન શાકને ત્રણે ગુણ પાંચ ઉમેરી સાતે ભાગ લેવો શેષ રહે તે પ્રમાણે અનુક્રમે મધ્યમ સુભિક્ષ, દુર્ભિક્ષ, સુભિક્ષ, મહર્ધ, સમાનતા, અને રવિ-ભયંકતા, સમજવા. ૧૯૪ ग्रंथांतरे-पश्च संवत्सरं चैव त्रिगुण पंचसंयुतम् सप्तभिस्तु हरेद्भागं फलं वत्सरजं वदेत् ॥ सुभिक्षे युग्मवेदे च दुर्भिक्षं त्रिकपंचके । एके हि समता षष्टे शून्येऽति रौरवं भवेत्. १९६ સંવત ને ત્રણે ગુણ પાંચ ઉમેરી સાતે ભાગતા શેષ ઉપરથી वर्ष३०५ समय से. ले शेष २-४ सु११, शेष-3-५ २ त। દુષ્કાળ, એક શેષ રહે તે સાધારણ અને શેષ ૬-૦ રહે તે રૌરવં भय ४२ सभा . अन्यच्च-संक्रांतिनाड्यो नवमिश्रिताश्च रसाहताः पावकभाजिताश्च एके सुभिक्ष समता द्विशेषे शून्ये महधं मुनयो वदति ॥ १९७ यस्यां त्वमायामथ पौर्णमास्यां चंद्रः शुभैईष्ठयुतो न पापैः ॥ मासे च तस्मिन् कुरुते समर्ध महर्घ के पापयुते क्षितश्चेत् ॥ १९८ Aho! Shrutgyanam Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સૂર્ય સેંક્રાંતિની ઘટિકામાં નવભેળી ૬ થી ગુણી. ત્રણે ભાગ લેવો શેષ એક રહે તેા સુકાળ, એશેષે સમાનતા, અને શૂન્ય શેષ રહે તે! મહ -મેાધવારી થશે એમ સમજી લેવું. જે માસમાં અમાસ અથવા પૂર્ણિમાને રાજે ચદ્રમાને શુભ ગ્રહ જોતા હૈાય અથવા ચંદ્ર યુક્ત શુભ ગ્રહે હૈાય તે તે માસમાં સુકાળ રહે અને પાપ ગ્રહેા જોતા હાય અથવા ચંદ્ર સાથે હોય તે મેાધવારી રહે. આ બાબતમને વધુ ખુલાસા મયુચિત્ર યાદીસંહિતા-મુદૂર્ત તત્ત્વ વીગેરેમાં જોઇ લેવા વિનંતી છે તેમજ દુન્યાને માથે કેવા કેવા મેગા છે તે સત્રળુ તેમાથી મળી આવે છે. શનિશ્ચર પ્રશ્ન જાણવા લાયક છે. ૧૯૭–૧૯૮ " જરૂર अक्षतविचार- नामाक्षरात्क्षितियुतात्समयेोत्थलन तिथ्यर्क्षवारसहिताद्वसु भक्तशेषात् ॥ गाह्यं च पैन्यमपि शाकिनिका च देवी प्रेतादि भूतगणगोत्रज क्षेत्रपालाः ॥ १९९ હવે અક્ષત વિચાર–દાણા જોવાના પ્રકાર કહેવામાં આવે છે. દાણા જોવાના પ્રકાર ધણા છે તેમાંથી જેટલા મળી આવ્યા છે તે અનુક્રમે કહેવામાં આવે છે. કાઇ પુછે કે અમુક માણસ રાગી છે. તેને શી પીડા હશે તે જાણવા માટે તે રાગી માણસના નામનાં અક્ષરમાં એક ઉમેરી પ્રશ્ન વખતનું લગ્નતિથી-નક્ષત્ર-વારની સંખ્યાં તેમાં ઉમેરી આઠે ભાગ લેવે! શેષ રહે તે અનુક્રમે દ્વેષ સમજવે, ધરની પીડા, પિતદોષ, શાકનીની પીડા, દેવીને દેોષ, શ્વેતપીડા, ભૂતપીડા, ગેાત્રજની બાધા, ક્ષેત્રપાલના દોષ, છે એમ સમજવુ. જે દોષ માલુમ પડે તેની શાંતિ કરાવવી. ૧૯૯ Aho! Shrutgyanam Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ग्रंथांतरे-प्रेताश्च राहो पितरः सुरेज्ये चंद्रे बुदेव्यास्तरनेऽपि देव्याः। स्वगोत्रदेव्याश्च शनौ बुधे व भूतादयो वै व्ययरंध्रसंस्थे॥ २०० शाकिन्य आरे भृगुजें बुदेव्यो गृह्णति मयं विमुख मुकुंदात् ।। स्वचिगे वीर्य युते च साध्याश्चंद्रे च नीचे विबले न साध्या.२०१ પ્રશ્ન સમયની લગ્ન કુંડલીમાં જે પ્રવેશે છછું અથવા બારમે રાહુ હોય તે, પ્રેતપીડા, ગુરૂ હોય તો પિતૃપીડા, ચંદ્રમાં હોય તે જળ માતૃકાની પીડા, સુર્ય હોય તે દેવીને દોષ, શની હોય તે ગજને દેષ, બુધ બેઠે હોય તે ભૂત વગેરેની પીડા સમજવી. જે મંગળ હોય તે શાકિનીને દોષ, શુક્ર હોય તે જળદેવીની બાધા છે. અને જે મનુષ્ય પરમેશ્વરથી વિમુખ હોય તેને તે જરૂર પડે છે. જે પશ્ન કુંડલીમાં ચંદ્રમાં સ્વગૃહી ઉચ્ચનો, બળવાન હોય તે તે પીડા સાધ્ય છે અને ચંદ્રમાં નીચને–નિ ન હોય તો અસાધ્ય સમજવી. नारदोक्तबाधाप्रश्नः दिङ्मानमृक्ष तिथिवारयुक्तं युतं च नेत्रत्रिभिरष्टभक्तम् बाधा च वेद्या करदंतिराशेषे स्या पैतृकी सप्तगुणे७।३।च दैवी२०२ रसाब्धि६।३शेषे खलु भूतबाधा पंचैक ५।१शेषे न भवेश्च बाधा । एवं निरुक्त मुनिनारदेन तद्भरवेणोक्तमतः स्फुटं च॥ २०३ પ્રશ્ન સમયનું નક્ષત્ર-તિથિવાર અને દિનમાનની ઘટિકા ભેગી કરી તેમાં તેઝામિ: બત્રીસ ઉમેરવા આઠ ભાગ લેવો. આ શ્લોકમાં વિમાન શબ્દને અર્થ કાઈ એમ પણ કહે છે કે પ્રશ્ન કરતા કહી દિશામાંથી પુછે છે તેદિશાની સંખ્યા (પૂર્વાદિકમ) લેવી” ત્યારે ઘણા Aho! Shrutgyanam Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ કહે છે કે નહી દિનમાન લેવું, આ બાબતને વિચાર હુ તે પંડિતોનેજ કરવા વિનવું હું” જે શેષ ૨−૮ રહે તેા પિતૃ સંબંધી ખાધા समभवी, शेष ७–३-२ हे तो हेवीन । होष समन्वो, शेष १-४રહે તેા ભૂતાદિકની બાધા સમજવી. શેષ ૫–૧–રહે તે કાઇ પણ પ્રકારની બાધા નથી એમ જાણવુ. આ વાત નારદ મુનિએ કહી છે. અને તેજ પૂર્વે મળ્યે પણ કહી હતી માટે જરૂર ભરેસા पात्र छे. २०२२०३ अथाक्षतादीनां ग्रंथिस्थापनादिप्रकारः सुदिने वास्तसमये स्ववत्रेणाथ ग्रंथिकाम् बीया तंदुलादीनां सार्धमुष्टित्रयस्य च ॥ स्त्र ग्रंथिः शयनस्थाने स्थापनीया प्रयत्नतः पूगीफलं हरिद्रां च स्वर्ण रौप्यादिदक्षिणाम् निक्षिप्य ग्रंथिकामध्ये शीर्ष स्थाने ततो न्यसेत् स्वयं व्यवाय " ग्राम्यधर्म " रहितः शुचिर्भुक्तः स्वपेत्ततः २०६ प्रातर्गृहीत्वा तां ग्रंथि ज्योतिर्विद् सदनं प्रति गत्वा नत्वा प्रार्थयेत्तं स्वकार्य च निवेदयेत् ज्योतिर्विश्च ततो ग्रंथि विमुच्य पट्टिकापरि प्रसार्य त्रिविधं भागं कुर्यात्तत्र विचक्षणः अनेकविधदेोषाणामेकस्य निश्चयाय हि पर्व कृतविभागेभ्यः किंचित्किंचित्समाहरेत् समासमविभागेन विचार्य मणका वदेत् Aho! Shrutgyanam २०४ २०५ २०७ २०८ २०९ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ રોગી માણસને શી પીડા છે તે જાણવા માટે દાણા વાળવાને પ્રકાર કહેલો છે, તે શી રીતે વાળવા. તે કહે છે કે શુદીને શુભ દિવસે સૂર્યાસ્ત સમયે રોગી મનુષ્યના વસ્ત્રના કટકામાં ચેખા, ઘઉં, જુવાર વિગેરેની સાડાત્રણ મુષ્ટિ લઈ, તેમાં સોપારી, હલદરને ગાંઠીયે, સ્વર્ણ રૂપ વિગેરેની દક્ષિણ મુકી, તેની પોટલી બાંધી તે પિોટલી રોગીના માથા નીચે મુકવી, તે દિવસે તે મુકનારે બ્રહ્મચર્ય પાળવું. બીજે દીવસે તે પિટલી લઇ સારા જોશીને ત્યાં જઈ પ્રણામ કરી પિતાનું કાર્ય નિવેદન કરવું. તે સાંભળી જેશીએ તે પિટલી પાટી પર છેડી તેના ત્રણ વિભાગ કરવા. અનેક દોષમાંથી કયો દેવ છે તેના નિશ્ચય માટે પ્રથમ કરેલા જે રણ ભાગ છે તેમાંથી કિચિંતુ કિચિંત ભાગ લેવો. કેટલાએક જોશીએ તો તે પિટલી છેડી તેનું પુતળું બનાવી તેના શરીરના દરેક ભાગમાંથી ચપટી ચપટી દાણું લઈ તે પરથી જુવે છે. તેની ગણત્રી કરી સમ-વિષમ ભાગ જોઈ ફળ કહેવું. (૨૦૪–૨૦૯) ग्रंथान्तरे-लग्नादृष्टममंदिरे सुखचरैस्तद्वव्ययस्थैः क्रमात् ક્ષેત્રો નિષમતા નિરિવર: શુ: પૂર્વના દેત્રના विज्ञेया जलमातरः शनिवशात् यक्षोऽथवा शाकिनी पूजाहोमविधानसाधुयजनस्ताः सदा शांतये २१० કેટલાએક કહે છે કે તે સમયની પ્રશ્ન કુંડળી કાઢી તેમાં અષ્ટમ સ્થાનમાં અથવા બારમાં સ્થાનમાં જે સુર્ય હોય તે ક્ષેત્ર પાલને દોષ, ચંદ્ર હોય તે પોતાની માતૃકા–ઈષ્ટ દેવી દોષ, મંગળ હોય તે નિશાચરને દેષ, બુધ હોય તે પૂર્વજોની પીડા, ગુરૂ હોય તે ગોત્રજને દોષ, શુક્ર હોય તે જળદેવીને દે, અને Aho ! Shrutgyanam Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ શની હાય તા યક્ષશાક્રિનીની પીડા છે એમ કહેલા સ્થાનમાં કાઈ પણ ગ્રહ નહી હોય તો દેખ નથી એમ સમજવું. જો દે। માલુમ પડે તેમ તેની પૂજા, હેમ वीगेरेथा तेनी शांती ५२वी. (२१०) સમજવુ, અને ઉપર કેાઈ પણ જાતના ग्रंथांतरे - मेषलग्ने भवेत्पृच्छा जलदेव्या वरानने । आर्तवं च महापीडा चक्षुः स्थाने कटौ तथा ॥ ज्वरश्चापि महद्दुखं मंदाग्निश्चैव जायते अष्टांगेषु महापीडा सर्वगात्राणि पीडयेत् भोजनं ब्राह्मणानां च कुलदेव्याश्च पूजनम् वृषलग्ने भवेत्पृच्छा व्यंतरग्रहविग्रहः मुखे कंठे भवेत्पीडा सर्वगात्राणि पीडयेत् तृषा चैव महादाहा रोगो मस्तक कंपनम् पितॄणां तर्पणं कार्य तिलपिंडं तु कारयेत् ब्राह्मणादिकं दद्यात् मासमेकं सदक्षिणम् मिथुने च भवेत्पृच्छा भूतदोषश्च जायते जलतीरेषु संनातो दोषो भवति दारुणः पश्चिमाद्दोषमाप्नोति तस्य दोषो वरानने ज्वरः शेाका व्यथांगेषु प्रलापश्चापि दारुणः उदरे च भवेत्पीडा हारुचित्रपीडनम् क्षिप्रकं दीपपुष्पैश्च तिळतैलेन संयुतम् एवं चतुष्पथे दद्यात् कृत्वा तत्र सुखी भवेत् कर्क लग्ने भवेत्पृच्छा देोषः शाकिनिसंभवः Aho! Shrutgyanam २११ २१२ २१३ २१४ २१५ २१६ २१७ २१८ २१९ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ रुदंती हास्ययुक्ता च देहदाही ज्वरो भवेत् अरुचिश्च शिरः पीडा पीडा स्याद् हृदयोदरे चतुःषष्ठितमं हामं करवीरैश्च गुग्गुलैः सिंहलग्ने भवेत्पृच्छा दोषोत्पत्तिर्वनान्तरात् भूतचेष्टा तथा पीडा मुखे जठरमस्तके दानं चैव तथा दद्यात् अश्वत्थे वृषसन्निधौ कन्यालम्ने भवेत्पृच्छा दृष्टिदोषश्च जायते जलतीरेषु सजातो ह्यष्टांगं पीडयेत्सदा शिरो व्यथाकरं तीव्रो दाहसंपात एव च हामं च कारयेद्रौद्रमथवा पूजनं चरेत् तथा च योगिनीपूजां कुमारीत्रयभोजनम् तुलालग्ने भवेत्पृच्छा प्राणा: कंठगतास्तदा पितृदेवहितार्थाय शांतिकं ग्रहपूजनम् वातपित्तोद्भवा पीडाश्लेष्मजाच विशेषतः ज्वरः क्लेशादिदाहादिश्चाष्टांगं पीडयेद् ध्रुवम् वृश्चिके च भवेत्पृच्छा मातृभ्यः शुचि देवत: अतिसारो बहुक्लेश: शिरः पीडा च दारुणा रुधिरं च क्षयं याति विहलं ज्वरमेव च अष्टोत्तरशतं हामं देव्याः पूजां च कारयेत् धनलग्ने भवेत्पृच्छा पितृदोषस्तदा भवेत् जठरे च भवेत्पीडा मुखे कंठे विशेषतः सर्वगात्राणि शुष्यति तृष्णा देहस्य केपनम् Aho! Shrutgyanam Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ पितॄणां तर्पणं कार्यमश्वत्थे पूजनं तथा मकरे च भवेत्पृच्छा क्षेत्रादि च दिगंतरम् शिरः कंपो भवेत्पीडा सर्वदेहेऽतिकंपनम् तांबूलं चैव नैवेद्यं बलिं दद्यात् चतुष्पथे कुंभलग्ने भवेत्पृच्छा देव्या देोषः प्रजायते मस्तके च कटिस्थाने हृदि कंठे विशेषत: देव्याश्च पूजनं कुर्यादथवा हाममाचरेत् मीनलग्ने भवेत्पृच्छा तदा दोषो वनांतरात् हस्तपादतले कष्टं शरीरे क्लेशमेव च देवब्राह्मणभक्तिश्च पितृतर्पणमेव च २३१ २३२ Aho! Shrutgyanam २३३ o २३५ अश्वत्थेऽपि प्रकर्तव्यं दानं शक्त्यनुसारतः ૧ દાણા જોતી વખતે જો મેષ લગ્ન આવે તે જળદેવીનો દેખ छे. ऋतु संधी पीडा, नेत्र-उटिलागभां पीडा, बर म्होहु हु:म મૌંદાગ્નિ, આખા શરીરે પીડા થાય તે દુર કરવા માટે કુળ દેવીનુ પૂજન, યથા શકિત બ્રાહ્મણ ભાજન કરાવવુ જોઇએ. ૨ વૃષભ લગ્ન હેાય તેા વ્યંતર ગ્રહેાના વિગ્રહ=છે તેથી મુખ કંઠે સાઁ ગાત્રામાં પીડા થાય, તૃષા લાગે શરીરમાં દાહ બળે, મસ્તક પે, માટે પિતૃતપણું-ત્રિપિ’ડી શ્રાદ્ધ-નારાયણબલી શ્રાદ્ધ કરવું. એક માસ પર્યંત બ્રાહ્મણને દક્ષિણા તથા જળ આપવું. ૩ મિથુન લગ્ન હેાય તે ભૂતગગને દોષ છે. પશ્ચિમ દિશામાં નદી કીનારેથી પીડા લાગેલી છે તે ઘણી કઠિન છે. જવર—શાક Page #300 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં પીડા, લવારે, બકારે, કરે. જઠરમાં પીડા, અરૂચી, નેત્રપીડા, તેની શાંતિ માટે. તેલને દ, પુષ્પ-ખીચડે એને ઉતાર ચકલે મુકવાથી શાંતિ થાય. ૪ કર્ક લગ્ન હોય તે શાકિનીની પીડા લાગેલી છે તેથી રૂદન કરે, હાસ્ય કરે શરીરમાં દાહ બળે, અરૂચી-મસ્તકમાં પીડા. છાતી પિટમાં પીડા રહે માટે કરેણાના કુલ ગુગળનો ચોસઠ ગિનીને હેમ કરવો. પ સિંહ લગ્ન હોય તે વન–જંગલ–માંથી દૂધ ઉત્પન્ન થયે છે ભૂતના જેવી ચેષ્ટાં કરે મુખર્જર–મસ્તક પર પીડા રહે વડને ઝાડ પાસે-વૃષભપાંસે દાન આપવું. ૬ કન્યા લગ્ન હેય તે નદી કીનારે દ્રષ્ટિ લાગેલી છે, તેથી શરીરમાં પીડા થાય; મસ્તકમાં તીવ્ર પીડા થાય, દાહ બળે, તેથી લધુ રૂદ્રને જપ–ામ કરે. એગિની દેવીની પૂજા કરવી, ત્રણ કુમારીને ભોજન કરાવવું. ૭ તુલા લગ્ન હોય છે કે પ્રાણુ આવે તેવી પીડા થાય. વાત-પિત્ત કફનો ઉપદ્રવ થાય; જવર, શરીરમાં દાહ બળે, પીડા થાય, માટે પિત્તદેવની શાંતીને માટે નવ ગ્રહની શાંતિ કરવી. ( ૮ વૃશ્ચિક લગ્ન હોય તે દેવીને દેબ, અથવા બીજા કોઈ દેવનો દેશ છે. અતિસાર નામનો રોગ થાય, કલેશ, મસ્તકમાં પીડા લેહી ઉડી જાય, જવર આવે, વિદ્વલ બની જાય. દેવીની પૂજા, તથા અષ્ટોત્તર હેમ કર. ૯ ધન લગ્ન હોય તે પિતૃ દોબ છે પિટ, મુખ-કંઠમાં પીડા Aho ! Shrutgyanam Page #301 -------------------------------------------------------------------------- ________________ ૮૫ થાય, આખા શરીરમાં પીડા, શા પડે, શરીર ધ્રુજે, વડ, પીપળા પાસે જઈ પિતૃ તર્પણ; ત્રિપંડી-નારાયણબલી શ્રાદ્ધ કરવું. ૧૦ મકર લગ્ન હોય તો ક્રાઇ દીશામાંથી ક્ષેત્રપાલને દેખ લાગ્યા છે. મસ્તકમાં પીડા, શરીરે કંપારી થાય, ચતુષ્પથ પર અલિદાન, નૈવેદ્ય, તાંબુલ મુકવાથી શાંતિ થાય. કુંભ લગ્ન હેાય તે દેવીને દોષ છે. મસ્તક, હ્રદય, કટિ, કંઠમાં પીડા થાય, માટે દેવીનું પૂજન તથા હેામ કરવા. ૧૨ મીન લગ્ન હોય તેા ખેરાન જગ્યામાંથી દેષ લાગેલ છે. હાથ પગના તળીયામાં પીડા, શરીરે કષ્ટ થાય, માટે દેવતા, બ્રાહ્મણની પૂજા અશ્વત્થના વૃક્ષ પાસે પિતૃતર્પણ તથા દાન આપવાથી શાંતિ છે. सारसंग्रहे शीघ्रबोधे च. लग्नाष्टमे व्यये सूर्ये क्षेत्रपालस्य दूषणं आकाशदेव्याश्चंद्रे तु लग्ने षष्ठेऽष्टमे व्यये द्वादशे दशमे भौमे शाकिन्या दूषणं स्मृतम् वनदेवीभवेो देोषः सप्तमे द्वादशे बुधे जामित्रे द्वादशे जीवे देवदोषो निगद्यते अस्ते व्यये दैत्यपूज्ये कुलदेव्याश्च दूषणम् शनैश्वरे व्यये चास्ते दोषः स्यादाम वायुज: यामित्रे द्वादशे राहौ कुगति ज्ञातिदूषणम् કેટલાએક ગ્રંથ કર્તા માટે આવે તે સમયની પ્રશ્ન ૨૬ Aho! Shrutgyanam २३७ ૨૮ २३९ કહે છે કે જ્યારે દાણા દેખાડવા કુંડલીમાં જો ૧-૮-૧૨ સ્થાનમાં સુ Page #302 -------------------------------------------------------------------------- ________________ २८१ હેય તે ક્ષેત્રપાલને દેવ સમજવો. ચંદ્રમાં ૧–૪–૮–૧૨ સ્થાનમાં હેય તે આકાશ દેવીને દોષ સમજવો. મંગળ ૧૦-૧૨ સ્થાનમાં સ્થાનમાં હોય તે શકિનીને દેષ સમજ. બુધ ૭–૧૨ સ્થાને હેય તો વન દેવીને ષ સમજો. ગુરૂ ૭-૧૨ સ્થાને હોય તે દેવને અપરાધ થવાથી પીડા થાય છે. શુક્ર –૧૨ સ્થાને હોય તે કુળદેવીને દોષ છે. શનિ ૭–૧૨ હોય તો આમ વાયુની પીડા થાય રાહુ ૭-૧૨ હાય હાય તે પેટે રસ્તે જવાથી જ્ઞાતિનું દૂષણ છે. अन्यश्च-पितृदोषो भवेन्मेषे क्षुधाहानिर्विवर्णवाक् . वृषे गगनदेव्याश्च शिरः कुस्वभनेत्ररूक मिथुने च महामायादोषो वेलाज्वरोऽनिल: २४१ कर्के च शाकिनीदोषो हास्यरोदनमौनता. सिंहे जले प्रेतदोषो दिवाशीतज्वरोऽरुचि: ग्रहदोषश्च कन्यायां क्रोधोना चारुचिर्व्यथा क्षेत्रपालोद्भवो दोषो घटे संतानपीडनम् वृश्चिके नागदोषश्च ज्वाला देहे कुबुद्धिता चापे देहभवा दोषो ज्वरोकादरव्यथा मकरे चंडिकादोषो ज्वरो झंजालदर्शनम् मलिनप्रेतदोषश्च कुमे देहस्य पीडनम् २४५ मीने च योगिनीदोषो ज्वरो झंजालदर्शनम् કોઈ ગ્રંથ કર્તા કહે છે કે જે તે સમયે મેષ લગ્ન આવે તે પિતૃપીડા સુધાનો નાશ, લોહી ઉઠી જવું અને સ્પષ્ટ ઉચ્ચાર થાય નહી. વૃષભ લગ્ન હોય તો ગગન દેવીને દેષ છે તેથી ખોટા Aho ! Shrutgyanam Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ સ્વપ્ન, શિર નેત્રમાં પીડા થાય. મિથુન લગ્ન હેાય તે। મહામાયાના દોષ છે. તેથી નિયમિત જવર, વાયુપ્ર}ાપ થાય, ક` લગ્ન હોય તે શાકાનીતા દોષ છે, તેથી હસવું, રડવું, મુઞાપણું થાય. સિંહ લગ્ન હાય તા જળપાસેથી પ્રેત દેષ, શિતજ્વર--અરૂચિ રહે. કન્યા લગ્ન હાય તે। ગ્રહ પીડા, ક્રોધ, રાગ, અરૂચિ પીડા રહે. તુલા લગ્ન હેાય તા ક્ષેત્રપાલના દેષ છે, શરીરે અગન બળે, બુદ્ધિને નાશ થાય. ધન લગ્ન હોય તે શરીરની પીડા, અંગરાગ, જ્વર, શાક, પેટમાં પીડા રહે. મકર લગ્ન હોય તે ચંડિકા માતાને દ્વેષ છે. જ્વર અનેક પ્રકારની ઝંખણા થાય. કુંભ લગ્ન હોય તે। મલિન ખેત પીડાં થાય, આખા શરીરમાં દુ:ખ થાય. મીનુ લગ્ન હોય તે જોગણી ઝપાટે લાગેલા સમજવેા, જ્વર આવે, ગમે તેવી ઝંખલ્યુાએ દેખાય. अन्यच्च-व्यये धर्मे तृतीये च षष्ठे पापग्रहो यदि हता गरे जले शस्त्रे तस्य दोषः कुलोद्भवः शनौ जले, कुजे शस्त्रे गरे सूर्ये स्ववंशजः राहौ च विकृतैर्नष्टः शांतिपूजा द्विजार्चनैः स्वक्षेत्रे गोत्रजो दोष: परक्षेत्रे परोद्भवः शत्रुक्षेत्रे शत्रुकृता मित्रे स्वजनसंभवः પ્રશ્ન સમયે જો પાપ ગ્રહ ૧૨-૯-૩-૬ સ્થાને હાય તેં તેને પોતાના કુટુંબ વના દોષ છે, તેથી ઝેર, પાણી, શસ્ત્ર, વીગેરેની પીડા થાય, તેમાં પણ જો ઉપર કહેવા સ્થાનમાં શની હોયતા જલથી ભૌમ હાયતા શસ્ત્રથી, સૂય હાયતા ઝેર–પેાતાના વંશની પીડા કરે. Aho! Shrutgyanam ૨૬ ૨૪૭ ૨૪૮ । Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ २५० અને જે ઉપર કહેલા સ્થાનમાં રાહુ હોય તે ઘણુ વિકારથી પીડા થાય, માટે તેની શાંતિ-પૂજા-બ્રાહ્મણપૂજન કરવું જે ઉપર કહેલા રહે સ્વગૃહી હોયતો ગોત્રજનો દોષ, બીજી રાશિમાં હેય બીજા તરફથી પીડા–શત્રુક્ષેત્રી હોય તો શત્રુ તરફથી પીડા. મિત્રની રાશિમાં डाय तो समय समधी त२३था ! थाय मेम समr. २४६-४८ xअन्यच-वन्हयंकद्वादशे षष्ठे लग्नात्पापग्रहो यदि २४९ हतो गदैजलैः शस्त्रैस्तस्य दोषः कुलोद्भवः शनौ जलहतो ज्ञेयः शस्त्रघाती महीसुते अर्के चैव गदैर्मृत्यू राहुणा विकृतो मृतः अष्टमे द्वादशे सूर्ये दोषो वै क्षेत्रपालजः षष्ठायमे व्यये कर्मे भौमे च शाकिनी तथा व्यये कर्म तथा रंधे बुधे च गोत्रदेवता अष्टमे दशमे चांत्ये जीवे प्रेतग्रही भवेत् रंधे व्यये तथा कर्मे शुक्र च जलमातरः मूतौ रवौ तातदोषः पितृव्योव्यष्टमे कुजे भ्राता राहौ त्रिधर्मस्थे शुक्रे चैव पितामहः २५४ षष्ठे सूर्ये पिता प्रेतश्चंद्रे माता तथैव च भ्राता प्रेतः कुजे षष्ठे सुतः प्रेतो गुरौ बुधे २५५ जीवे भृगौ च भार्या च शनौ बाह्यांत्यजो भवेत પ્રશ્ન સમયે કુંડળીમાં જે પાપ ગ્રહ ૩–૯–૧૨-૬ સ્થાને હોય તો રેગ, જળ, શસ્ત્રસ્વ કુટુંબ વર્ગથી તેને પીડા થાય. તેમાં જે x मु. गणपतौ मिश्रप्रकरणे विशेषो दृष्टव्यः Aho ! Shrutgyanam Page #305 -------------------------------------------------------------------------- ________________ શનિ હોય તે જળથી, મંગળ હોય તો શસ્ત્ર વાગવાથી, સુર્ય હોય તે રોગથી, રાહુ હોય તે અનેક વિકારોથી મરણ સમાન પીડા થાય. જે સુર્ય ૮-૧૨ હોય તે ક્ષેત્રપાલ દેબ સમજે. મંગળ ૬-૮–૧૨–૧૦ સ્થા હોય તો શાકિનીની પીડા સમજવી. બુધ ૧૨૧૦-૮ સ્થાને હોય તો ગોત્રજની પીડા. ગુરૂ ૮-૧૦-૧૨ સ્થાને હોય તે પ્રેત પીડા સમજવી. શુક્ર ૮–૧૨–૧૦ સ્થાનમાં હોય તે જળદેવીની પીડા જાણવી. લગ્ને રવી હોય તે પિતા તરફની પીડા. મંગળ ૨-૮ સ્થાને હોય તે કાકા તરફથી પીડા. રાહુ ૩-૯ સ્થાને હોય ભાઈ તરફથી, અને શુક્ર ૩-૯ સ્થાનમાં હોય તે પિતામહ દાદા તરફની પીડા સમજવી. પ્રશ્ન કુંડળીમાં જે સુર્ય હોય તો પિતા પ્રેત થઈને પીડે છે. ચંદ્ર હોય તો માતા પ્રેત થઇને પીડે છે. જે મંગળ છ હોય તો ભાઈ પ્રેત થઇને પીડે છે, અને બુધ-ગુરૂ હોય તે પુત્ર પ્રેત થઈને પડે છે. અથવા ગુરૂ-શુક્ર છ હોય તે સ્ત્રી પ્રેત થઇને પીડે છે, અને શનિ હોય તે બહારની અથવા અંત્યજ વર્ગ તરફની પીડા થાય છે એમ સમજવું. (૨૪૯-૨૫૫) अथ पल्लीकलासादिपतनफलम्. पल्लीकपोतो कृकलासकाको सर्पश्च शीर्षे निधनाय नूनम् स्नानं बहिस्तत्क्षणमेव कुर्यात् वासांसि दद्यात् द्विजपुंगवेभ्यः २५६ सूर्यास्तमयवेलायां वायसः स्पृशते यदि निःशब्दो वा सशब्दो वा पुंसां मृत्युप्रदायकः ર૭ नदीतीरे गवां गोष्ठे क्षीरवृक्षे सुरालये अंगनां च स्पृशेत्काका वैधव्यं तत्र निर्दिशेत् ર૧૮ ૧૮ Aho ! Shrutgyanam Page #306 -------------------------------------------------------------------------- ________________ ગલોરી-ખબુતર-સરડે-કાગડે-સર્પ એ જે મસ્તક પર પડે તે જરૂર મરણ નીપજે. જ્યારે મસ્તક પર પડે ત્યારે તુરત પહેરેલે વસે સ્નાન કરી તે વસ્ત્ર બ્રાહ્મણને આપી દેવા. જે સુર્યાસ્ત સમયે કાગડો બેલ અથવા નહી બોલતે આવી સ્પર્શ કરે તે તે પુરૂ ને મૃત્યુકારક છે. નદી કીનારે ગાયની કોઢમાં દુધવાળા ઝાડ પાસે દેવમંદીરમાં જે કાગડે સ્ત્રીને સ્પર્શ કરે તે જરૂર વૈધવ્ય પ્રાપ્ત થાય. अत्यञ्च-वक्त्रे चैव हनूनके विचरणे दक्षेऽपि सर्वोगके नाभ्यां स्याद् हृदयोदरे च शुभदा मिश्रा च वामांगके । वंशे कंठतले च लिंगगुयोर्वस्तौच्युताऽनिष्टदा पल्लीस्यात्कृकलासरोहण इदं स्त्रीणां फलं व्यत्ययात् २५९ पल्ली शरठ्योः स्पर्शे सचैलं स्नानमाचरेत पंचगव्यं प्राशयित्वा कुर्याद्राजाबलोकनम् शस्ते वाप्यथवा शस्ते यदीच्छेच्छुभमात्मनः पुण्याहवाचनं कृत्वा शांतिकर्म समाचरेत्. જે કોઈ વાર ગલોરી મુખ, દાઢી, પગ, જમણે પાસે, નાભિ હદય, ઉદર ભાગપર પડી હોય તે તે શુભ છે, અને શરીરના ડાબે ભાગે પડી હોય તો મધ્યમ છે, અને પીઠ, કંઠ, લિંગ, ગુદા બસ્તિ, પેઢુના ભાગ પર પડે છે તે નેન્ટ છે. એ જ પ્રમાણે સરડાનું ફળ પણ સમજવું. ઉપર જે ફળ કહ્યું છે, તેનાથી વિપરીત ફળ સ્ત્રીઓને આપે એ ધ્યાન રાખવું. જે કોઈ વાર પણ ગલેરી સરડે શરીરને સ્પર્શ કરે તે સચેલ સ્નાન કરવું. પંચગવ્યનું પ્રાશન કરવું, Aho ! Shrutgyanam Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ અને રાજાના દર્શન કરવાં. શુભ અથવા અશુભ ફળદાયક હોય છતાં પણ પોતાના શ્રેય ઈચ્છનારે પુણ્યાહવાચન અને શાંતિ ક કરવું. (૨૫૯–૨૬૧) अथ नेत्रांगस्फुरणम्.x दक्षिणाक्षिपरिस्पंदा दक्षिणस्य करस्य च हृदयाय तथाह्लादः सद्यः संसिद्धिसूचकः ૬૨ જમણી આંખનું ફરકવું, જમણા હાયનું ફરકવું, હ્રદયની આલ્કાતા એ જલદી સિદ્ધિ સુચવનારા છે. (૨૬૨) अंगस्फुर्तिदक्षिणांगे नराणां वामे सा स्यात्सुंदरीणां शुभाय सर्वेषां सा भालशीर्षे सुखाप्यै व्यस्ता दुष्टा तत्र दद्यात्स्वशक्त्या પુરૂષની જમણી આંખ ફરકે અને સ્ત્રીની ડાબી આંખ ફરકે તે તે શ્રેષ્ટ સમજવી. અને સ્ત્રી પુરૂષને બેઉને તે લલાટ શીર્ષ ફરકે તે સુખની વૃદ્ધિ કરનારી છે. એથી વિપરીત હાય તે તે નેષ્ટ છે. તેથી યથા શકિત તે સમયે દાન આપવું મુળત્તિમાં નેત્ર સ્ફુરણનું વર્ણન વિસ્તારથી કરેલું છે. તથા મત્સ્યપુાખ અધ્યાય (૨૪૧)માં પણ વિશેષ વન છે માટે જ્ઞાસુએ તેમાં જોઇ લેવુ. ૨૬૩ नेत्रस्वाधः स्फुरणमसकृत्संगरे भंगहेतु स्तस्यैवार्ध्व हरति दुरितं मानसं दुःखजालम् । ★ मु. गणपतौ स्त्रीपुसामंगस्फुरणफलं विस्तरतः कथितम् मत्स्यपुराणे अभ्याये २४१ चावश्यं दुष्यम्. Aho! Shrutgyanam Page #308 -------------------------------------------------------------------------- ________________ नेत्रापति भवति च धनं बधुनाशं च कोणे वामस्यैतत्फलमभिहितं दक्षिणे वैपरीयान् । २६५ જે નેત્રને નીચલો ભાગ વારંવાર ફરકે યુદ્ધમાં પરાજ્ય કરે અને નેત્રને ઉપલો ભાગ ફરકે તો માનસિક દુ:ખને-પાપને નાશ કરે છે. જે નેત્રને ઉપાંત ભાગ ફરકતો ધન લાભ થાય, કોણ ભાગ ફરકે બંધુ વર્ગને નાશ કરે આ કળ કહ્યું છે તે ડાબા નેત્રનું છે. જમણ નેત્રનું ફળ ઉપર કહ્યું છે તેથી ઉલટું સમજી લેવું. રાધનપતિ-શકુનજ્ઞાનમાં કહ્યું છે કે ધન વૃદ્ધિ જંત્રો नाभिस्पंदः स्वदेशनाशाय. पप्टे पराजयाय स्फुरणं हृदयस्य विजयाय । प्रियसंगमाय बाहवाः कंश हकमल संभो भीत्यै. ખૂ િરિક્ત ૨ ૪ત્તે સીમંતિનીકળે છે જે પેટના આંતરડામાં કંપ થાય તે ધન લાભ થાય નાભિમાં કુરણ થાય તે પિતાને દેશને નાશ થાય, પીઠના ભાગમાં કંપ થાય તે પરાજ્ય મળે. અને હૃદયમાં કંપ થાય તે વિજ્ય મળે. બેઉ હાથ ફરકે તે પ્રિય સમાગમ થાય. હૃદય કમળમાં કંપ થાય તે ભીતી થાય. મસ્તક ફરકે તો રાજ્ય લાભ થાય, અને બેઉ નેત્ર ફરકે તો સ્ત્રીનો લાભ મળે. અને નવમ. મ. ૧૪ પણ વિશેષ જોઈ લેવું (૨૬૪) ઈતિ મિશ્ર પ્રકરણમ. Aho ! Shrutgyanam Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ अथ संक्रांतिप्रकरणम्. पीयूषधारायां कश्यपः धोरा ध्वांक्षी महादर्या मंदा मंदाकिनी तथा मिश्रा राक्षसिका सूर्यसंक्रांतिष्वक वासरात् धोरा, ध्वाक्षी, मोहरी, भंधा, भंहाङिनी; मिश्रा, राक्षमिश्रा, એ નામની સુ` સંક્રાંતિની સંજ્ઞા સુર્યાદિવારના અનુક્રમે સમજી લેવી. देवीपुराणे-मंदा ध्रुवेषु विज्ञेया मदौ मंदाकिनी तथा क्षिप्रे ध्वांक्षी विजानीयादुग्रे घेारा प्रकीर्तिता चरे महादरी ज्ञेया क्रूरैरुयैस्तु राक्षसी मिश्रिता चैव विज्ञेया मिश्रॠ क्षैस्तु संक्रमे ३ ધ્રુવ સંજ્ઞાના નક્ષત્રમાં સુ` સંક્રમણ થાય તો મંદા, મૃદુ સંજ્ઞાના નક્ષત્રમાં સુ` સંક્રમણ થાય તે મંદાકિની, ક્ષિપ્ર સંજ્ઞાના નક્ષત્રમાં સંક્રમણ થાય તે ાંક્ષી, ઉગ્ર સંજ્ઞાના નક્ષત્રમાં સક્રાંતિ થાય તે ઘેરા, ચર સંજ્ઞાના નક્ષત્રમાં સંક્રાતિ થાય તે મહેાદરી, ইર—ઉગ્ર સજ્ઞાના નક્ષત્રમાં સંક્રાતિ થાય તે રાક્ષસી, અને મિશ્ર સંજ્ઞાના નક્ષત્રમાં સુય સંક્રાતિ થાય તે મિશ્રા નામની સમજવી. ૨-૩ नारदarrot-शूद्रतस्करवैश्यक्ष्मादेव भूपगवां क्रमात् अनूक्तानां च सर्वेषां घोरायाः सुखदाः स्मृताः मादेव:- ब्राह्मणः । अनूक्तानां वांडालादीनाम् शूद्र-त२४२-वैश्य-श्राह्मण-भूपति-गाय भीगेरे, मने थंडास વગેરેને ચૈારા નામની સંક્રાંતિ અનુક્રમે સુખ આપનારી છે. (૪) Aho! Shrutgyanam Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સંwાંતિપુણેઃ કુ. ચિંતામળ વશિષ્ય. संक्रातिकालादुभयत्र नाडिकाः पुण्या मताः षोडशशोष्णगो: ५ दिनपतिसंक्रमणः प्राक् षोडशनाड्यश्च पुण्यकालः सः परतः षोडशनाड्यः सर्वत्र स्नानदानकार्येषु સૂર્ય સંક્રાંતિ જે સમયે થાય તેના પ્રથમની ડિશ ઘટિકા અને પછીની પડશઘટિકા સુધી પુણ્ય કાળ ગણાય છે અને વિશિષ્ટ પણ એજ વાતનું પ્રતિપાદન કરે છે અને વિશેષ કહે છે કે સ્નાન દાન વગેરેમાં તે ઘણું પુણ્ય આપે છે. અને જે મનુષ્ય સંક્રાંતિના પુણ્ય કાળમાં સ્નાન દાનાદિ કરતા નથી તેને સાત જન્મ પર્વત માહા દુઃખ થાય છે સંક્રાંતિ નો અર્થ એક રાશીમાંથી બીજી રાશીમાં સૂર્યની ગતિ થવી તે છે જેવી સુર્યની સંક્રાતિ કહી છે તેવીજ બીજા ગ્રહોની પણ સંક્રાંતિ સમજી લેવી. આ બાબત કુ. ચિં. વધુપધામાં સ્પષ્ટ કરી છે – ज्यातिनिबंधे विशेषः ત્રિરાશાંત પૂર્વતઃ પુનાહિ: मकरे तूत्तराः पुण्याश्चत्वारिंशतिनाडिकाः । કક સંક્રાંતિ સમયે પ્રથમની ત્રીશ ઘટિકા પુણ્યની વૃદ્ધિ કરનારી છે. અને મકર સંક્રાંતિ સમયે પછીના ચાલીસ ઘટિકા પુણ્ય ની વૃદ્ધિ કરનારી છે. સુર્યની બીજી સંક્રાંતિ કરતા કર્ક, મકર સંક્રાંતિ વિશેષ કરી Aho! Shrutgyanam Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રેષ્ઠ છે. કારણ કે એ બે સંકાંતિ સમયે દક્ષિણાયન, ઉત્તરાયણમાં सुनी गति थाय छे. (७) वृद्धगाय:-यदास्तमयवेलायां मकरे याति भास्करः प्रदोषे चार्धरात्रे वा स्नानं दानं परेऽहनि મકર સંક્રાંતિ રજૂર્યાસ્ત સમયે અથવા પ્રદેષ સમયે. અથવા અર્ધ રાત્રિએ થતી હોય તે સ્નાન દાન વગેરે સઘળું. બીજે દિવસે ४२j देवल हे छ । संक्रांतिसमय: सूक्ष्मा दुज्ञेयः :विशितेક્ષૌ મનુષ્યોથી સમજી શકાય તે સંક્રાંતિ સમય નથી માટે સંક્રાંતિ સમયની સમીપની ઘટનાઓમાંજ પુણ્ય કર્મ કરવું એ વધારે શ્રેષ્ઠ छ. ५छी नो गोष्र ११ यायाः संनिहिता नाड्यस्ता स्ताः पुण्य तमा मता: त्याही प्रभाए। ५९५ मती गावे छे. विशेष सूचना-२त्रिमे સંક્રાંતિ થતિ હેય-સૂર્યાસ્ત સમયે અથવા પ્રાત:કાળમાં સંક્રાતિ थति होय तेना पु२५ णना विचार मु. चि. संक्रांति प्रकणमा વિશેષ કર્યો છે માટે તેમાં જોઈ લેવા વિનંતી છે. ૮ बवादिकरणपरत्वे संक्रांतिस्वरूपं मु. कल्पगुमे. श्वेतांबरान्नं च भुनक्ति बाला सिंहापविष्टा दधतीं भुशुंडीम् नागमाला किल देवजाति: कस्तुरिमाला बवसंक्रमे स्यात् ९ पीतांबरा पायसमत्ति धचे गदां च जातीकुसुमोत्थमालाम् व्याघ्रोपविष्टा मृदु कुंकुमाभूता कुमारी किल बालवेऽपि १० पीतांबरासिं दधतीं वराहवाहा सुपाटीरधरा च सर्पा Aho ! Shrutgyanam Page #312 -------------------------------------------------------------------------- ________________ २८ भैश्याशनार्धापयसा च मुग्धा सा कौलवे स्याब्दकुलोत्थमाला ११ पक्कानभोक्त्री खरयानसुप्ता भाले मृदं केतकिमाल्यमंगे करे च दंडं दधति सुपांडुवासा विहगि तरुणी चतुर्थे 'तैतले' १२ रक्तांबरा मत्तगजोपविष्टा दुग्धं पिबेद्रोचनधारिणी च धनुर्धरा बिल्वदलैकमाला प्रौढा च गौः स्यात्करणे गराख्ये १३ कृष्णांबरा तोरणधारिणी च मृगीयजातिमहिषोपविष्टा दध्यत्ति यानं दधतीप्रगल्भाह्यर्क प्रसूना वणिजोद्भवेयम् १४ श्यामांबरा चित्रितमन्नमत्ति द्विजा च वृध्धा तुरगोपविष्टा मार्जारदाचितभालदेशा दूर्वाश्व कुंतं दधतीह विष्ठौ १५ चित्रांबरोळ गुडमत्तिपाशं धत्ते हरिद्रां तिलकं च वंध्या अजालिमालाश्वगता नृपाला संक्रांतिरेषा शकुनौ सुवेशा १६ अजप्रसूतांकुशधारिणी च मध्वत्ति वैश्यांजनभालदेशा समल्लिका कंबलसंप्रतीता सुप्ता च वंध्या चतुरंघ्रिजेयम् १७ गोवाहनास्त्रं दधती व शूद्रानग्मात्तिचाज्यं सुतकांक्षिणी व सुप्ता च कृष्णा गरुभालदेशा नागोद्भवा पाटलीपुष्पमाला १८ कपूरलेयात्ति च शर्करां सा मेघाभवा सा शरधारिणी च सन्यासिनी कुर्कुटयाजपाद्या किंस्तुघ्नजा संकरभूस्तथो; १९ यद्वाहनायंशुकभाज्यमेतन्महर्ष मेतकृतजीवनानाम् नेष्टं तयोर्वा शयितातिविष्टा श्रेष्टा च नेष्टा समकार्घवृध्यै २० ઉપલા કે માટે ચક્ર આપ્યું છે તેથી જલદી સમજી શકાશે. Aho! Shrutgyanam Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ બવ વગેરે કરણ ઉપરથી સંક્રાંતિનું સ્વરૂપ કરણ વસ્ત્ર ભક્ષણ વયે વાહન શસ્ત્ર માળા જાતિ ચંદન બવ | ભવેત અન્ન બાળા સિંહ ભુશુડીપુન્નાગ દેવ કસ્તુરી બાળક પીત પાયસ. કુમાર વ્યાઘા ગદા જાતિ ભૂત ! (કૌલવ પતિ ભિક્ષા મુગ્ધા વરાહ તરવાર બકુલ સર્ષ સુખડ ઉધ્વ તૈતલગુલાબી પકવા તરૂણ ખર દંડ કેતકી વિહંગ મૃત્તિકા સુખ - પ્રોઢ ગજ ધનુષ બિલ્વ ગો ગોરોચન બેઠા | મગ મહિષ તેમરઆંકડે મૃગ અલ બેઠ તુરગ કુંત દૂર્વા દિજ તું | બેઠા વધ્યા અશ્વ પાશ કમળ ક્ષત્રિયહળધર ઉર્ધ્વ ચતુ કેબલ મધું વો મેષ અંકુશ મલ્લિકા વૈશ્ય કાજળ સુત નાગ દિશા ધૃત પુત્રે ! ગો | અસ્ત્ર પાટલી શક કૃષ્ણ | સુપ્ત | ચ | | |૫૫ | | ગર કિસ્તુધ્ધ વાદળી શક સંન્યા મુકુટ બાણ જાસુસ સંકર કપૂર ઉષ્ય | | | | સ | | | | | | Aho ! Shrutgyanam Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચક્રમાં સંક્રાંતિના જે વસ્ત્ર, ભોજન વગેરે કહ્યા છે તે પદાર્થ વડે જીવન ચલાવનારાને તે વસ્તુ મોઘી મળે. માટે તે નેસ્ટ છે. અને જ્યાં ઉર્વ–સુખબેઠા. છે. તે અનુક્રમે શ્રેષ્ટ–ષ્ટ–સમાન સમજી લેવા. ૯-૨૦ संक्रांतिमूर्तयः-ज्येष्ठाा हि शतस्वाती याम्ये पंचदशस्मृता વારિવિરાણાયુ મૂર્તય: શુ: રા : खरामाः शेषधिष्ण्येषु संक्रांतेरुदये लिखेत् જેયદા, આદ્ર, આવા , શતતારા, સ્વાતી, ભરણી, એ નક્ષત્ર માં સંક્રાંતિ થાય ત્યારે તેની મૂર્તિ પંદર (૧૫) સમજવી. ધ્રુવ સંસાના નક્ષત્ર, પુનર્વસુ, વિશાખા નક્ષત્રમાં સંક્રાંતિ થાય ત્યારે તેની મૂર્તિ પીસ્તાલીસ (૪૫) સમજવી. અને બાકી રહેલા નક્ષત્રોમાં સંક્રાંતિ થાય ત્યારે તેની મૂતિ ત્રીસ ૩૦ સમજવી (આ દિન નક્ષત્રો પરથી જોવાનું છે) ઈતિ સંક્રાંતિ પ્રકરણમ. अथ स्वप्नाध्यायः* स्वप्नाध्यायं प्रवक्ष्यामि ययोक्तं गुरुभाषितम् फलं विज्ञायते येन नित्यमेव शुभाशुभम् * श्रीकृष्णजन्मखंड उत्तरार्धे ७७ अध्याये, आचारमयूखे, मुहर्तगणपतौ मिश्रप्रकरणे जिज्ञासुभिर्विशेषा दृष्टव्यः Aho ! Shrutgyanam Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ स्वमस्तु प्रथमे यामे संवत्सरे फलप्रदः द्वितीये चाष्टभिर्मासैनिभिर्मासैस्तृतीयके चतुर्थे प्राहरे स्वप्नो मासेन फलदः स्मृतः अरुणोदयवेलायां दशाहेन फलं स्मृतम् હવે સ્વખાધ્યાય કહેવામાં આવે છે કે જે પૂર્વે ગુરૂએ કહ્યો હતો જે પરથી હંમેશા શુભાશુભ ફળ સમજી લેવાય છે. જે સ્વપ્ન રાત્રિના પ્રથમ પ્રહરમાં આવે તે એક વર્ષે તેનું ફળ મળે. બીજા પ્રહરમાં આવે તો આઠ મહિને તેનું ફળ મળે. ત્રીજે પ્રહરે સ્વપ્ન થાય તે ત્રણ મહિને ફળ મળે, અને ચોથે પ્રહરે સ્વનું થાય તે से भासे तेनु ३१ भने, अने अ३६५ समये षट्पंच अरुणोदय રાત્રિ ચાર ઘટી બાકી હોય ત્યારે સ્વપન થાય તે દશ દિવસે તેનું ३ण भले सेभ समा. (3) आरोहणं गोवृषकुंजराणां प्रासादशैलाप्रवनस्पतीनाम विष्ठानुलेपो रुदितं मृतं च स्वप्नेष्वगम्यागमनं च धन्यम् । यस्तु पश्यति स्वप्नांत राजानं कुंजरं हयम् सुवर्ण वृषभं गां च कुटुंबं तस्य वर्धते तांबलं दधि वस्त्रं च शंखं मुक्कां सुचंदनं जातिं च बकुलं कुंई वदंति च धनागमम् क्षीरिणं फलिनं वृक्षमेकाकी यस्तु रोहति अर्थलाभं फलं शेयं तत्र तस्य विबोधयेत् Aho ! Shrutgyanam Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જે કદાચ ગાય, વૃષભ, હાથી, પ્રાસાદ–દેવ મંદીર અથવા રાજમહેલ, પર્વતની ટોચ, વનસ્પતિ, ઉપર બેઠા એવું સ્વપ્ન થાય શરીર પર વિષ્ટાને લેપ થાય, રૂદન, મરણ, અગમ્યાગમન થાય તે તે સ્વપ્ન શ્રેષ્ટ સમજવું. જે સ્વમ પુરૂ થતા રાજા, હાથી, અશ્વ, સુવર્ણ, વૃષભ, ગાયને જુવે તે તેના કુટુંબની વૃધ્ધિ થાય છે. જે સ્વપ્ન પુરૂ થતાં તાંબૂલ, દહીં, વસ્ત્ર, શંખ, મોતી, ચંદન જાતિ પુષ્પ, બોરસલીનું પુષ્પ, કંદ (ધોળીયા) પુષ્પ જુવે તે તેને ધન લાભ થાય છે. જે સ્વમામાં પિતે દુધવાળા, અથવા ફળવાળા, વૃક્ષ પર ચઢે તે એમ સમજવું એનું અર્ધ લાભ સૂચવે છે. (૪-૭) आम्रनिंबकपित्थेषु अन्येषु फलवत्सु च । फलिते च फलं विद्यात् पुष्पिते बुध्धिरुत्तमा प्रासादस्थः पयो भुक्ते समुदं तरते नरः अपि दासकुले जातः सोपि राजा भविष्यति दीपमन्नं फलं पद्म कन्यां छत्रं तथा ध्वजम् स्वप्ने यो लभते मंत्रं यश्चितयति तध्रुवम् मनुष्यानां तु मांसानि स्वप्नांते यश्च भक्षयेत् हरितानि च पक्वानि शणु तस्यापि यत्फलम् આમ્રવૃક્ષ-લિંમડેડ અને એ શિવાયના બીજા ઝાડે પૈકી કોઈ પણ ઝાડ ફળવાળું જોવામાં આવે તો ફળ શુભ મળે, અને પુષ્પવાળું ઝાડ જોવામાં આવે તે ઉત્તમ બુદ્ધિ થાય. જે પ્રાસાદપર બેસી દુધ પીએ, સમુદ્રમાં તરે તે તે અધમ કુળમાં જન્મેલે હોય છતાં પણ સજા થાય. જે મનુષ્યને સ્વપ્નામાં દીવ, અન્ન, ફળ, Aho ! Shrutgyanam Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ કમલ, કન્યા, છત્ર, વજ, મંત્ર મળે તે તો તે મનુષ્ય જે ઇચ્છે તે તુરત પ્રાપ્ત થાય, જે સ્વનામાં મનુષ્યનું માંસ ખાય અથવા લીલા ફળો ખાય તેનું ફળ નીચે મુજબ છે. पादे पंचशतं लाभः सहस्र बाहुभक्षणे राज्यं शतसहस्रं च लभते मूर्धभक्षणे पादुकोपानहौ छ लम्वा यस्तु प्रबुध्यति असिं वा निर्मला तीक्ष्णमध्यानं तस्य निर्दिशेत् नावमारोहयेथस्तु प्रवासो दृश्यते तस्य स पुनः पुनरागत: दंता यस्य विदीयते स्वमाते निपतंति च धननाशो भवेत्तस्य पीडा चापि शरीरजा પગનું માંસ ખાય તો પાંચશોને લાભ થાય. હસ્તનું માંસ ખાય તે સહસ્ત્રને લાભ થાય; અને મસ્તકનું માંસ ખાય તે લક્ષને લાભ, અને રાજ્ય મળે. જેને સ્વનામાં પાદુકા, જેડા, છત્રની પ્રાપ્તિ થાય, અને અગ્રત થય, અથવા તરવાર મળે તે તેને કઠિન મુસાફરી સમજવી. જે સ્વનામાં નકામાં બેસે. ... તે મનુષ્યને વારંવાર પ્રવાસ જવું પડે. જેના દાંત સ્વનામાં ભાંગી જાય અથવા પડી જાય તો તેને ધન નાશ અને શરીરે ભય કર પીડા ઉપજે. (૧૨-૧૫). अभिद्रवंति यं स्वप्ने शगिणो दंष्ट्रिणोऽपि पा वानरा वा वराहा वा तस्य राज्यकुलाद्भयम् Aho ! Shrutgyanam Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ महिषोष्ट्रप्रयाणेन दक्षिणस्यां च नीयते अचिरेणैव कालेन मृत्युस्तस्य विनिर्दिशेत् अभ्यंगो यस्य तैलेन वा स्वप्नांते घृतेन च स्नेहेनान्येन केनापि व्याधिं तस्य विनिर्दिशेत् पीतांबरधरा नारी पीतगंधानुलेपना अवगृहति यं स्वप्ने हत्यां तस्य विनिर्दिशेत् रक्तांबरधरा नारी रक्तगंधानुलेपना अवगृहति यं स्वप्ने हत्यां तस्य विनिर्दिशेत् कृष्णांबरधरा नारी कृष्णगंधानुलेपना । अवगृहति यं स्वप्ने मृत्युस्तस्य विनिर्दिशेत् श्वेतांबरधरा नारी श्वेतगंधानुलेपना । अवगृहति यं स्वप्ने तस्य श्री. सई तोमुखी आदित्यमंडलं स्वप्ने चंद्रं वा यदि पश्यति व्याधितो मुच्यते रोगानीरोगः श्रियमश्नुते यस्तु श्वेतेन सर्पण इंश्यते दक्षिणे करे बहुलाभो भवेत्तस्य संपूर्ण दशमेहनि काकं वां कुर्कुटी क्रौंच लब्ध्वा यः प्रतिबुध्यति सकाशां लभते कन्यां भार्यो वा प्रियवादिनीम् स्वप्नामा ना सामा शयाण-हावाणा, वानर, सु। ધસારો કરે તે તેને રાજ્ય તરફ ભય થશે, જે નામાં મહિષ-ઉંટ પર બેસી દક્ષિણ દિશામાં જાય છે તેનું જલદી મરણ સુચવે છે Aho ! Shrutgyanam Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ જેને સ્વપ્નામાં પેાતાના શરીરે તેલ-ઘી-અથવા તેથી ખીજી વસ્તુ નું મન જોવામાં આવે તે તેને માંદગી થાય એમ સુચવે છે જે મનુષ્યને સ્વપ્નામાં પીળાવસ્ત્રવાળા, પીળા ચંદન વાળી સ્ત્રી મળે તે તેને રોગ થશે એમ સુચવે છે. જેને સ્વપ્નામાં રકત વસ્ત્ર વાલી, રકત ચંદન વાલી સ્ત્રી મળે તેને ક્રાઇ હત્યા લાગશે. જેતે સ્વપ્નામાં કૃષ્ણવ સ્ર વાલી, કૃષ્ણ ચંદન વાલી સ્ત્રી મળે તો તેનુ મૃત્યુ સુચવે છે. જેને સ્વપ્નામાં શ્વેતવ સ્ર વાલી, શ્વેત ચંદન વાલી સ્ત્રી મળે તે તેને ચારે બાજુથી લક્ષ્મી આવી મળે એમ સૂચવે છે જે જે સ્વપ્નામાં સૂર્ય` મંડળ-ચંદ્ર મડળને જીવે છે તે તે રંગથી મુકત થાય અને સંપત્તિ મેળવે છે જેને સ્વપ્નામાં જમણા હાથ શ્વેત સના દશ થાય તે તેને દશ દિવસ પુરા થતા ઘણા લાભ થાય, જે મનુષ્ય સ્વપ્નામાં કાગડા, કુકડી, ક્રૌચ જોઇ (મેલવી) જાગૃત થાય તે! તેને ધન સહિત કન્યાના લાભ અથવા પ્રિય ભાષણ કરનારી સ્ત્રીનેા લાભ થાય એમ સમજવુ. ૧૬-૨૫ निगदैर्यस्तु संबद्धो बाहुपाशेन वा पुनः पुत्रो वा जायते तस्य प्रतिष्ठां वा विनिर्दिशेत् देवता गुरवो गावः पितरो लिंगिनस्तथा यहूदंति नरं स्वप्ने तत्तथैव भविष्यति वल्लीच्छेदे भवेत्प्रीतिर्गोधूमेषु धनागमम् यवैर्जयागमं विद्यात् लाभं सिद्धार्थके सदा दधिलाभे धुवं क्लेशा यशस्तु दधिभक्षणे सर्वाणि शुक्लान्यतिशोभनानि कार्पासतक्रास्थिविवर्जितानि सर्वाणि कृष्णान्यतिमईनानि गोवाजिहस्तिस्वजनैविवर्जितम् Aho! Shrutgyanam ૨૬ २७ ૨૮ ૨૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ लिंगं चैवाचितं दृष्ट्रा देवतानां विशेषतः अर्थलाभो भवेत्तस्य बुद्धिर्वा विपुला भवेत् उरगेो वृश्चिकेो वापि जलौका यदि दृश्यते विजयं पुत्रलाभं च धनलाभ विनिर्दिशेत् यस्तु मध्ये तडागस्य भुंजीत घृतपायसम् rasपद्मिनी तं विद्यात्पृथिवीपतिम् अंतरायेण वेष्टते ग्रामं वा नगरं यदि ग्रामे मांडलिका राजा नगरे पार्थिवो भवेत् ૩૪ જેને સ્વપ્નામાં શૃંખલા બંધન અથવા બાહુ પાસથી બંધન થાય તે તેને પુત્ર લાભ અથવા પ્રતિષ્ઠાના વધારા થાય, દેવતાઓ, ગુરૂ, ગાય, પિતૃદેવ, કેાઈ મહાત્મા સ્વપ્નામાં આવી કાઇ પણ કહે તે તે સત્ય છે એમ નિશ્ચય માનવે. જો સ્વપ્નામાં ઝાડના વેલા છેદતા જોવામાં આવે તે પ્રીતિ થાય, ગેાધૂમ જોવામાં આવે તે ધન લાભ, જવુ જોવામાં આવે તે જય થાય. સરસવ જોવામાં આવે તેા લાભ મળે. દહીની પ્રાપ્તિ થાય તે અ` સિદ્ધિ, ધૃત લાભ થાય તે કાર્તિને વધારે, તેલ મળે તે કલેશ થાય, અને દહી ભક્ષણ કરવામાં આવે તે યશ વધારે. જો સ્વપ્નામાં કાર્પાસ, છાસ હાડકાં, શિવાયની કાઇ પણ શ્વેત વસ્તુ જોવામાં આવે તે તે ઘણીજ શુભ સમજવી, અને ગાય, અશ્વ, હાથી, કુટુંબી સિવાયની કાઈ પણ કૃષ્ણ વસ્તુ લેવામાં આવે તે! તે દુઃખ આપે. જે સ્વપ્નામાં કાઈ પણ દેવની પૂજા થતી હોય જોવામાં આવે તે ધન લાભ અથવા બુદ્ધિના વધારા કરે જે સ્વપ્નામાં સર્પ, વિષ્ણુ, જલે, Aho! Shrutgyanam મા ३१ ૨ ३३ Page #321 -------------------------------------------------------------------------- ________________ 3०५ (અથવા જળચર પ્રાણી જોવામાં આવે તે વિજ્ય, પુત્ર લાભ, ધન લાભ મળે, જે સ્વપ્નામાં તળાવમાં (પાસ) અખંડિત કમળ પાત્રમાં ધૃત–પાયનું ભક્ષણ કરે છે તે પૃથ્વિપતિ થાય, જે સ્વપ્નામાં ગામને અથવા નગરને આપત્તિ યુકત જુવે તો તે અનુક્રમે માંડલિક રાજા, पार्थिव-11 थाय (२१-३४) क्षीरं पयश्च यः स्वप्ने सफेनं दोहने कृतम् सोमपानं भवेत्तस्य अन्यथा शुभमादिशेत् रुधिरं पिबति स्वप्ने सुरा वा यदि पीयते यदि नो लभते विद्यामितरस्तु धनं लभेत् धूमं पिबति वाऽमानं धूम्रपानं च पश्यति ज्वलितं चैव योऽत्यर्थ लक्ष्म्या न स विमुच्यते आसने शयने याने शरीरे वाहने गृहे ज्वलमाने विबुध्येत तस्य श्रीः सर्वतोमुखी चतुर्दशमहास्वप्ने यदि कापि न दृश्यते पुत्रो भवति शैडीरः शूरो वीरः प्रजापतिः वातश्लेष्माधिका यस्तु स्वप्नं पश्यति नित्यशः ध्यानं च चिंतितं दृष्टं तत्स्वप्नं शुन्यमेव व शुचिभूमिः शुचिशायी शुविवस्त्रसमाहितः शुभध्यानाश्रितः प्राणी लभतेऽत्र शुभाशुभम् शुभं स्वगुरवे वाच्यमशुभ न प्रकाशयेत् देवतायजनं जाप्यमशुभस्यापनुत्तये Aho ! Shrutgyanam Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ चिंतारुजोत्थः कफवातपित्तप्रकोपजातश्च वृथा भवेत्स: वित्रं वदेत्संतमसंतमेने नैवोचरेत्तत्र जपेन्मुरारिम् ४३ જે સ્વપ્નામાં ફીણવાળું દેહેલું દુધ, અથવા પાણું જુવે તે તેને સોમપાન (સેમલતાનું પાન-યાગ) કરે, નહીં તે પણ શુભ કરતા છે. જે સ્વમમાં રૂધીરપાન, અથવા સુરાપાન કરે તે વિદ્યા નહી મળે તે બીજાને ધન જરૂર મળે. જે સ્વમમાં ધૂમપાન કરે અથવા બલનું આમાન-ધૂમપાન જુવે તો કદિપણ લક્ષ્મી રહિત થાય નહિ જે સ્વમમાં આસન, શયન, પાલખી શરીર, વાહન, ઘર એ પૈકી બળી જતુ જઈ જાગૃત થાય તે તેને દરેક રીતે લક્ષ્મી પ્રાપ્તિ થાય, ચૌદ પ્રકારના મહેટા સ્વમો પૈકી કોઈ પણ લેવામાં નહી આવે તે ગર્વિષ્ટ, શરીર–પ્રજાપતિ સમાન પુત્ર થાય, જે વાત કશ્મવાળે પુરૂષ વારંવાર સ્વપ્ન જુવે. ધ્યાન કરેલી વિચારેલી વસ્તુ જાવે તે તે નિષ્ફળ છે. પવિત્ર ભૂમિ, પવિત્ર શયા પવિત્ર વસ્ત્ર હોય, શુભ ધ્યાનમાં હોય તો તેને સ્વપ્નનું શુભાશુભ ફળ મળે છે. શુભ સ્વમ હોય તો પોતાના ગુરૂ પાસે જઈ કહેવું અશુભ હોય તે તેને પ્રકાશ કરે નહી. અશુભ સ્વમ આવે તે તેને દૂર કરવા માટે દેવ પૂજન, જપ કરવા, ચિંતા રેગથી કફ, વાયુ, પિત્તથી સ્વમાં આવે તે તે મિથ્યા સમજવા. શુભ હોય તે વિપ્ર આગળ કહેવું, અશુભ હેય તે કહેવું નહી. અશુભ હોય તે વિષ્ણુ સ્મરણ કરવું. (૩૫-૪૩) ઇતિ સ્વાધ્યાય: Aho ! Shrutgyanam Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ लग्नशुद्धिप्रकरणम् शुक्रषष्टदोषापवादः - भृगुषाह्नयो दोषो लग्नात्षष्ठगते सिते नारद: उच्चगे शुभसंयुक्त तलग्नं सर्वथा त्यजेत् ॥ कन्याचापे तथा सिंहे कर्के शुको यदा भवेत् न दोष: षष्टशुक्रस्य पाणिग्राहे शुभावहः नीचगे तत्तुरीये वा पापशत्रुगतेऽपि वा भृगुपटाया दोषो नास्ति तत्र न संशयः ३ कश्यपः લગ્ન શુદ્ધિમાં લગ્નથી છઠ્ઠા સ્થાનમાં શુક્ર હાય તા અને તે શુક્ર ઉચ્ચને અથવા શુભ ગ્રહ યુકત હેાય તે તેને શુક્ર દેશ કહે छे, तेवा लग्नना ४३२ त्याग ३२वे. परंतु ते शुन्या, धन, સિહ, કઈ રાશિને હાય તેા તેને લગ્નમાં દેષ નથી. નીચને હાય તત્તુરીને નીચથી ચેાથે ધન રાશિનો હોય, પાપગ્રહ–શત્રુ ગ્રહનો હાય તે તે છઠ્ઠા સ્થાનમાં એક્રેલા શુક્રના નિ:સશય દેષ નથી. (૧–૩) "" कुजाष्टमदेाषापवादः “कश्यपः अस्तगे नीचगे भौमे शत्रक्षेत्रगतेऽपि वा कुजाष्टमोद्भवो दोषो न किंचिदपि विद्यते भौमा मृत्युगो यत्र रिपौ शशिगृहे तथा अस्तगे वा तदा तत्र विवाह: शुभदा भवेत् कुजाष्टमा महादोषो लग्नादष्टमगे कुजे शुभत्रययुतं लग्नं त्यजेतुंगगतं यदि Aho! Shrutgyanam Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ લગ્ન શુદ્ધિમાં મંગળ અષ્ટમ સ્થાનમાં હોય પણ તે નીચને અસ્તને શત્રુક્ષેત્રી હોય તે તે મંગળ દોષ નથી એમ સમજવું. જે મંગળ અષ્ટમ સ્થાનમાં હોય, શત્રુના સ્થાનમાં હેય, ચંદ્રના ઘરમાં હોય અથવા અસ્તને હેય તે તેમાં વિવાહ કરે શુભ છે લગ્નથી અષ્ટમ સ્થાનમાં મંગળ હોય તો તે મંગળ મહા દેષ કારક છે. જે તે લગ્ન ત્રણ શુભ યુકતહાય અર્થાત તે મંગળ ઉચ્ચને, શુભ ગ્રહ યુકત, મિત્રના ઘરમાં અથવા સ્વગૃહી હોય છતા તે લગ્નને ત્યાગ કરવો. (૪-૬) अथ षष्ठद्वादशचंद्रापवादो मुहूर्तदर्पणे. कवौ गुरौ वा वलिनिश्थिते तनो शुभेन दृष्टः शुभवर्गग: शशी विवर्धमानः शुभहश्च नाशुभं करोति तिष्ठन्नपि षष्टरिःफयोः ७ जीवे लग्ने मृगौ केंद्रे श्वामिना च विलोकिते विधाः षष्टाष्टमं दोष हंति सिंहा यथा गजन् नीचराशिगते चंद्रे नवांशकगतेऽपि वा चंद्रे षष्टाष्टरिःफस्थे नास्ति दोषो न संशयः લગ્ન કુંડળીમાં શુક્ર અથવા ગુરુ બળવાન થઈ લગ્ન હોય અને શુભ રાશિમાં અને શુંભ ગ્રહ દ્રષ્ટ ચંદ્રમાં વધતિ કળાને હોય પણ તે છટ્ટ અથવા બારમે બેઠે હોય તે તે શુભ ફળને હણનારો છે છતા પણ અશુભ કરી શકતો નથી. લગ્નમાં ગુરૂ–કેદ્રમાં શુભ હેય લગ્નને લગ્નનો સ્વામી જેતે હોય તે જેમ સિંહ હાનીને હણે છે. તેમ ચંદ્ર ષષ્ટાટમ દેષને હણે છે ચંદ્ર નીચ રાશિમાં હોય Aho ! Shrutgyanam Page #325 -------------------------------------------------------------------------- ________________ 3०८ અથવા નીચના નવમાંશમાં હોય અને તે ૬-૮–૧૨ સ્થાનમાં હોય छतi तेनी ५ नया मेम न४४१ सभा. (७-४) नारदः-षडष्टरिः फगे चंद्रे लग्नाद् दोषः स्वसंशितः तल्लग्नं वर्जयेद् यत्नाजीवशुक्रसमन्वितम् उच्चगे नीचगे चंद्रे मित्रभे शत्रुराशिगे अपि सर्वगुणापोतं दंपत्यार्निधनप्रदम् इंदाः षडष्टमगतौ क्रमशो विवाहे सौम्यौ शुभौ जनयतो मृतिमेव वध्वाः । कूरग्रहेऽस्तमगते विधवा भवेत्सा चंद्रेऽगनालिवृषसिंहगतेऽल्पपुत्रा १२ લગ્નથી –૮–૧૨ મે ચંદ્ર હોય તે તેને ચંદ્ર દેષ કહે છે. જે તે લગ્ન ગુરૂ–શુક્ર યુકત હોય છતાં પણ તેને ત્યાગ કરવો. જે ચંદ્ર ઉચ્ચનો, નીચ, મિત્રના ઘરનો, શત્રના ઘરનો હોય લગ્ન સર્વે ગુણસંપન્ન હોય તે પણ તે દપતીને મરણકારક છે. વિવાહમાં ચંદ્રમાંથી છઠું અને આઠમે અનુક્રમે બે શુભ ગ્રહ હોય તે સ્ત્રીનું મરણ કરે છે. સપ્તમ સ્થાનમાં પાપ ગ્રહ હોય તે વિધવા થાય અને ચંદ્રમાં સાતમે કન્યા-વૃશ્ચિક-વૃષભ સિંહને હેાય તે અલ્પ याणा थाय. (१०-१२) अथ संग्रहचंद्रदोषापवादः “नारदः" शशांके ग्रहसंयुक्ते दोषः सग्राहसंशितः तस्मिन् सग्रहदोषे तु विवाहं नैव कारयेत् Aho ! Shrutgyanam Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦ स्वक्षेत्रस्वचगो वा स्यादन्यक्षेत्रगतापि वा पापग्रहयुतचंद्रः करोति मरणं तयोः सग्रहश्च द्विधा प्रोक्तो राशि नक्षत्रभेदतः नक्षत्रसग्रहो दुष्टो न दुष्टो राशिसग्रहः शुभग्रहयुते चंद्रे स्वोच्च स्थे मित्रराशिगे दोपाय न भवेल्लग्नं दंपत्याः श्रेयसे सदा शनि भौमार्केज्यसितैयु कश्चंद्रश्च येोषिताम् कुर्याद्वैधव्यदौर्भाग्यं ज्ञजीवाभ्यां शुभावहः गुरु: स्वकीयवर्गस्थो बलवान् कंटकस्थित: पश्येत्सग्रहशीतांशुं तद्दोषविलयं नयेत् पापात्सप्तमगः शशी यदि भवेत्पापेन चेत्संगता यत्नेनापि विवर्जयेन्मुनिमते दोषः सदा कथ्यते यात्रायां विषदा गृहेषु मरणं क्षौरेषु रोगो महान् उद्वाहे विधवा व्रते च निधनं शून्यं च कर्मणि सप्तमस्यो यदा चंद्रो भवेद्भावफलाष्टमः न तदा दीयते लग्नं शुभैः सर्वग्रहैरपि ૪ १५ १६ १७ १८ १९ २० લગ્ન શુદ્ધિમાં જો ચંદ્રમાં કાઇ પણ ગ્રહ સાથે હાય તે। સગ્રહ દોષ કહે છે. તેવાં દેષમાં લગ્ન કરવા નહી. જો ચંદ્રમાં સ્વગૃહી પેાતાના ઉચ્ચના, અથવા ગમે તે ગ્રહની રાશિનો, પાપ ગ્રહ યુકત હાય તા તે દંપતીનું મરણ કરે છે. આ પ્રષ એ પ્રકારના છે. राशिसग्रह भने नक्षत्रसग्रह. तेथां नक्षत्रसंग्रह नेष्ट छे, राशिસઋદુ નેષ્ટ નથી. રાશિ સગ્રહ અને નક્ષત્ર સંગ્રહ એ બેઉ 18: Aho ! Shrutgyanam Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ સ્પષ્ટ સમજાય તેવા છે. શુભગ્રહ યુકત ચંદ્ર હોય પણ તે પિતાના ઉચ્ચને, મિત્રરાશિને, હોય તે તે લગ્ન દૂષિત નથી. દંપતીનું શ્રેય કરનારું છે. જે ચંદ્રમાં શનિ-ભીમ-સૂર્ય-ગુરુ-શુક્ર પૈકીની સાથે હોય તે સ્ત્રીને વૈધવ્ય આપે છે. પણ બુધ-ગુરૂ સાથે હોય તો શુભ છે. જે ગુરૂ સ્વગૃહી હોય, બળવાન હોય, કેંદ્રમાં હોય, અને સહ ચંદ્રને જુવે તે સંગ્રહ ચંદ્રને દોષ નાશ પામે છે. જે પાપ ગ્રહથી સાતમે ચંદ્ર હય, પાપ ગ્રહ યુક્ત હોય તો તે લગ્ન જરૂર લેવું નહી. મુનિઓ કહે છે કે તે દેષ કરનાર છે. યાત્રામાં વિપત્તિ, ગૃહકાર્યમાં મરણ, ક્ષૌરમાં મહેાટી પીડા, લગ્નમાં વૈધવ્ય, જનેઈમાં મરણ, અને પુંસવન સંસ્કારમાં શન્ય ફળ આપે છે. જે સાતમે ચંદ્ર હોય અને ચલિતમાં આઠમે ગયો હોય અને બીજા શુભ ગ્રહ હોય છતાં પણ તે લગ્ન લેવું નહી. (૧૩–૨૦) सबलनिर्बलग्रहविचारः अन्यञ्च-सामान्येनेोदिता दोषा भंगास्तेषां तु तद्बुधैः यदि ते बलहीनाः स्युः प्रध्वंसाभावतां ययुः स्वक्षेत्रे मित्रगेहे च उदिते स्वाञ्चसंस्थितः । पापो वक्री शुभः शीघ्रो बलीयान् ग्रह उच्यते नीचस्थाः शत्रुगेहस्था वृद्धा बालग्रहाः पुनः करा: शीघ्राः शुभा वक्रा ज्ञेया बलविवर्जिताः ऋक्षसंधिगतःः खेटा राशिसंधिगतास्तथा થાશે જ જે વિપરીતમ Aho ! Shrutgyanam Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર લગ્ન કુંડળીમાં સામાન્ય રીતે જે દે કહ્યા છે તેના ભંગ પણ પંડિતોએ કહ્યા છે. જે તે દોષકારક ગ્રડે નિર્બળ હોય છે તે તે દેશના પ્રધ્વંશ થાય છે એમ સમજવું. ગ્રહ બળવાન અને નિર્બળ કેમ સમજાય, તેને માટે કહે છે કે જે ગ્રહ સ્વગૃહી, મિત્રની રાશિને, ઉદયને પિતાના ઉચ્ચમાં રહેલું હોય અને પાપ ગ્રહ વક્રી શુભ ગ્રહ શીધ્રગતિને હોય તે તેને બળવાન કહે છે. નીચ રાશિના, શત્રુ ક્ષેત્રી, વૃધ્ધવનો, બાલ્યત્વનો, ક્રુરગ્રહ, શીધ્ર ગતિને, શુભગ્રહ વક્રગતિને હોય તો તેવા ગ્રહને નિર્બળ કહે છે. જે ગ્રહ નક્ષત્રના સંધિમાં રહેલા હોય, રાશિની સંધિમાં હોય તે તે ગ્રહ આગલી રાશિનું ફળ આપે છે, અને વક્રી હોય તે પાછલી રાશિનું ફળ આપે છે. ગત ચંદ્રિકા . ૩ મgram નર: વિધરે તમાdજ્ઞાત: . ક. ૪૫–૫૬માં સ્પષ્ટ છે ભગવાન વાયા મુનિએ પણ કહ્યું છે કે – स्वोच्चस्थाः स्वत्रिकोणस्था मित्रभस्वगृहस्थिताः उदिता सौन्य संदृष्टा बलवंतस्तु ते ग्रहाः । નવારિજા: Mા વિના હાથમાના: માણપતા: શત્રુદાત્તે વિવસ્ત્રા: મૃતા: ભાવાર્થ સ્પષ્ટ હેવાથી આખે નથી. (૨૧-૨૪) अथ कर्तरीदोषविचारः क्रूरद्वयमध्यस्थं लग्नं चंद्रं च वर्जयेन्मतिमान् परिणयने वनितायाः शतगुणमपि मृत्यवे इंसाम् Aho ! Shrutgyanam Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ कूरं पृष्टगत लग्नात् सौम्यतु पुरतः स्थितम् ईशं वर्जयेल्लग्नं कर्तरी तां विनिर्दिशेत् पापयोः कर्तरी कोर्नीच शत्रुगृहस्थयोः यदा चास्तंगयोर्वापि कर्तरी नैव दोषदा नहि कर्तर्यजो दोषः सौम्ययोर्यदि मध्यगः शुभग्रहयुतं लग्नं क्रूरयोनास्ति कर्तरी ૨૮ સ્ત્રીના લગ્ન સમયની કુંડલીમાં જે લગ્ન અથવા ચંદ્રમાં ફરગ્રહના મધ્યમાં હોય તે તે લગ્ન ચંદ્રને પંડિતે ત્યાગ કરે. જે તેમાં બીજા સો ગુણ હોય છતાં તે પુરૂષનું મૃત્યુકારક છે. લગ્નની પાછળ મૂરઝડ હેય અને શુભ ગ્રહ લગ્નની આગળ હોય તે તેવા લગ્નને ત્યાગ કરે. કારણ કે આવા યોગને કર્તરી યંગ કહે છે. કર્તરી યોગ કરનારા બેઉ ગ્રહ પાપ હાય નીચ, શત્રુક્ષેત્રી અસ્વંગતના હોય તે તે કરી દેષકારક નથી. જે બે શુભ ગ્રહની મધ્યમાં ચંદ્ર હોય તે કરી દેષ નથી, અને લગ્ન શુભ ગ્રહ યુક્ત હોય તે પાપગ્રહની કર્તરી નથી એમ જાણવું. (૨૫-ર૮) यवनाचार्य:-विधौ धनापगे शुभग्रहे थवांत्यगे गुरौ न कर्तरी भवत्यही जगाद बादरायणः गुरौ रि.फे शुभे लाभे स्वेऽब्जे सौम्यखगेपि वा । गुरुमभृगुजा: केंद्रकाणेषु कर्तरी नहि || ચંદ્ર બીજે અથવા શુભ ગ્રહ બીજે હોય, ગુરૂ બારમે હોય તે કરી યોગ નથી એમ બાદરાયણ કહે છે. ગુરૂ બારમે, શુભ Aho ! Shrutgyanam Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ગ્રહ અગીયારમે, બીજે ચંદ્ર, અથવા શુભ ગ્રહ હોય, ગુરૂ-બુધ-શુક્ર કંદ્ર ત્રિકોણ સ્થાનમાં હોય તે કરી એગ નથી એમ સમજવુંર૯-૩૦ बभ्र:-क्रूरग्रहस्यांतरगत नुर्भवेन्मृतिप्रदं चंद्रमसं च रोगदम् शभर्धनस्थैरथवांत्यगे गुरौ न कर्तरी स्यादिति भार्गवा विदुः३१ જે ક્રૂરગ્રહના મધ્યમાં લગ્ન હેય તે મરણ નિપજાવે, અને ચંદ્ર હોય તે રોગી કરે. જે શુભ ગ્રહ બીજે હોય અથવા બારમે ગુરૂ હોય તે કરી દેવ નથી એમ ભૃગુઋષિઓને અભિપ્રાય છે. श्रीपतिः-सौम्यग्रह: शशांकात् केंद्रगतैः सुखवती योषित् पाणिग्रहणमवाप्ता क्रूरैरपि कामः दुःखार्ता द्वयोश्च पापयामध्ये यदा लग्न भविष्यति तदा मृत्यु विजानीयात् पंचमेऽन्दे न संशयः ३३ જે ચંદ્રમાંથી કેંદ્રમાં શુભ ગ્રહો બેઠા હોય તે તે સ્ત્રી ઘણુ સુખ ભોગવે અને ચંદ્રથી કેંદ્રમાં પાપ ગ્રહ હોય તે સમયે લગ્ન થયેલી સ્ત્રી કામ વાસનાથી દુઃખી રહે છે. જે બે પાપ ગ્રહોના મધ્યમાં લગ્ન હોય તેવા સમયે પરણેલી સ્ત્રી પાંચમે વર્ષે પર લેકમાં ગમન घरे सेभ निःसंशय मान. 32-33 ___ अथ जामित्रदोषविचारः ग्राहालग्ना नितालिप्ता खखदन २०० विभाजिता लभ्यतेऽधिशरा ५४ यत्र जामित्रं च सदा स्फुटं ३४ क्रूरो वा यदि सौम्यो वा लग्नाच्चंद्राच्च खेचरः एकोऽपि यदि जामित्रे समांशे दोषदो भवेत् Aho ! Shrutgyanam Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૫ जामित्रगो यदि भवेदुशना बुध वा गीर्वाण मंत्र्यसितपक्षकरच चंद्रः कन्या विवाहसमये शुभमामनंति गर्गात्रिकश्यपपराशरदेवलाद्याः ३६ જામિત્ર દેષની સ્પષ્ટ સમજ સપ્ત સ્થાંનમાં બેઠેલા ગ્રહમાંથી લગ્ન બાદ કરી તેની કળા કરી ખસેથી ભાગ લેતા જો લગ્ધી ૫૪ આવે તે! જામિત્ર દોષ છે એમ સમજવું. એ જામિત્રના ખે ભેદ છે. શુભ ગ્રહને અને પાપ ગ્રહના જો શુભ ગ્રહના જામિત્ર હાય તે માનસિક પરિતાપ કરે અને પાપ ગ્રહના જામિત્ર હોય તે મરણ નીપજે. આ બાબત મુ. માત્રક વિવાદ્ દ્રમાં સ્પષ્ટ કરી છે. તથા ઉદાહર પણ આપ્યું છે. લગ્ન અથવા ચંદ્રમાંથી સાતમે શુભ અથવા અશુભ ગ્રહ એક પણ ગ્રહ સમાંશમાં—એક સરખા નવમાંશમાં હોય એક ગ્રહ મેષ રાશિના પાંચમાં નવમાંશમાં હૈય અને બીજો ગ્રહ તુલાના પાંચમાં નવમાંસમાં હેય તે તે દેષ કારક છે, જો સપ્તમ સ્થાને શુક્ર. બુધ. ગુરૂ. કૃષ્ણ પક્ષના ચંદ્રમાં પૈકી કાઇ પણ હોય તે કન્યાના લગ્ન સમયે શુભ ફળ આપે છે એમ ગગ. અત્રિ કશ્યપ, પરાશર, દેવળના મત છે ૩૪-૩૬ बृहस्पतिः - जामित्रं न प्रशंसति गर्गकश्यप देवला: * आयशत्रुतृतीयेषु धनधान्यप्रदो रविः द्वौ ग्रहौ यदि जामित्रे कुरौ सौम्यो च संस्थितौ अब्दत्रयेण दारिद्र्यं कन्या प्राप्नोति दारुणम् गुरुश्चंद्रश्च जामित्रे तिष्टेद्यदि बलान्वितः धनसौभाग्यपुत्राश्च लभते नात्र संशयः Aho! Shrutgyanam ३७ ૨૮ ३९ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ चौलोपनय सीमतविवाहादिसु कर्मसु लमजामित्रगो वापि राहुः केतुर्न दोषभाक् ગગ-કશ્યપ, દેવળ મુનિઓ જામિત્ર દોષને શ્રેષ્ઠ માનતા નથી. પરંતુ જે લગ્ન કુંડલીમાં ૧૧-૬-૩ સ્થાન પૈકી સૂર્ય બેઠે હોય તે તે ધન ધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર છે જે સપ્તમ સ્થાને બે પાપ ગ્રહ અથવા બે શુભ ગ્રહે બેઠા હોય તે ત્રણ વર્ષો કન્યાને ભયંકર દરિદ્રાવસ્થાની પ્રાપ્તિ કરાવે. જે ગુરૂ–ચંદ્ર-એ બેમાંથી એક સપ્તમ સ્થાને બળવાન થઈ બેઠા હોય તે ધન-સૌભાગ્ય, પુત્ર વગેરેની પ્રાપ્તિ કરાવે છે. ચૌલ-ઉપનયન-સીમંત-વિવાહાદિ કર્મમાં લગ્નને અથવા સપ્તમ સ્થાને રાહુ કેતુ હોય તે તેને દોષ નથી उदयास्तशुद्धिः पाणिग्रहे लग्नगतो नवांशः स्वस्वामिनाथेन न युक्त दृष्टः करोति पुसामचिरेण मृत्यु तद्वत्कलत्रोपगतोऽगनानाम् ४१ उदयास्तविशुद्ध स्यालममायुर्धनप्रदम् नोदयास्तविशुद्धं स्याइंपत्यामरणं ध्रुवम् લગ્ન સમયની લગ્ન શુદ્ધિમાં લગ્નને નવમાંશ પિતના સ્વામી યુક્ત અથવા દષ્ટ નહી હોય તે જલદી વરનું મૃત્યુ કરે છે તેજ પ્રમાણે સપ્તમ સ્થાનનો નવમાશ પણ જે પોતાના સ્વામીથી યુકત અથવા દૃષ્ટ નહી હોય તે સ્ત્રીનું મૃત્યુ કરે છે અને ઉદયાસ્ત શુદ્ધિ કહે છે. ઉદય-લગ્ન, અને અસ્તસપ્તમ સ્થાન, એ Aho! Shrutgyanam Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ બેઉની શુદ્ધિ તેનું નામ ઉદયાસ્ત શુદ્ધિ છે.” વિવાહ સમયે જે લગ્ન કુંડળીમાં ઉદયાસ્ત શુદ્ધ લગ્નને સ્વીકાર કર્યો હોય તો ધનઆયુષ્યની વૃદ્ધિ કરે છે અને જે લગ્ન પ્રસંગે ઉદયાસ્ત શુદ્ધિનું લગ્ન હોય તો તેમાં લગ્ન કરવાથી દંપતીનું મરણ નીપજે છે. तिथिवाराणां विषनाडिकादोषविचारः मु. चिं. तिथिषु नागाद्विगिरी पारिधि १५।५८।७।७।५।४ गजादिदिक पावक विश्व पासवाः ८७.१०३।१३।१४ मुनीम ७८ संख्या प्रतिपत्तिय क्रमात् परं विषं स्याद् घटिका चतुष्टयम् नख द्वयं द्वादश दिक् च शैला २०१२।१२।१०७ पाणाश्च तत्वानि ५।२५ यथा क्रमेण सूर्यादिवारेषु परं चतस्रो नाड्यो विषस्यात्खलु वर्जनीयम् ४४ શુકલ પક્ષની પ્રતિપદાથી અનુક્રમે દરેક તિથિમાં વિષ ઘટિકાઓ આવે છે. તે વિષ ઘટિકા ચાર વટિકાની છે. તેમજ સૂર્યાદિ વારની પણ વિષ ઘટિકા છે. એ પણ ચાર વટિકાની છે. તે લગ્નાદિ પ્રસંગમાં વન્ય છે. व्यवहारप्रदीपे. यात्राविवाहोत्सवमंगलेषु सर्वेषु नूनं विषनाडिकाच कुर्वति कर्तुमरणं हि शीघ्र हलप्रमाणाकथितं विधात्रा ४५ गृहप्रवेशाधमरप्रतिष्ठा विवाहयात्रावतबंधनाद्यम् नृपाभिषेकामिपरिग्रहादि शुभं न कार्य विषनाडिकाषु ४६ Aho ! Shrutgyanam Page #334 -------------------------------------------------------------------------- ________________ તિથીની વિષ ઘટિકાનું ચક ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ તિથી ૧૫ ૫ ૮ ૭ ૭ ૫ ૪ ૮ ૭ ૧૦ ૩ ૧૩ ૧૪ ૭ ૮ વિષધરીના વારની વિષઘટિકાનું ચક્ર રવિ ચદ્ર ભીમ બુધ ગુરુ શુક્ર શનિ રૂા . Aho ! Shrutgyanam હs/ ઉપલા ચક્રમાં જે ઘટિકાઓ છે તે પછીની ચાર ઘટિકાને વિષે ઘટિકા સમજી લેવી. . ભર્તકમાં નક્ષત્રની વિષ ઘટિકા કહી છે તેમજ તે સ્પષ્ટ જાણવાની રીત પણું કહી છે. તેમાંથી જોઈ લેવી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ कुत्रत्युद्धाहितां कन्यां विधवां संवत्सरत्रयात् अन्यस्मिन् मंगले ताश्च निधनं वाथ निर्धनम् लग्नस्थितो देवगुरुः सितो वा लग्नाधिपः पश्यति लग्नकांशम् त्रिलाभवेदाश्विगतो हिमांशुनिहंति दोषान् विषनाडिकास्थान् गुरुः-चंद्रो विषघटीदोष हंति केंद्रत्रिकोणग: लग्नं विना शुभैर्दष्टः केंद्रे वा लग्नपस्तथा विषनाडयुत्थितं दोष हंति सौम्यर्भगः शशी मित्रदृष्टोऽथवा स्वीयवर्गस्थो लग्नपोऽपि वा યાત્રા-વિવાહ, ઉત્સવ, મંગળ કાર્યોમાં તિથિવારા નક્ષત્રોની વિષ ઘટિકા વળે છે તેમાં ઉપર કહેલા શુભ કાર્યો જે કરવામાં આવે તો કર્તા પુરૂષનું એક વર્ષ પછી મરણ નીપજે છે એમ બ્રહ્મ દેવે કહ્યું છે, ગૃહ પ્રવેશ, દેવ પ્રતિ, વિવાહ, યાત્રા-વ્રતબંધ, રાજય ભિષેક. અગ્નિહોત્ર વગેરે શુભ કાર્ય વિષ ઘટિકામાં કરવું નહી. જે વિષ ઘટિકામાં લગ્ન થયા હોય તે તે કન્યા ત્રણ વર્ષ પછી મૃત્યુ પામે છે. અને બીજા મંગળ કૃ થાય તો મરણ અથવા દારિદ્રય પ્રાપ્ત થાય છે. જે તે પ્રસંગની લગ્ન કુંડલીમાં લગ્ન ગુરૂ અથવા શુક્ર હોય, લગ્નેશ લગ્નને જેતે હાય ચંદ્રમાં ૩–૧૧–૪૨–સ્થાનમાં બેઠા હોય તે વિષ નાદિથી ઉત્પન્ન થએલા દોષનો નાશ કરે છે. ચંદ્રમાં કેન્દ્ર ત્રિકોણ સ્થાનમાં હોય તો અથવા લગ્ન શિવાયના કેંદ્રમાં લગ્નેશ હોય અને તેને શુભ ગ્રહ જોતા હોય તે વિષ ઘટિકાના દેશને હણે છે. ચંદ્રમાં શુભ ગ્રહની રાશિમાં હોય Aho ! Shrutgyanam Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અથવા લગ્નેશને મિત્ર ગ્રહ જોતા હોય અથવા પિતાની રાશિમાં લગ્નેશ હોય તે વિષે નાથિી ઉત્પન્ન થયેલા દેજોને હણે છે. अथ वेधविचारः कल्पद्रुमे. पक्षे सिते सुतधनांक ५२२९ गतः शुमोग्लो विद्धो न चेजलषडगते १६८ ग्रह। पापांतरे खलयुतश्च खलात्कलत्रे श्रेष्टोऽप्यसत् हितशुभांशुगतोऽप्यसत्सन् नारदः-शुक्लपक्षे शुभश्चंद्रो द्वितीयनवपंचमः रिपुमृत्यंबुसंस्थैर्न विद्धो हि गगनेचरैः शाीयसारसमुचये. त्रिषट्खाय जन्म स्मरस्थोऽपि चंद्रो ३।६।१०।११।११७ न शस्तो ग्रहर्विद्ध इत्याहुरन्ये नवांत्यांबुमृत्यात्मजद्रव्यसंस्थै ९।१२।४।८।५।। रतोऽप्यन्यथा स्याच्छुभो वामवेधः । विशेषः पीयूषधारायां. मु. मार्तडे वा दृष्टव्यः । શુકલ પક્ષમાં ૨-૫-૯ સ્થાનમાં ચંદ્રમાં બેઠે હેય અને તે ચંદ્ર જે ૪-૬-૮ સ્થાનમાં બેઠેલા પ્રહથી વેધાયેલ નહી હોય તે શુભ છે. પાપ ગ્રહોનાં મધ્યમાં, પાપગ્રહોથી યુકત, પાપગ્રહોથી સાતમે હેય તે શ્રેષ્ટ છતાં અશુભ ગણાય. અશુભ હોય પણ શુભ ગ્રહને નવમાંશમાં હોય તો અશુભ છતાં શુભ ગણાય છે. ना२६ हे छे समाभा २-५-८-1-1-४ से स्थानोमां Aho ! Shrutgyanam Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ રહેલા ગ્રહેાથી વેધ થયેલે નહી હૈાય અને શુભ પક્ષને ચંદ્ર હાય તે શુભ છે. શાઙીય સાર સમુચ્ચયમાં કહ્યુ છે કે ૩-૬-૧૦-૧૧૧-૭ એ સ્થાનમા બેઠેલા ચંદ્રને ૯-૧૨-૪-૮-૫-૨ એ સ્થાનમાં ખેડેલા હાથી વેધ થયા નહી હાય તે! તે ચંદ્રમાં શુભ છે એનાથી જો વિપરીત હાય તો તેને વામ વેધ કહે છે તે પણ શુભ છે અહી ચંદ્રના વૈધની વાત કહી છે. ગુરૂના વેધના વિચાર પૂર્વે સ`સ્કાર પ્રકરણમાં કહ્યો છે. (૫૧-૫૩) नक्षत्रवेधविचारः (पीयुषधारा) कुमारीवरणे दाने विवाहस्त्रीप्रवेशने darयं पंच रेखाख्ये ऽन्यत्र सप्तशलाकज: वधूप्रवेशने दाने वरणे पाणिपीडने वेध: पंचशलाकाख्योऽन्यत्र सप्तशलाकजः वैधव्यं हि विवाहे च यात्राकाले महद्भयन् रोगे मृत्यूरणे भंग: क्रूरवेधे न संशयः वसिष्ठः - पंचशलाकाचक्रे पाणिग्रहणे भवेधविधिरुक्तः शस्तः शुभमित्रकृतः सप्तशलाकाज इतरत्र ૨૧ ५४ ५६ કન્યાના વિવાહ સમયે, દાન, લગ્ન. વધૂ પ્રવેશ, વખતે પંચશલાકાના વેધ જોવા. એ શિવાય સશલાકાને વૈધ જોવા. વધૂપ્રવેશ–દાન, વરણુ-વેસવાળ, વિવાહ, એટલી જગ્યા પર પાંચશલાકા વેધ જોવા જે સપ્તશલાકા વેધ જોવા વિવાહમાં વૈધવ્ય મળે, યાત્રામાં મ્હોર્ટ વિપત્તિ, રાગમાં મરણુ, રણમાં પરાજ્ય, પાપગ્રહના વધમાં થાય છે. ૫૪-૫૬ Aho! Shrutgyanam ५५ ५७ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૨ यस्याः शशीसप्तशलाकभिन्नः पापैरपादेरथवा विवाहे उद्वाहवस्त्रेण तु संवृतांगी श्मशानभूमि रुदती प्रयाति ५८ विद्धे सप्तशलाकाख्ये विधवा लग्नवाससा पुनर्यात्यचिरान्नारी मुखाग्नौ मुखचंद्रिकाम् .५९ लग्ने गुरुः सौम्ययुतेक्षितो वा लग्नाधिनाथेो भवगस्तथा वा कालस्य होरा च यथा शुभस्य भवेधदेोषस्य तदाहि भगः ६० लाभस्यो गुरेकेाऽपि शुक्रो वापि बुधोऽपि वा भानुश्चापि भवेच्चैव भवेधं नाशयेत्क्षणात् सर्वोपहरौ चैव केंद्रस्थौ गुरुभार्गवों गुरुबली त्रिकोणस्थः सर्वदेोषविनाशकृत् ६१ ६२ પચશલાકા ચક્રને વેધ વિવાહમાં જોવાનો છે. શુભ ગ્રહને મિત્ર ગ્રહના વેધ શુભ છે. ખીજે સપ્તશલાકાના વેધ જેવે. કાઈ ગ્રંથકારને એવે પણ આશય છે કે જે સ્ત્રીના લગ્ન દિવસને ચંદ્રમાં ચંદ્રનું નક્ષત્ર, સપ્તશલાકા ચક્રમાં શુભ અથવા અશુભ ગ્રહથી વેધ પામેલું હેાય તે તે સ્ત્રી લગ્ન સમયે ધારણ કરેલા વસ્ત્ર સહિત રૂદન કરતી મસાન ભૂમિપર જાય છે. સપ્તશલાકા ચક્રમાં જો વેધ હોય તે! તે દિવસ વિવાહ પામેલી સ્ત્રી લગ્ન સમયે ધારણ કરેલા વસ્ત્રા સાથેજ વૈધવ્ય પામે છે, અર્થાત્ લગ્ન સમયથી ટુંક મુદતમાં પતિનું મરણુ નીપજે છે. પુન: તે સ્ત્રી મુખાગ્નિમાં મુળ દ્રિકાની પેઅે જલદી ગતિ કરે છે:~~~ या नक्षत्र वेधनी 'श्रमतमां विद्धेभे चरणं त्यजेत्खलखगैः सत्हिाधिकचित् मु. मार्तंड वि. प्र. लो. १५ मां शुभ ग्रहो Aho! Shrutgyanam Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩ર૩ વિદ હેય તે નક્ષત્ર ચરણ ત્યાગ કરવું. પાપ ગ્રહને વેધ હોય તે સંપૂર્ણ નક્ષત્ર છોડી દેવું. વિશેષ એ લેકની ટીકામાં સ્થા કુ. ચિંતામ ના વેધ પ્રકરણમાં જોઈ લેવું. જે લગ્ન સમયની લગ્ન શુદ્ધિમાં લગ્ન ગુરૂ હોય અથવા લગ્નેશ શુભ ગ્રહ યુકત અથવા શુભ ગ્રહ દૃષ્ટ હોય, અથવા એકાદશ સ્થાનમાં હોય, શુભ ગ્રહની કાળહેરા હોય તે જરૂર નક્ષત્ર વેધ દેવને ભંગ થાય છે. અથવા જો લાભ સ્થાનમાં ગુરૂ શુક્ર, બુધ-સૂર્ય પૈકી એક હોય તો નક્ષત્ર વેધના દોષને નાશ કરે છે. ગુરૂ-શુક્ર એ બે જે કેંદ્રમાં હોય તે સર્વ દોષોનો નાશ કરે છે. અથવા બળવાન ગુરૂ ત્રિકોણ સ્થાનમાં બે હોય તે સર્વ દેજોને વિનાશ કરે છે. (૫–૧૨) लत्तादोषविचारः भानुदश १२ मष्टमं ८ रवि सुतो भौमस्तृतीयं ३ गुरुः षष्ठं में ६ पुरतो निहति निखिलं स्वस्थानतो लत्तया । राहुर्वा नवमं ९ बुधो न गमित ७ शुक्रस्तथा पंचम द्वाविंश २२ द्रजनीकरोऽखिलतनुः संताडयेलत्तया ६३ रणे मृत्यु तथा भंग यात्रायामनिवर्तनं विवाहे विधवा नारी भानि कुर्वति लत्तया ६४ સૂર્ય જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રથી બારમાં, શનિ જે નક્ષત્રને હેય તેનાથી આઠમાં, મંગળ ત્રીજા, ગુરૂ છઠ્ઠા આગલા નક્ષત્રને લત્તાથી પ્રહાર કરે છે. રાહુ નવમાં, બુધ સાતમાં, શુક્ર પાંચમાં, અને પૂર્ણ ચંદ્રમાં બાવીશમાં નક્ષત્રને લત્તાથી પ્રહાર કરે છે. એ Aho ! Shrutgyanam Page #340 -------------------------------------------------------------------------- ________________ ३२४ રીતે જોતાં જે નક્ષત્રને લત્તા દોષ થયા હેાય તે નક્ષત્રમાં રણમાં જાય તે! મૃત્યુ, અથવા ભંગ, યાત્રામાં ઘેર પાછા અવાય નહી, विवाहभां वैधव्य थाय छे, भाटे तेनो त्याग ५२वे. (१३-१४) अथ क्रूरग्रहभुक्तनक्षत्रविचारः क्रूरभुक्तं च दग्धं स्याज्ज्वलितं रसंयुतम् धूमितं रभोग्यं च युक्तं शुभे त्यजेत् दग्धे वरस्य मरणं कन्यामरणं च धूमिते वापि उभयोरपि मरणं स्याज्ज्वलिते चोवाहनक्षत्रे ऋक्षाणि रविद्धानि भुक्तादिकानि च भुक्त्वा चंद्रेण मुक्तानि शुभाणि प्रचक्षते वग्रहश्चेत्पुनरेति दग्धं तत्पूर्वधिष्ण्यं नहि धूमितं स्यात् तच्चाप्यतिक्रम्य यदेति पूर्व सरदोषोऽपि न चास्ति तस्य ६८ दा दिशां चैव धराप्रकंपे वज्रप्रपातेऽथ विदारणे च haौ तथेोल्कांशुकणप्रपाते त्र्यहं न कुर्याद व्रत मंगलानि ६९ પાપ ગ્રહે ભાગવેલું નક્ષત્ર દગ્ધ છે. પાપ ગ્રહ સાથે હોય તેને જવલિત કહે છે. પાપ ગ્રહ ભાગવવાનું હોય તેને ધૂમિત કહે છે. માટે પાપ ગ્રહ યુકત નક્ષત્રને શુભ કર્મોંમાં ત્યાગ કરવા. જો દુગ્ધ નક્ષત્રમાં લગ્ન થાય તે વરનું મરણુ નીપજે. ધૂમિત નક્ષત્રમાં લગ્ન થાય તા કન્યાનું મરણ થાય, અને જવલિત નક્ષત્રમાં લગ્ન થાય તે વર કન્યાનું મરણુ નીપજે, જે નક્ષત્રા પાપ ગ્રહ વિહ્ હાય, Aho! Shrutgyanam ६५ ६६ ६७ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પાપ ગ્રહ યુકત વગેરે હેય તે નક્ષત્રોને જે ચંદ્રમાએ ભોગવ્યા હોય તે તે શુભ કહેવાય છે. જે પ્રહ વક્રી થઈને પૂર્વના નક્ષત્રમાં આવે તે તેના પ્રથમના નક્ષત્રને પૂમિત સમજવું નહી, અને તેને પણ અતિક્રમણ કરીને પૂર્વના નક્ષત્રમાં આવે તો તેને દૂર યુકતને દેષ લાગતું નથી. દિ... દાહ થાય ત્યારે (દિગ્દાહનું લક્ષણ પણ હર્તિામાં છે. દિ... દાહ, ધરા કેપ, વજીપાત, પંછડીઓ તારો. ઉલ્કાપાત વગેરે ક્યારે થાય તથા તેનું ફળ તેમાંથી જોઈ લેવું ૫. સરવૈજs a p. ૮-૪માં વિસ્તારથી આપ્યું છે. તેમજ મુ. માર્તડ માં ચા પણ “ રિમા' ની ટીકામાં સંક્ષેપથી તેની સમજ આપી છે, માટે તેમાંથી જજ્ઞાસુએ સમજી લેવું) ધરતીકંપ થાય ત્યારે, વજપાત થાય ત્યારે, વિદારણ. ધૂમકેતુ, ઉકા, અગ્નિકોણની વૃષ્ટિ આવા જ્યારે ઉત્પાતો થાય ત્યારે યજ્ઞોપવિત વગેરે મંગળકૃત્યો કરવા નહી (૫-૬૯) સંહિતા મુજ િિ શુદ્ધ ક્રિ: દહેગામ __ चतुर्भिः शनिभागेन दुष्टं द्वाशं कुजेन चेन् ७० द्वाभ्यां धरित्रीतनयेन युक्तं विभिध राहार्महणोपयातम् पडीचतुर्भिः शर्मिभेगपुएं शुद्धं भवे तु हिमांशुभाग: ७१ ययाहि चांडालतकहस्तः स्नातोपि नून न विशुद्धिमेति तषेध पापहयोगहुष्टं भेष्टं मोद्रे तु हिमांशुरोगात् ७२ बया विष योगमवाप्य भेषर्वयां भषेद्भुक्तमहा सुखावहम् तदुसयोगमवाप्प तारकं शुभाहेर्युक्तमपि प्रजापते ७३ Aho ! Shrutgyanam Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ स्पृष्टवागते तु चांडाले शुद्धिराप्लवनं यथा तथा भुक्तवागते कॅरे चंद्रभागेो विशेोधनम् ' જે નક્ષત્રના રાહુએ ભેગ કરેલા હેાય તે નક્ષત્રને ચંદ્રમાં ત્રણ વાર ભેગવે ત્યારે તે નક્ષત્ર શુદ્ધ થાય છે. ગ્રહણનું નક્ષત્ર છ વખતે ચંદ્ર ભાગવે ત્યારે શુધ્ધ થાય છે. શિનના ભાગવેલા નક્ષત્રને ચાર વખતે ચદ્ર ભગવે ત્યારે શુદ્ધ થાય છે. મંગળના ભાગવેલા નક્ષત્રની શુદ્ધિ એ વખતે ચંદ્રના ભાગવવાથી થાય છે આ ખખતમાં દ્રષ્ટાંત કહે છે કે સ્નાન કરેલા મનુષ્યને કાઈવાર ચાંડાલ આવીને એક હાથ પકડે તે તેને પુનઃ સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે તે મુજબ પાપગ્રહે ભાગવેલા નક્ષત્રની શુદ્ધિ તે નક્ષત્રને ચંદ્ર ભગવે નહી ત્યાં સુધી થતી નથી, ખીજું દ્રષ્ટાંત કહે છે કે ઔષધ સાથે યુકત થયેલું ઝેર પણ મનુષ્ય ખાય તે સુખકાર થાય છે. તે મુજબ ગ્રહેાથી યુકત નક્ષત્ર પણ ચંદ્રના સમાગમને પાખીને શુભ થાય છે, અથવા ચાંડાલના સ્પર્શથી સ્નાન વગર શુદ્ધિ થતી નથી તેમ પાપગ્રહુ યુકત નક્ષત્રની શુદ્ધિ ચદ્રના ભાગ શિવાય થતી નથી. (૭૦–૭૪) अथ गंडातदोषविचारः गंडांत मृत्युदं जन्मयात्रोद्वाहव्रतादिषु हंति लाभगतश्चंद्र : केंद्रगो वा शुभग्रहः राहुसूयाँ लाभगतौ गंडदेोषं तदा हरेत् गंडदोषगते लग्ने गुणाः सौम्यग्रहेोद्भवाः Aho! Shrutgyanam $'+ ૩૭૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ૧૭૭ તે સર્વે વિટ યાંતિ શ્રીમે ચઢારાય: तथैव तिथिगंडांत नास्तीदौ बलशालिनि तथैव लग्नगडांतं नास्ति जीवे बलान्विते विवाहादौ भवे मृत्युर्जातके कुलनाशनम् જન્મ, યાત્રા, વિવાહ, વ્રતબંધમાં ગંડાંત દેય હોય તે દોષને લાભ સ્થાનમાં બેઠેલો ચંદ્ર અથવા કેંદ્રમાં રહેશે શુભ ગ્રહ હણે છે. રવી, રાહુ, લાભ સ્થાને હોય તે પણ ગંડાંત દોષને નાશ કરે છે. ગ્રીષ્મ ઋતુમાં જલાશ સુકાઈ જાય છે તે મુજબ ગંડાંત દોષ યુકત લગ્નમાં પણ શુભ ગ્રહના શુભ ફળે ઢંકાઈ જાય છે. તે જ પ્રમાણે ચંદ્ર બળવાન હોય તો તિથી ગંડાંત, અને ગુરૂ બળવાન હોય તો લગ્ન ગંડાંતને દોષ નાશ પામે છે. ગંડાંતમાં વિવાહ કરે તે મૃત્યુ. જન્મ થાય તે કુળનો નાશ. યાત્રા જાય તે સર્વસ્વને નાશ, અને એ શિવાયના કર્મો ગંડાંતમાં જે કરે તો તે કાર્યોને જરૂર નાશ કરે છે. ગંડાંતનું લક્ષણ . માર્તિક વિવાદુ પ્રજાને “કાઉંતિમમતાધેિ ઘટિવ એ શ્લેકમાંથી સમજી લેવું, અને આ આશયથીજ. लग्नांशदोषा ग्रहजातदोषास्तिथ्युद्भवा येच विधूद्भवाद्याः केंद्रत्रिकोणेषु सितशजीवे नश्यति सिंहादिवनागयूथम् लग्नदोषांशदाषा ये दोषा: षड्वर्गजाश्च ये हंति तान् लग्नगो जीवा मेघसंघमिवानलः गुरौ लग्नाधिपे शक्के सवी लग्नकेंद्रगे सर्वे दोषा विनश्यति यथाग्नौ तुलराशयः Aho ! Shrutgyanam Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૮ गुरुणा भृगुणा वापि संयुतं दुष्टमेव च दशदपसमायुक्तमपि लग्नं शुभावहन् लतापग्रह चंडीशचंद्र जामित्रसंभवाः तान् केंद्रगो गुरुर्हति सुपर्णः पन्नगानिव लग्नलङ्कांशसंभूतान् बलवान् केंद्रगेो गुरुः भस्मसात्कुरुते दोषा निधनानिव पावकः ૮૫ લગ્નના નવમાંશના દેય, બ્રહાના દેષ, નિયાના દેષ, ચંદ્રના દેય, એ સવ દવા જેમ સિંહથી હાથીનુ ટાળુ વીખેરાઈ જાય છે તેમ કેંદ્ર–ત્રિકાણુ સ્થાનમાં ગુરૂ-બુધ-શુક્ર હાય તેા નાશ પામે છે. લગ્ન દેખ, નવમાંશ દેષ, પરંગ શુધ્ધના દેય, એ સવ દોષોને મ વાયુ મેઘને વિખેરી નાંખે તેમ લગ્ન એટેલે! ગુરૂ હણે છે. ગુરૂ લગ્નેશ, શુક્ર એ બળવાન્ હાય, લગ્ને-કેંદ્રમાં હોય, તે જેમ આગ્ન ના મને બાળી નાંખે છે, તેમ સં દેવાને નાશ કરે છે. વિવાહ સમયનુ લગ્ન દુષ્ટ હાય, દશ દોષ યુક્ત હાય છતાં પણ જો લગ્નમાં ગુરૂ અથવા શુક્ર એક્રે। હેાય તે તે લગ્ન શુભ સમવું. આ શ્લોકમાં ટ્રાટ્રાય એ પદથી લગ્નમાં દશ દોષ જોવાના છે તે કયાં ? તેની સમજ ત્રણ રંગન વિવાદ જળમાં આપી છે. એટલું જ નહી પણુ વિવાહમાં માત્ર ટ્રા-વિરતિદ્રેષ, ચતુતિષ, વીગેરે જોવાનું છે તે પણ સાથે તેમાંથી જ્ઞાસુએ સમઝ લેવું. લત્તા દોષ, ઉપગ્રહ-ઉપગ્રહ દોષની સમજ મુ. માતર ત્યાગ્ય પ્ર. “ શ ર્વાષિમાૐ એ લાકમાં આપી છે. તેમજ મુ. વિ. વિ. . માં પણ છે તેમાંથી જોઇ લેવી. ચડાયુષપાત, ઃઃ Aho! Shrutgyanam ૮ ૮૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ २८ રાંદ્રદેવ, જામિત્રદેવ, એ સર્વ દેજોને નાશ કેંદ્રમાં બેઠેલો ગુરૂ કરે છે. સર્પને નાશ જેમ ગરૂડ કરે તે મુજબ. લગ્નદોષ, નવમાંશ દોષ વગેરે સર્વ દેબને નાશ બલિષ્ઠ કંદમાં બેઠેલે ગુરૂ છે. અગ્નિ म 12ने लभ 3रे ते प्रमाणे. (७८-८४) . सङ्करराशेरशुभो नवांशः प्रोक्तः सपापोपि विलासंस्थः केंद्रत्रिकोणेषु गुरुः सितो वा यदा तदा सावशुभोपि शस्तः ८५ इत्यादयो लग्ननवांशदोषा ये चैव पापेक्षणयोगजाताः नश्यति ते देवगुरौ सिते वा त्रिकोणकर्मीबुजलाभसंस्ये ८६ षष्ठे सिते भूमिसुतेऽष्टमे वा षष्ठाष्टगे शीतकरे विलग्नात् तदोषनाशं रविरायसंस्थो लग्नेऽथवा कंद्रगुरुः करोति बुधो वा यदि वा जीवः शुको वा यदि केंद्रगः ____ लक्षदोषान् विनिम्नति विष्णोश्चक्रं यथानमाम् ये दोषा ग्रहयोगयोगजनिता ये मासपोद्भवाः ये जामित्रमुहूर्तवारविहिता अर्काकिंवः कृताः ये चैव ग्रहलत्तयैव जनिता ये चैव लग्नस्थिताः तान् हित्वा शुभदौ सुरासुरगुरू केंद्रत्रिकोणस्थितौ दुर्लनं दुर्मुहूर्तोऽपि दुर्निमित्तांशजादयः ते सर्वे विलयं यांति केंद्रस्थाने बृहस्पतिः किं कुर्वति ग्रहाः सर्वं यस्य केंद्रे बृहस्पतिः मत्तमातंगयूथानां शतं हंति च केसरी एकः सूर्यस्तपति गगने चांधकारं निहंति एकः सिंहो विचरति वने मत्तमातंगथात् Aho ! Shrutgyanam Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ लग्नेऽप्येवं गुरुभृगुबुधाः सर्वदोषप्रदाः स्युપાવા............... પારિવા ૨ गर्ग:-सर्वविरुध्धे लग्ने तिष्ठति केंद्र यदा सुराचार्य: दिनकरहिमकरकिरणः सर्वे दोषा विलीयते પાપ ગ્રહ યુકત રાશિને નવ માંસ અશુભ છે. અને લગ્ન પાપ ગ્રહ પણ નેટ છે પરંતુ જે કેંદ્ર-ત્રિફેણ સ્થાનમાં ગુરૂ અથવા શુક્ર હોય તે તે અશુભ છતાં શુભ છે. લગ્ન નવમાંશ, પાપ યુકત પાપ દષ્ટ વિગેરે જે દેષ કહ્યા છે તે સર્વ દેજો ૫-૯–૧૦–૪–૧૧ સ્થાનમાં ગુરૂ અથવા શુક્ર હોય તે નાશ પામે છે. છટ્ટે શુક્ર, મંગળ આઠમે, છછું અથવા આઠમે ચંદ્ર હોય તે એકાદશ સ્થાનમાં બેઠેલા સૂર્ય અથવા લગ્ન રહેલો ગુરૂ અથવા કેંદ્રમાં રહેલો ગુરૂ તે સઘળાને નાશ કરે છે. બુધ-ગુરૂ-શુક્ર પૈકી કઈ પણ કેંદ્રમાં હોય તે એક લક્ષ દેવને નાશ કરે છે. વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રની પડે. જે દેવ ગ્રહથી અથવા રહેના પરસ્પર વેગથી થયેલા હેય. માસ-પક્ષ-જામિત્ર, મુહૂર્ત–વાર સૂર્ય-શનિ, ભીમ-પ્રહ લત્તા. વિગેરેના દો અને લગ્ન કુંડલીમાના ઉપર કહેલા શિવાય જે કાંઈ દેવ હોય તે તે દોષને કેંદ્ર. ત્રિકોણ સ્થાનમાં બેઠેલા ગુરૂ-શુક્ર-હણે છે. દુષ્ટ લગ્ન, દુર્મુહૂર્ત, દુનિમિત્ત, અંશ, વિગેરેના દેને કેંદ્રમાં રહેલે ગુરૂ નાશ કરે છે. જેની લગ્ન કુંડલીમાં કેંદ્ર સ્થાનમાં ગુરૂ હોય તો બીજા ગ્રહ શું કરી શકવાના છે, એક સિંહ મહેમત્ત હાથીના સેંકડે ટોળાને હણે છે. એક સૂર્ય નારાયણ આકાશ માર્ગમાં તપે છે અને અંધકારકને નાશ કરે છે એક સિંહ વનમાં વિચરે છે. Aho ! Shrutgyanam Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ અને મદોન્મત્ત હાથીને ટોળાને હણે છે. એ પ્રમાણે લગ્નમાં ગુરૂ– शु-सुध-१४। होय तो सापानी नाश 3रे छे ............ ઇંદ્રાદિ દેવતાઓ કહે છે. દરેક પ્રકારનું લગ્ન વિરૂદ્ધ હોય પણ કેંદ્રમાં ગુરૂ હેય તે જેમ સૂર્યચંદ્રના કિરણોથી અંધકાર નાશ પામે છે. તેમ સર્વે દોષો દૂર થઈ જાય છે. ૮૫–૯૩ पीयूषधारायां वशिष्ठः ये लमदोषाः कुनवांशदोषाः पापैः कृता दृष्टिनिपातदोषाः लग्ने गुरुस्तान विमलान करोति फलं यथांभः कतकद्रुमस्य ९४ नारदः-मुहूर्तपापषवर्गकुनवांशप्रहात्थिताः ये दोषास्तान् निहत्येव यदैकादशगः शशी दिवासूर्ये निशाचंद्रे लम्ने चैकादशे स्थिते काटिदोषा विनश्यति गर्गस्य वचनं यथा मुहूर्तचिंतामणी विवाहप्रकरणे. अदायनर्तुतिथिमासभपक्षदग्धाः तिथ्यंधकाणबधिरांगमुखाच दोषाः । नश्यति विद्गुरुसितेष्विह केंद्रकाणे तद्वच पापविधुयुक्तनवांशदोषाः केंद्रकाणे जीव आये रवी या लग्ने चंद्रे वापि वर्गोत्तमे वा सर्वे दोषां: नाशमायोति चंद्र लामे तदुर्मुहूतांशदोषाः ९८ Aho ! Shrutgyanam Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર દ त्रिकोणे केंद्रे वा मदनरहिते दो शतकं हरेत्सौम्यः शुक्रो द्विगुणमपि लक्षं सुरगुरुः । भवेदाये केंद्रेऽगपउत लवेशो यदि तदा समूहं दोषाणां दहन इव तूलं शमयति लग्नाधिपो यदा केंद्रे लग्नादुपवयेऽथवा क्रमाञ्च शुभदो शेयो दोषसंघांश्च नाशयेत् લગ્નના દે, દુષ્ટ નવમાંશ, પાપ ગ્રહોની દ્રષ્ટિથી થયેલા દો, તે સર્વને લગ્ને બેઠેલે ગુરૂ દૂર કરે છે. જેમ ગંદા પાણીમાં નિર્મળાનું બીજ નાંખવાથી જળ શુદ્ધ થાય છે તેમ, મુદ્દત-પાપ ગ્રહ , દુષ્ટ નવમાંસ, ગ્રહથી થયેલા સર્વ દેને એકાદ સ્થાનમાં રહેલે ચંદ્ર દુર કરે છે. એવું નારદ મુનિનું વચન છે. ગંર્ગાચાર્ય કહે છે કે જે લગ્ન કુંડલીમાં દિવસના લગ્ન સમયે સૂર્ય અને રાત્રિના લગ્ન સમયે ચંદ્ર લગ્ન અથવા એકાદશ સ્થાને હોય તો એક કરોડ દે નાશ પામે છે. કુ. .િ વિ. પ્ર. વર્ષ અયન-ઋતુ-તિથી–માસ નક્ષત્ર–પક્ષ-દગ્ધ તિથી–અંધ-કાણ-બધિર વિગેરે દોષો તેમજ પાપ ગ્રહ–ચંદ્ર યુકત નવમાંશના દે. કં–ત્રિકોણ સ્થાનમાં બુધ-ગુરૂ શુક્ર પૈકી હોય તે નાશ પામે છે. કેંદ્ર-ત્રિકોણ સ્થાનમાં ગુરૂ હોય, એકાદશ સ્થાનમાં સુર્ય હેય, લગ્નમાં ચંદ્રમાં હોય, અથવા વર્ગતમી હોય તે સર્વ દે નાશ પામે છે. તેમજ એકાદશ સ્થાનમાં ચંદ્રમાં હોય તે દુર્મુહૂર્ત અંશ વગેરે દે નાશ પામે છે. ત્રિકોણ સ્થાનમાં અથવા સપ્તમ સ્થાન રહિત કેંદ્રમાં બુધ હેય તે શો દોષનો નાશ કરે છે. શુક્ર હોય તે બસ દેશને નાશ કરે છે, Aho ! Shrutgyanam Page #349 -------------------------------------------------------------------------- ________________ 333 અને ગુરૂ હેય તે લક્ષ દોષનો નાશ કરે છે. લગ્નેશ અથવા નવમાંશનો સ્વામી એકાદશ સ્થાનમાં અથવા કેંદ્રમાં હોય તે દેવના સમૂહને રૂના ઢગને અગ્નિ ભસ્મ કરે તેમ નાશ કરે છે. જે લગ્નેશ કેંદ્રમાં હોય અથવા લગ્નથી ઉચ્ચ સ્થાનમાં (૩–૬–૧૦–૧૧) હોય તે દેશના સમૂહને નાશ કરે છે અને શુભ ફળ આપે છે. ૯૪-૧૦૦ कुलिकदोषविचारः उपनयनायप्राशनविवाहयात्राभिषेकपूर्वादि कुलिकादये न कुर्यात्तत्र कृतं नाशमुपयाति कुलिको नाम आवर्ती लमकाले विवजयेत् मरणं दोषसंघातो व्याधिश्चैव न संशयः xवारेशे सबले वापि बलाये लग्नगे शुभे कुलिकादयदोषस्तु विनश्यति न संशयः शुभे केंद्र गते चंद्रे शुभांशे च शुभेक्षिते लग्नगे सबले वापि कुलिकस्तु विलीयते वाराधीशे बलोपेते विधौ वा बलसंयुसे अर्धप्रहरसंभूतो दोषो नैघात्र विद्यते x मु. चिं. विवाहप्रकरणे, प्रमिताक्षरायां श्लो. ६५ गुरुः पारेशः-सूर्यः । मतु रत्नमालायां वारप्रकरणे श्रीपतिनोक्ता पारस्वामिनः । प्रकृते तेषां प्रयोजनाभावात. Aho ! Shrutgyanam Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ૧૦૮ लमाच्छुभग्रहः केंद्रे त्रिकोणे वा स्थितो यदि चंद्रे वापि न दोषः स्थाद यमवंटकसंक्षक: १०६ तिथिवारोत्थिता दोषा वारनक्षत्रसंभवाः सवें उपग्रहाः प्रोक्ता सूर्यभादुस्थिताश्च ये उपाहं त्यजेदवंगे खसे हूणे कुयोगकान् लातं पातं च सौराष्ट्र शाल्वे मागधमालवे ઉપનયન-અન્નપ્રાશન, વિવાહ-વાત્રા, રાજ્યાભિષેક વિગેરે શુભ કર્મ કુલિક દેશમાં કરવામાં આવે તે તેનો નાશ થાય છે. કલિક નામને દેવ લગ્ન પ્રસંગે જરૂર દુર કરવો કારણ કે મરણ પ્રકારનાં દેવ, વ્યાધિ ઉપ્તન કરે છે. જે વારેશ–સર્ય બળવાન હોય અથવા શુભ ગ્રહ બળવાન થઈ લગ્નમાં હેય, કુલિક દેવ દુર થાય છે એમાં સંશય નથી. શુભ ગ્રહ કેંદ્રમાં હેય, ચંદ્ર શુભ નવમાંશમાં અથવા શુભ ગ્રહની દૃષ્ટિવાળો થઈ લગ્નમાં હોય અથવા બળવાન હોય તો કલિક દોષ નાશ પામે છે. સુર્ય સબળ હોય, ચંદ્ર બળવાન હોય તે અર્થપ્રહર–ચામાધ દેવ ગણાય નહી. લગ્નથી કેંદ્રમાં શુભ ગ્રહ બે હેય અથવા ત્રિકોણ સ્થાનમાં હોય અથવા કેંદ્ર-ત્રિકોણ સ્થાનમાં ચંદ્રમાં હોય તે યમઘંટક દોષ દૂર થાય છે. તિથીવારથી-વાર નક્ષત્રથી અને સુર્ય નક્ષત્રથી ઉપન્ન થયેલા દેને પ્રાણ કહે છે. તે ઉપગ્રહને બંગ દેશમાં ત્યાગ કર. બીજા કોને ખસ-હુણ દેશમાં ત્યાગ કરો, અને લત્તા-પાન દોષને સૌરાષ્ટ–સાવ–માગધ-માળવે દેશમાં ત્યાગ કર. (૧૦૧-૧૦૮) Aho! Shrutgyanam Page #351 -------------------------------------------------------------------------- ________________ चूडारने-एकार्गलं तु काश्मीरे कुलिकं मागधे त्यजेत् जामित्र मालवादेशे बाल्हिके पंचपंचकम् कंटकं कालवेलां च ध्येजबर्बरमालवे ऋक्षवेधं मृत्युयोगं सर्वदेशेषु वर्जयेत् अगदंग कलिंगेषु नेपाले मागधे तथा मृत्युयोगस्तु सत्याज्यो नान्यदेशे कदाचन लल्ल:-अपि विष्टिय॑तीपातो भवेद्वा कुलिकादयः - हन्यते सिद्धियोगेन भास्करेण तमो यथा गर्ग:-विधस्योत्तरकूले तु यावदातुहिनाचलम् यमघंटकदोषोस्ति नान्यदेशेषु विद्यते मत्स्यांगमगधांधेषु यमघंटस्तु दोषकृत् काश्मीरे कुलिकं दुष्टमर्धयामस्तु सर्वतः सप्तर्षयः-लग्राधिपश्च षष्टे चेद्वैधव्यं निश्चितं भवेत् तथा चास्तं गते क्षीणे त्रिभिर्वचैन संशयः गर्ग:-यत्र लनाधिपः षष्ठे रविभौमोऽथवापरः लल्लग्नं यलतस्त्याज्यं शुभैः सर्वग्रहरपि ११७ भावेन षष्ठाष्टमगो यदि स्यालमाधिपो वाय नवांशपो वा दृष्काणपो वा शशलांछना वा पाणिग्रहे मृत्युको विलम्ने १९८ विवाहवृंदावने अभ्याय ४ । * विवाहवृंदावनस्य प्रहयोगाध्याये लमशुद्धिकाले चक्र, ध्वज, वापि, शंख, श्रीवत्स, कामुक, आनंद, कुठार, कूर्म, अर्धचंद्र, मुसल, गज, योगाश्च प्रदर्शिताः संति, विस्तरभियान न लिखिताः । तत्रैव कणेहत्य निरीक्षणीयम्. Aho ! Shrutgyanam Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ चरलवं चरवेश्मगमुत्सृज्येन्मृगतुलाधरगे मृगलक्ष्मणि युवतिरत्र भवेत्कृतकौतुका मदनवत्यनवत्यजनोन्मुखी ૨૨૧ એકાર્ગલદેષ કાશ્મીરમાં ત્યાજ કુલિકને મગધમાં ત્યાગ કરવો. માલવ દેશમાં જામિત્ર, પાંચ પંચકને બાહિક દેશમાં ત્યાગ કરવો. કંટક-કાળ જેવા એ દોષો બર્બર અને માળવામા ત્યાજ્ય છે. નક્ષત્રને વેધ–મૃત્યુ વેગને સર્વ દેશમાં ત્યાગ કરે. અંગ બંગ–કલિંગ-નેપાલ–માગધ એ દેશમાં મૃત્યુ યોગ ત્યાજ્ય છે. બીજા દેશમાં ત્યાજ્ય નથી. લલ્લાચાર્ય કહે છે કે વિષ્ટિ-વ્યતીપાત કુલિકદેવ એ સર્વને જે સિધ્ધિયોગ હોય તે સૂર્યથી અંધકારની પેઠે નાશ થાય છે. ગર્ગાચાર્ય કહે છે કે વિંધ્યાચળની ઉત્તરે હિમાલય સુધીમાં જ યમઘંટ દોષને ત્યાગ કરવો બીજા દેશમાં નહી. કોઈ કહે છે કે મત્સ્ય–અંગ-મગધ–આંધ્ર દેશમાં યમઘંટ દરકારી છે. કાશમીરમાં કુલિક દોષ ત્યાજ્ય છે. યામાધે દરેક દેશમાં નષ્ટ છે. સર્ષિ કહે છે કે લગ્નેશ છગ્લે, સાતમે હેય, નિર્બળ હોય તે ત્રણ વર્ષ સુધીમાં જરૂર વૈધવ્ય આપે છે. જેમાં કહે છે કે જે લગ્નેશ અથવા રવિ ભોમ અથવા બીજો ગ્રહ છ હેાય તે બીજા શુભ ફળદાયી ગ્રહ હોય છતાં તે લગ્નને ત્યાગ કરે. જે ચલિત કુંડળીમાં (લગ્ન સમયે) છ આઠમે લગ્નેશ, નવમાંશને સ્વામી અથવા ચંદ્રમાં હોય તે જરૂર મૃત્યુ કરે છે. (૧૦૯–૧૧૯) तट्टीकायां कर्कलग्नेऽथवा मेषे घटांशो यदि दीयते तुलायां मकरे चंद्रे वैधव्यं निश्चितं भवेत् अस्तं गते लग्नपतौ घरस्य मृत्युभवेशपतौ वधूनाम् दृष्काणनाथेऽस्तगते तयोः स्यान्मृत्युरिपुस्थे सकलक्षयो भवेत् १५ Aho ! Shrutgyanam Page #353 -------------------------------------------------------------------------- ________________ 339 મકર-તુલા રાશિના ચદ્ર હાય અને ચર રાશિને નવમાંશ, અને ચર રાશિનુ લગ્ન હોય તે તેને ત્યાગ કરવા. “ મેષ-ક તુલા-મકર એ ચર રાશિ છે. તેમાં ક-મેષ રાશિના ચક્રમાં વિવાહ નક્ષત્ર આવતું નથી.” જો ઉપર કહેલા મોમમાં જેના લગ્ન થયા હાય તે અનરચાને મુલીન નવ-નવ પુરાતન વસ્ય સ્વપન, ગોન્મુથી યુવાવસ્થાવાળી થાય ત્યારે કામાત થઇ પૂ પતિને ત્યાગ કરી પર પુરૂષ ગામની થાય છે. કર્ક લગ્નમા અથવા મેષ લગ્નમાં જે તુલારાશિને નવમાંશ હેાય અને તુલા-મકરના ચંદ્ર હેાય તે જરૂર વૈશ્વવ્ય થાય છે જો લગ્નેશ અસ્તના હાય તે વરનું મૃત્યુ થાય, નવમાંશ પતિ અસ્તના હાય તા કન્યાને નાશ થાય, દુકાણને પતિ અસ્તનો હોય તે। વર-કન્યાને નાશ થાય. અને જો લગ્નેશ-નવમાંશના પતિ, દકાના સ્વામી એ છઠ્ઠું હોય તો સના નાશ થાય છે. વિવાહ સમયે બીજા ચક્ર–ધ્વજ વીગેરે ઘણા યોગા જોવાના છે તે સધળા વિવાદ વૃંદ્રવન પ્રત્યેાળાધ્યાયમાં આપ્યા છે. તે તેમાંથી સમજી લેવા પ્રાથના છે. ૧૨૦–૧૨૨ ज्योतिर्निबंधे गोरजशुद्धिः वेध सर्वखगोद्भवं च कुलिक क्रांति कुयोगांस्तथा क्रूरक्रांतभमर्धयाममखिलं विष्टिं व संक्रांत्यहः । गंडांत शशिनं च भानुसहितं हित्वा च षण्मूर्तिगं रंध्रस्थान् कुजजीव चंद्रभृगुजान् गोधूलिके लग्नके जामित्रं न विचारयेद् ग्रहयुतं लग्राच्छशांकात्तथा ૨૩ Aho! Shrutgyanam १२२ Page #354 -------------------------------------------------------------------------- ________________ 39 नो वेधं न कुवासरं नहि गतं नागामिमं पापतः। नो हारा न नाराकं नहि खगन् मदिमास्थितान् हित्वा चंद्रमसं षडयमगतं गोधूलिकं शस्यते याक्कुंकुमरक्तचंदननिभः संदृश्यते भास्करो यावव निशा न वापि दिवस. संध्या मवेत्याधिमा । यावशोडुगणो न खे विचरते नोन्मीलिता रमयस्तावत्सर्वजनस्य मंगलविधौ गोपलिकं शस्यते १२४ मानुः कुंकुमसंकाशो यावत्सारकवर्शनम् यावच गोरजो व्यानि तावल्लनं स्मृतं बुधैः १२५ સૂર્યાદિ પ્રહ પૈકીને વેધ, કુલિક, કાંતિસામ, મુગ. પાપ ગ્રહથી આકાંત થયેલું નક્ષત્ર, યામાર્ધ, વિષ્ટિ, સંક્રાંતિનો દિવસ ગંડાંત, ચંદ્ર-સૂર્યા લગ્ન અથવા ષષ્ઠ સ્થાનમાં હોય તે તે, અષ્ટમ સ્થાને મંગળ, ગુર–ચંદ્રક, આ સઘળા દે ગરજ લગ્નમાં ત્યાગ કરવાના છે. પરંતુ કેટલા એક પંડિત ગરજ સમયની પ્રશંસા માટે કહે છે કે લગ્ન અથવા ચંદ્રથી તે પ્રહ યુક્ત જામિત્ર યોગો, , ઉદિવસ, પાપ ગ્રહથી ભુકત અથવા ભોગ્ય નક્ષત્ર, હેરા નવમાંશ, લગ્નાદિ સ્થાનમાં રહેલા ગ્રહે છછું આઠમે રહેલા ચંદ્ર એ સર્વને વિચાર કર નહી ગરજ સમયના પ્રભાવથી સર્વ દોષો દૂર થઈ જાય છે. જ્યારે આકાશમાં રકત વર્ણને સૂર્ય દેખાય, જ્યાં સુધી રાત્રિનો પ્રાદુર્ભાવ થયે નથી, તેમજ દિવસની સમાપ્તિ થઈ નથી, જ્યારે સયા સમય થાય, જ્યાં સુધી તારાગણને પ્રકાશ જોવામાં ગાદિ ની ગરજ સારા સમાજ માં નથી Aho ! Shrutgyanam Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આવતા નથી. સૂર્યના કિરણે। અદ્રશ્ય થયેલ નથી ત્યાં સુધી સ લેાકેાને માટે વિવાહ કાર્યમાં એ સમય-ગીરજ વખતે શુભ છે. જ્યાં સુધી રકત વહુના સૂર્ય માટુંમ પડે જ્યાં સુધી તારામંડળનું દન નથી, જ્યાં સુધી સુર્યના કિરણા આકાશમાં માલુમ પડે છે ત્યાં સુધીમાં ગૌરજ લગ્નના સમય પડિતાએ કહેલા છે (૧૨૩–૧૨૬) अष्टमलनदोषापवादः वसिष्ट:- जन्मेशाष्ठमलग्नेशौ मिथेो मित्रे व्यवस्थितौ जन्मराश्यष्ट्रमक्षेत्थिदोषो नश्यति भावतः न दोषोऽष्टमनस्य यदि जन्मेशरंभ्रपौ सुहृदो चेता कार्य मंगलं मुनयेो विदुः गुरुः चतुर्थ द्वादशं लग्नं शस्तं यदि गुणान्वितम् अष्टमं नतु कर्तव्यं यदि सर्वगुणान्वितम् मुहूर्तदर्पणे- स्वकीयजन्माष्टमराशिपत्योर्मैत्र्यां न जन्माष्टमराशिदेोषः जन्मेशक र्मेश्वर मित्रभावः क्षिणोति वैनाशिकदोषमुक्रम् દ્ Aho! Shrutgyanam ૧૭ ૨૮ १२९ જન્મ લગ્નના સ્વામી, અષ્ટમ લગ્ન સ્થાનને! સ્વામી એ બેઉ પરસ્પર મિત્રના ધરમાં હેાય, તે જન્મ રાશિ-અષ્ટમ રાશિના દેષ દૂર થાય છે. જો જન્મેશ-અષ્ટમેશ એ બેઉની મૈત્રી હોય તે અષ્ટમ લગ્નના દોષ નથી, અને તે લગ્નમાં વિવાહાદિ કાય' કરવું શુભ છે એમ મુનિ કહે છે. ગુરૂ કહે છે કે ચતુથ-દ્વાદશ લગ્ન ખીજા શુભ ગ્રહેાના યાગ હામ તે! તે શુભ છે. પરંતુ દરેક પ્રકારના શુભ યેાગેા હાય છતાં પણુ અષ્ટમ લગ્નને. ત્યાગ કરવા. જો પોતાની Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જન્મ-અષ્ટમ રાશિના સ્વામી વચ્ચે મૈત્રી હાય તેા જન્મ-અષ્ટમ રાશિના લગ્નને બાધ નથી. જો જન્મેશ-દશમેશને પરસ્પર મૈત્રી હાય તે ઉગ્ર વૈનાશિક દોષોને નાશ કરે છે પેાતાના જન્મ નેક્ષત્રથી ત્રેવિસમા નક્ષત્રને વૈનાશિક કહે છે. તેમાં શુભ કર્માં કરવામાં આવે તે! દુઃખ થાય છે. આ બાબત જ્ઞાતર ચંદ્રિકા શોધ ૩ બાયજ્ઞનુમ॰ વીગેરે ક્ષેાક. ૧૪૩-૪૪ ક્ષેાકામાં સ્પષ્ટ છે (૧૨૭–૧૩૦) अथ महापातविचारः सूर्यसिद्धांते पाताधिकारे एकायनगतौ स्यातां सूर्याचंद्रमसौ यदा तद्युतौ मंडले क्रांत्यास्तुल्यत्वे वैधृताभिधः विपरीतायनगतौ चंद्राको क्रांतिलिप्तिकाः १३० समातद्वा व्यतीपाता भगणाधं तयोर्युतिः १३१ જ્યારે સૂય ચંદ્ર એક અયનમાં હાય અને તેની યુતિ ખાર રાશિ હાય, અને ક્રાંતિ સમાન હોય તે વૈધિત નામના પાત સમજવે, સૂર્ય ચંદ્રના અયન ભિન્ન હાય રાશ્યાદિ યુતિ છ રાશિ પર હોય અને ક્રાંતિ સમાન હેાય ત્યારે વ્યતીપાત નામને પાત સમજવા આ બાબત ત્યાજય પ્રકરણમાં સ્પષ્ટ કરી છે. ૧૭૧-૧૩૨ सूर्यसिद्धांत पाताध्याये वासनाभाष्ये केशवाचार्य: त्रिनायनांशा नखभाजितास्तद्धीनाश्च सार्धंत्रिभुवोऽद्विपक्षाः तत्तुल्ययुत्योर्गत यो विलोक्यः पातो व्यतीपातक वैधृताख्यः १३२ સૂર્ય સિદ્ધાંતનું વાસના ભાષ્ય નૃસિંહ દૈવનએ રચેલું છે તેમાં વેરાવવજ્ઞત પ્રૌતના આ બ્લેક છે એમ કહ્યું છે. આ Aho! Shrutgyanam Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ શ્લોક ના પૂર્વા પર સંબંધ હોવા જોઇએ તે ગ્રહ કૌતુક ગ્રંથ વિના સમજાય તેમ નથી તેથી એનુ પુરૂ ગણિત અહિં આપ્યું નથી. સાધારણ અ` નીચે મુજબ થાય છે. જ્યારે પાત જાણવા હોય ત્યારે ચાલું અયનાંશાને ત્રણ ગણવા અને વિશે ભાગ લેવા જેકુલ આવે તે ટિકદ્ધિ છે. તે બિટકાદિ ફૂલને ૧૩-૩૦માંથી બાદ કરવું તેટલા સમય જાય ત્યારે વ્યતીપાત નામને પાપન સંભવ જાણવા. અને અયનાંશાને ત્રણે ગણી વીસે ભાગ લેતાં જે ટિકાદિ કુલ આવેલું હાય તેને ૨૭ માંથી બાદ કરતા જે ટિકાદિ આવે તેટલે સમયે વંતિ નામના પાતને સંભવ સમજવા. આજ હકીગત પ્રાથિય ગતાષિના પ્રશ્ને ફ્નપ્રાયનમા તુષ્યવિાના॰' એ શ્લોક સાથે મળતી આવે છે. આ શ્લેાકમાં નવથી ગણી સાઠે ભાગ કહ્યો છે, અને ઉપલા શ્લોકમાં ત્રણે ગણી વીસે ભાગ લેવાનું કહ્યું છે પરંતુ એ બેઉ રીતે ગણિત એક આવે છે. સ્પષ્ટ ગણિત પ્રદ્દહાથલ વીગેરે પરથી સમજી લેવું. ૧૩૩. पीयूषधारायां नारद:- यस्मिन् दिने महापातस्तद्दिनं परिवर्जयेत अपि सर्वगुणोपेतं दंपत्येोर्मरणप्रदम् १३३ कश्यप - महावैधृतिपाता दूषितं लग्नमुत्तमम् राजावधूतं पुरुषं यत्तत्संपरित्यजेत् वराहः - एष्येो धर्न क्षपयति व्यतिपातयागो मृत्युं ददाति न चिरादपि वर्तमानः । संतापशोकगदविघ्नभयान्यतीत: तस्माद्दिनत्रयमपि प्रजहीत विद्वान Aho! Shrutgyanam ૨૦ १३५ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ वसिष्ट:- महापाता वैधृतिश्च उपरागसमस्तदा तस्माद्दिनत्रयं त्याज्यं मध्यपूर्वापराभिधम् ૩૬ જે દિવસે મહાપાત હૈાય તે દિવસને વિવાહાદિ કાર્યોંમાં ત્યાગ કરવા. બીજા ગમે તેવા તેમાં ગુણા હોય પરંતુ તે દંપતીનું મૃત્યુ કરનાર છે એમ નારદ મુની કહે છે. કશ્યપ ઋષિ કહે છે કે જે પુરૂષના રાજા તરફથી તિરસ્કાર થયા હાય, તેનું જેમ કાઈ પણ જગ્યાએ સન્માન થતું નથી, તેમ વ્યતીપાતવૈધૃતિ નામના પાતથી કૃષિત લમ હાય તા તેના સ્વીકાર વિવાહાદિકાય માં કરવા નહી. વરાહ નામના પંડિત કહે છે કે જો વ્યતિપાત નજીકમાં આવતા હાય તા ધનને નાશ કરે છે. જો ચાલુ હોય તે મૃત્યુ કરે છે. ગત હાય । સતાપ-શાક-રેગ-વિશ્ર્વ આપે છે. માટે વિદ્વાન પુરૂષે મહાપાતના પ્રથમને દિવસ જે દિવસે હૈાય તે દિવસ અને તેના પુછીને દિવસ એમ ત્રણ દિવસ ત્યાગ કરવા. વસિષ્ટ કહે છે કે મહાપાત–વ્યતીપાત–વૈધૃતિ-ગ્રહણુ એ ત્રણ એક સરખા છે માટે ત્રણ દિવસ જે દિવસે પાત હોય તે તેના પૂર્વના અને તેના પછીને એમ ત્રણ દિવસ ત્યાગ કરવા. કેટલાએક ગ્રંથામાં કહે છે કે पातेन पतिता ब्रह्मा पातेन पतितो हरिः । पातेन पतितो रुद्रस्त स्मात्पातं विवर्जयेत् ॥ शस्त्राहतोऽग्निदग्धो वा नागदष्टेोऽपिजीवति । કાંતિ સામ્યતાનુદ્દિા ન નીતિ વચન ॥ વીગેરે. द्वादशचंद्रविचार:- राज्याभिषेके युद्धे च धतेोपनयनादिषु विवाहेषु च यात्रायां विधुर्द्वादशगः शुभः निषेके चाभिषेके च जन्मनि व्रतबंधने पाणिग्रहे प्रयाणे व चंद्रो द्वादशगः शुभः Aho! Shrutgyanam १३७ १३८ Page #359 -------------------------------------------------------------------------- ________________ 3४3 आधानारव्ये जातकर्मादिकार्ये विद्यारंभेोद्वाहमजीप्रबंधे कृष्यारंभे कर्णवेधे प्रयाणे नक्षत्रेशे द्वादशस्थे शुभं स्यात् १३९ राज्याभिषेके च निषेककाले संप्राशने सद्व्रतबंधने च करमहे यानविधौ हिमांशुर्लाभप्रदो द्वादशगो बलीयान् १४० पाणिग्रह स्त्रीसुरताभिषेकसीमंतयात्रा व्रतबंधनेषु व्रतोपवासादिषु गर्गमुख्यैः प्रोक्तः शुभेो द्वादशगो हिमांशुः १४९ रान्यालिषेऊ, युद्ध, व्रत' उपनयन, विवाह, यात्रामां मारभे। चंद्र शुभ छे. निषे-गर्भाधान, राज्याभिषेक, नन्भ, व्रतमधन, विवाह, यात्रामां द्वादृश चंद्र शुल छे. गर्भाधान, लतम्भ, विद्याविवाह, भोक, कृषिकर्भ वध, प्रयाशुभां भारभ चंद्र श्रेष्ट छे. राज्याभिषेक, गर्भाधान, अन्नप्राशन प्रतमध, लग्न, यात्रामां भद्र मारभो होय तो ते श्रेष्ट छे. विवाह, गर्भाधान, राज्यभिषेक, सीमांत संस्कार, यात्रा, प्रतषध, व्रत, उपवास वगेरेभां ने मारमा ચંદ્ર હોય તે! તે શુભ છે એમ TM વીગેરે મુનિએ કહે છે. वसिष्टसंहितायाम् गोचराध्याये, चंद्रताराबलाध्याये निखिलेषु च कार्येषु चंद्रबलं मुख्यमखिलं नृणाम् हिमकरवीर्याद्वीर्थं संश्रित्यैव ग्रहाश्च साध्वसाधुफलम् ददतींद्वियाणि मनसा सहितानि यथा स्वकार्य दक्षाणि १४२ अखिलम्गाणां हरिरिवखचरवलानां च चंद्रबलम् हिमकिरणे बलिनि सति सर्वे बलिना वियंञ्चरा नित्यम् Aho! Shrutgyanam Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ अम्यधिकं चंद्रवलं त्वबलं ताराग्रहाद्भवं निखिलम् हिमकिरणदलाधारादपिनो तुल्यं ग्रहबलं सर्वम् १४४ દરેક મનુબાને દરેક કાર્યમાં ચંદ્રનું બળ જેવું મુખ્ય છે. ચંદ્ર બળ ઉપરથી બીજા ગ્રહે સારૂ નરસુ ફળ આપે છે. જેમ પિતાના કર્મમાં કુશળ ઈદ્રિય મનના આશ્રયથીજ પોત પોતાનું કાર્ય કરી શકે છે. મૃગમાં જેમ સિંહ શ્રેષ્ટ છે, તેમ સુર્યાદિ ગ્રહમાં ચંદ્રનું બળ શ્રેષ્ટ છે. જે ચંદ્રનું બળ ઉત્તમ હોય તે બીજા ગ્રહો પણ બળવાન સમજી લેવાં. તારાબળ-ગ્રહના બળના કરતાં ચંદ્રમાંનું બળ અધિક છે. ચંદ્રમાંના બળની સાથે સરખામણી કરતાં બીજા ગ્રહનું બળ ગૌણ છે. (૧૪૩–૧૪૫) जगन्माहने चंद्रबलाध्याये श्रीपतिवसिष्ठौ आधारमिंदावलमुक्तमाराधेयमन्यद्ग्रह च वीर्यम् आधारशक्तौ परिधिष्ठितायामाधेयवस्तुनि न वीर्यवंति १४५ यथा प्रधानः प्रणवः श्रुतीनां यथा प्रधानः प्रसवः फलानाम् तथैव शीतांशुवलं प्रधान नूनं बलानामपि खेटकानाम् १४६ - આધાર રૂપે ચંદ્રમાંનું બળ છે, અને બીજા ગ્રહનું બળ આધેય રૂ૫ છે, એમ પંડિતાએ કહ્યું છે. આધાર–આધેય એ બેઉની શકિતને વિચાર કરતાં સિધ્ધ થાય છે કે આધાર શકિતની જેટલી જરૂરીયાત છે, તેટલી આધેય શકિતની જરૂરીયાત નથી. તેમ ચારે વેદમાં પ્રણવ પ્રધાન છે, ફળોમાં જેમ પ્રસવ મુખ્ય છે. જેમ બીજા ગ્રહનાં બળમાં ચંદ્રનું બળ પ્રધાન છે. Aho ! Shrutgyanam Page #361 -------------------------------------------------------------------------- ________________ ३४५ जगन्मोहनेऽष्टकवर्गाध्याय उपनयनं विप्राणां गोदानविवाहमंगलादीनि कुर्यादबलबति चंद्रे जीवे चंद्रे रवौ च नियमेन १४७ બ્રાહ્મણ વિગેરેએ ઉપનયન, ગાદાન-કેશાંત, વિવાહાદિ મંગળ કૃત્ય ચંદ્રબળ જોઈને કરવા, અને ગુર–ચંદ્ર-સૂર્યનું બળ પણ કાર્ય પરત્વે મુખ્ય છે તે જોઈ તેમાં તે કર્મો કરવાં. (૧૪૮) अथ ग्रंथालंकारः श्रीसूर्यपुरवास्तव्यो रैवशातीयभूसुरः जीवरामाभिधः ख्यातो ज्योति शास्त्रविशारदः तत्सूनुनातिनम्रण अंबारामेण धीमता मुहूर्तसंग्रहाख्योऽयं कृतो ज्योतिर्विदर्दा मुदे पंचांगाद्रिधरा १७६५ संख्ये शालिवाहनवत्सरे भाद्रकृष्णप्रतिपदि शनौ संपूर्णतामितः इतिश्रीसूर्यपुरनिवासिरैकशातीयदेवशवर्यजीवरामात्मजेन अंबारामेण विरचिता मुहूर्तसंग्राहः समाप्तः । સૂર્યપુર (સુરત) માં રેવ જ્ઞાતિના બ્રાહ્મણ, તિઃ શાસ્ત્રમાં વિશારદ જીવરમ નામે પ્રસિદ્ધ હતા. તેમના પુત્ર અત્યંત નમ્ર, બુદ્ધિમાન અંબારામે આ મુહૂર્ત નામનું પુસ્તક તિષિએની પ્રસન્નતા માટે રચ્યું છે. શાલિવાહન શાકે ૧૭૬૫ માં ભાદ્રપદ વદી પ્રતિપદા શનિવારે આ પુસ્તકની રચના સંપૂર્ણ કરી હતી. Aho ! Shrutgyanam Page #362 -------------------------------------------------------------------------- ________________ તૈયાર છે, ઘણાંજ સુધારા વધારા સાથે આવૃત્તિ રજી. “શ્રીવિવર્ધાિરિજા” (શિક્ષારસંહિતા) જેમાં યથાવિધિ ગણેશ (કરવી) સ્થાપન મંડપ મુહૂર્ત ગણપતીપૂજા માતૃકાપૂજા સપિંડકનાંદિશ્રાદ્ધ અર્ધવંદન બ્રાહ્મણપ્રાર્થના પુણ્યાહવાચન અભિષેક કુશકંડિકા ગ્રહસ્થાપન નવગ્રહમ ઉત્તરપૂજા બલિદાન પૂર્ણાહુતિમંત્રો દાન દાનવિધિ આશીર્વાદ રદર્શન શાન્તિ ગર્ભાધાન પ્રયોગ પુંસવન સમિતિ નયન જાતકર્મ બાલરક્ષાવિધિ પધ્ધીપૂજા નામકરણ નિષ્ક્રમણ કર્ણવેધ, આન્દોલાશયન ભૂખ્યું પવેશન અન્નપ્રાશન દતક વિધાન ચોલ, ઉપનયન વેદારંભ કેશાન્ત સમાવર્તન વાગ્દાને હસ્તમેળાપક શ્લેક (૩૦) મધુપર્ક કન્યાદાનસંકલ્પ વિવાહ હેમ સપ્તપદીચતુર્થીકર્મકંસારભક્ષણશોકકુંભ વિવાહઅવિવાહતુલસીવિવાહ આવસધ્યાધાન પાસનહોમ પક્ષાદિક કર્મવિધિ શ્રૌતાધાન પ્રયોગ વિગેરે પણો વિષે ગુજરાતી ભાષામાં ટીપણું સાથે શુધ્ધ સંસ્કૃત ભાષામાં વર્ણવેલાં છે. પુસ્તક પૃષ્ઠ અઢી કિંમત દશ આના પિન્ટેજ વિ. પિ. ચાર્જ માફ કૃતિ વિE છપાય છે, આજેજ નામ નેંધા ચાર માસમાં છપાશે, “વ્રતસ્પદ ” (દ્યાપનવિધિસહિત) જેમાં પુરૂષોત્તમ માસ, એકાદશી, શિવરાત્રી, જન્માષ્ટમી, વામનદ્વાદશી, ઋષીપંચમી, વિગેરે દરેક વ્રતોનો વિધિ, ઉઘાપનપ્રયોગ, સહિત આપવામાં આવશે, પુસ્તક પૃષ્ઠ ૩૦૦ કિંમત એક રૂપી. Aho ! Shrutgyanam Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તૈયાર છે, ઘણાંજ સુધારા વધારા સાથે આવૃત્તિ ચોથી. શ્રીવિયા//પદ્ધતી (પ્રમાદિતા) જેમાં યથાવિધિ સાહિત્યની યાદી, એક પંચ નવમુંડકરણાકરણવિચાર, વિષયાગકથા ખાતપૂજા, દેહશુદ્ધિપ્રાયશ્ચિતપ્રાગ હેમાદ્વિપ્રગ શાતિપાઠ, પંચગવ્યકરણ, ગણપતિ પૂજ, ગીર્યાદિમાતૃકાપૂજા, નાંદીશ્રાદ્ધ મધુપર્ક, પુણ્યાહવાચન, જલયાત્રાપ્રયોગ, વાસ્તુપૂજન, શાસ્ત્રોકતમંડપ પૂજા, સમંત્રકસવભદ્રમંડલદેવતાસ્થાપન, યંત્રપીઠ પૂજા, કુંડ પૂજાકુશકંડિકા, ગ્રહસ્થાપન, ચતુષષ્ઠી ગિનીક્ષેત્રપાલપૂજા, તિલકમાલાધારણ શંખધંટાપૂજા, ભૂશુદ્ધિ, ભૂતશુદ્ધિ, પ્રાણપ્રતિષ્ટા,અંતબંહિતાન્યાસ એકાદશમહાન્યાસ, પાત્રાસાદન, રાજપચાર પૂજામંત્રો (૬૪) વિષ્ણુમહિ:સ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામપાઠ, વિષ્ણુની નવ આરતીઓ, પુરૂષસુકત, નવગ્રહાદિહમ, પૂર્ણાહુતિમંત્રો, (૬૦) શ્રેયદાન, દાનવિધિ, આશીર્વાદ, મંત્રમહાકતવિષ્ણુપૂજાપધ્ધતિ, પ્રાત:કૃત્ય, મુદ્રાસહિ પચાર, પૂજાંગહામબલિદાન, જપપ્રકાર, અનન્તદેવકૃત વિદ્યાગપદ્ધતી, વિગેરે સવારે વિષયે શુદ્ધ સંસ્કૃત ભાષામાં વર્ણવેલા છે. પુસ્તક પૃષ્ટ સવા ત્રણસો કીંમત એક રૂપીએ. પાંચસો વર્ષ જુને હસ્તલિખિત મંત્રશાસ્ત્રને ગ્રંથ मंत्रसारसमुच्चयः (पुरश्चर्यासहितः) જેમાં દરેક મુદ્રાના લક્ષણે, રામયાગ પ્રયોગ, ભૂશુધ્યાદિન્યાસ ગણપતિ, હનુમાન, સરસ્વતિ, ત્રિપુરસુંદરી, કાલી, બટુકભૈરવ, વિગેરે દરેક દેવ, દેવીઓની સંપૂર્ણ પુરશ્ચર્યાપ્રાગ થા મારણ મેહન ઉચ્ચાટન, વશીકરણ વિગેરે પ્રયોગ પણ છે. પુસ્તક પૃષ્ઠ ૫૦૦ કિંમત ફકત દેહ રૂપીઓ. Aho ! Shrutgyanam Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ દેવીના ભક્તો જાગ્રત થાઓ અને આજેજ મંગાવો? “શ્રવધૂ” (સતશતી ટિમતિ ) જેમાં યથાવિધિ સાહિત્યની યાદી એક પંચનવકુંડ કરણુકરણ વિચાર, શતચંડી મુહૂર્ત, મંત્રમહોદયુકતશતચંડી મહાભ્ય, શાસ્ત્રાચંપરિચ્છેદ ક બસ, સેદાહરણમષ્ટાંગસિદ્ધિપંચાંગ કમલાકરભટ્ટપ્રોતસહસ્ત્રચંડીપ્રયોગ હેમપરિચ્છેદ સાથે મંત્રકૌમુદીપ્રોક્તરાશિબલિદાન, જગન્નાથોક્તશતચંડીપ્રયોગ જેમાં ગણપત્યથર્વશીર્ષ, માતૃકા સ્થાપાન, નાંદીશ્રાદ્ધ, પુણ્યાહવાચન, જલયાત્રા, શાસ્ત્રોક્તમંડપ પૂજા, વાસ્તુસ્થાપન, ભદ્રમંડલદેવતા પ્રધાન દેવતા સ્થાપન, શિવાગ્નિ પ્રાગ ગ્રહસ્થાપન, ચતુષ્ટિયોગિનીભૈરવસ્થાપન, ભૂશુધ્યાદિ એકાદશ મહાન્યાસ, પાત્રાસાદન, રાજોપચારપૂજામંત્ર (૭૩) દેવી મહિનઃ સ્તોત્ર, લક્ષ્મીસહસ્ત્રનામાવલી, પૂજગમહાબલિદાન દેવીની નવ આરતીઓ, દેવ્યર્થશીર્ષ, સ્તુતિપાઠનાં પાંચ સ્તોત્ર, કુમારિકાપૂજા, નવગ્રહાદિહમ, કૂષ્માંડબલિદાન, પૂર્ણાહુતિમ (૬૪) દાન, અભિષેક, આશીર્વાદ નવચંડીપ્રોગ, નવરાત્રકલશસ્થાપન દાનપ્રયોગ, દીપોત્સવી લક્ષ્મીશારદાપૂજા, સપ્તશતીપાઠમંત્રો ઉ૦૦) સપ્તશતીમંત્રવિભાગકારિકા, ગેવિંદભદ્રસરલીકૃતા શતચંડી પદ્ધતિ સંપૂર્ણ બે ખંડ સાથે પ્રથમ પ્રાર્થના, વિગેરે સવારે વિષયો ગુજરાતીમાં ટીપણી સાથે શુદ્ધ સંસ્કૃત ભાષામાં વર્ણવેલાં છે. પુસ્તક પૃષ્ઠ પાંચસે, કિંમત ફકત દેહ રૂપી ઈતિ શિવમ. સંવત ૧૯૮૬ ) ( શાસ્ત્રી જગન્નાથ પરશુરામ દ્વિવેદી, . તા. ૧૭૮-૩૦ > શ્રી કૃષ્ણજયન્તી ) ઠે. વાડીફળીયા મુ. સુરત. Aho ! Shrutgyanam