________________
૧૧૯
अथ विवाहे मासशुद्धिः सारसंग्रहे.
आर्द्रादिके स्वातीविरामकाले नक्षत्रवृंदे दशके रविश्चेत् विवाहचौलव्रतबंधदीक्षा सुरप्रतिष्ठादि न कार्यमेव
९८
આર્દ્રા નક્ષત્રથી સ્વાતી નક્ષત્ર સુધીના દશ નક્ષત્રોમાં જ્યાં સુધી સૂર્ય હૈાય ત્યાં સુધી વિવાહ-ચાલ-જને-મંત્રદીક્ષા(સન્યાસ) દેવ પ્રાંત પ્રત્યાદિ શુભ કર્મો કરવું નહી.
माघे धनवती कन्या फाल्गुने शुभगा भवेत् वैशाखे च तथा ज्येष्ठे पत्युरत्यंतवल्लभा आषाढे कुलवृद्धिः स्यादन्ये मासाश्च निंदिताः मार्गशीर्षमपीच्छति विवाहे केऽपि केाविदा: कार्तिके शुक्लपक्षे तु पूर्णिमातश्च प्राक्परम् तिथिपंचकमित्येतद् भीष्मपंचकमुच्यते गुरुरुक्रोदये केऽपि विवाह वदंति हि लग्नमायके कार्ये देवलग्नमिति स्मृतम्
विवाहादिशुभे कार्ये चैत्रपौषों परित्यजेत् परंपक्षों शुभ प्रोक्तों देवमासप्रवेशतः
९९
Aho! Shrutgyanam
१००
१०१
१०२
१०३
માસ પરત્વે લગ્નનું ફળ કહ્યું છે, કે જે કન્યાના લગ્ન માત્ર માસમાં થાય તે ધનવાળો, ફાલ્ગુનમાં શુભ મેળવનારી, વૈશાખમાં જેમાં પતિને પ્રીય, આવાદમાં કુટુંબ વૃધ્ધિ થાય અને બાકીના માસ શુભ નથી. કેટલાએક પાંડે મારી માસ શુભ કહે છે. કાર્તિક માસમાં પૂર્ણિમાના પહેલાંના પાંચ દેવસ એને મીષ્મપંચા