SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કહે છે. કેટલાએક જોતિષીઓ કહે છે કે ભૂમિતિરાજ પૂર્ણિમાના પહેલાં પાંચ દિવસ અને પછીના પાંચ દિવસ એમ મળી દશ દિવસ એને અર્થ કરે છે. પરંતુ પૂમિાત: પિ પૂર્ણિ– માના પહેલા પાંચ દિવસ અને પછીના પાંચ દિવસ એમ મળી દશ દિવસ એ અર્થ કહે છે. પરંતુ પૂમિતિ: પ્રાપ પૂર્ણિ માના પહેલાના પાંચ દિવસનું | શ્રેષ્ઠ તિથિપં. પાંચ તિથીનું ભીષ્મપંચકનું વ્રત છે. સ્પષ્ટ છે. માટે તે યોગ્ય નથી અને તિકૌતુમ ધર્મ-નિર્ધાર-સિંધુ વીગેરેમાં પણ પાંચ દિવસનું જ આ વ્રત કહેલું છે કેટલાએક પંડિત ગુરૂ શુક્રના ઉદયમાં વિવાહના નક્ષત્રોમાં જરૂરી હોય તે દેવલગ્ન છે માટે તેમાં લગ્ન કરવા વિવાહાદિ શુભ કાર્યમાં ચિત્રપિષ માસ ત્યાજ્ય છે. પણ તેને પરપક્ષ (કૃષ્ણ પક્ષ) દેવ માસ ને પ્રવેશ છે. (પૂર્ણિમાંત માસપક્ષે) માટે શુભ કહ્યા છે. નવા મુનિએ માસ પરત્વે ફળ કહ્યું છે કે धनमानपरिभ्रष्टा चैत्रे मास्यसती भवेत् भर्तुः प्रियातिर्धाननी वैशाखे सुप्रजान्विता । सुभगा ज्येष्टे कन्या गुणोपपन्ना सुशीला व आषाढे त्वतिशौचा सुखोपपन्नेति वर्णयंत्यपरे । श्रावणमासे विधवा केचिश्वेच्छंति पुत्रविभ्रष्टाम् दुःशीला भाद्रपदे सौभाग्यविवर्जिता नियतम् । वंध्या चैवाश्वयुजि मृतप्रजा धर्मवर्जिता चैव तीक्ष्णा रोदनशीला कुटिला वै कार्तिके मासे । सौम्ये परवेश्मरता कलहापयशो विभागशीला च Aho 1 Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy