________________
૧૦૮
અષ્ટમ દ્વાદશચંદ્ર કન્યાને શ્રેષ્ટ નથી. પરંતુ શુભ દિવસ નહી મળતું હોય તે ચતુર્થચદ્રમાં પણ લગ્ન કરવા. (૫) વ્રતારંભ, જઇ, વિવાહાદિકર્મ, રાજ્યાભિષેક, વેદવિદ્યા, ગર્ભાધાન, સીમંતમાં બારમો ચંદ્ર શુભ છે. (૭૬) ચતુર્થ, અષ્ટમ, દ્વાદશ ચંદ્રમાં વરને હોય તે પણ લગ્ન શ્રેષ્ઠ છે. સ્ત્રીને ચંદ્રનું બળ જેવું એમ શોનક ગર્ગ મુનિ વિગેરેએ કહ્યું છે. (૭૭)
पीयूषधारा सै० प्र० पाणिपीडनविधेरनंतरं भर्तुरेव बलमैदवादिकम् चिंतनीयमिह योषितां क्वचिन्नष्टमंगलमृते मनीषिभिः ७८
પાણિપીડન (લગ્ન) થયા પછી પુરૂષને ચંદ્ર વિગેરેનું બળ જેવુ.. તે પહેલા સ્ત્રીને ચંદ્રનું બળ જેવું. (નરમ ) અને જે પતિ વિદ્યમાન નહી હોય તે સ્ત્રીને ચંદ્રનું બળ જેવું. કુ. લિ. ૩. . स्त्रीणां विधो लमुशंति विवाहगर्भसंस्कारयोरितर कर्मसु મા વિવાહ ગર્ભ સંસ્કારમાં સ્ત્રીને ચંદવું બળ જોવું. ઈતરકમમાં વસ્ત્ર પરિધાન અલંકારધારણ વિગેરેમાં પતિને ચંદ્રનું બળ જોવું. અર્થાત પતિ વિદ્યમાન નહી હોય તે સ્ત્રીને ચંદ્ર બળ જેવું આ બાબતનું સ્પષ્ટીકરણ માર્તિમાં કર્યું છે કે વિવાહ कुसुम्प्रतिष्ठा गर्भ प्रतिष्टा वनिताविशुधौ अन्यानि कार्याषि દવસ શુભૈ પૌષિણને મરામપુણા વિવાહ કાર્ય કુસુમપ્રતિષ્ઠા ગર્ભાધાન, ગર્ભપ્રતિષ્ટા, સીમંતાદિકમાં સ્ત્રીને ચંદ્રની શુદ્ધિ જેવી. એ શિવાયના કર્મો પતિને ચંદ્ર શુધ્ધિ જોઈ કરવા, વત્યો વિને પતિના મરણ બાદ સ્ત્રીને ચંદ્રની શુદ્ધિ જેવી. ૭૦ ૯.
Aho ! Shrutgyanam