________________
૧૨
यस्याः शशीसप्तशलाकभिन्नः पापैरपादेरथवा विवाहे उद्वाहवस्त्रेण तु संवृतांगी श्मशानभूमि रुदती प्रयाति ५८ विद्धे सप्तशलाकाख्ये विधवा लग्नवाससा पुनर्यात्यचिरान्नारी मुखाग्नौ मुखचंद्रिकाम्
.५९
लग्ने गुरुः सौम्ययुतेक्षितो वा लग्नाधिनाथेो भवगस्तथा वा कालस्य होरा च यथा शुभस्य भवेधदेोषस्य तदाहि भगः ६० लाभस्यो गुरेकेाऽपि शुक्रो वापि बुधोऽपि वा भानुश्चापि भवेच्चैव भवेधं नाशयेत्क्षणात् सर्वोपहरौ चैव केंद्रस्थौ गुरुभार्गवों गुरुबली त्रिकोणस्थः सर्वदेोषविनाशकृत्
६१
६२
પચશલાકા ચક્રને વેધ વિવાહમાં જોવાનો છે. શુભ ગ્રહને મિત્ર ગ્રહના વેધ શુભ છે. ખીજે સપ્તશલાકાના વેધ જેવે. કાઈ ગ્રંથકારને એવે પણ આશય છે કે જે સ્ત્રીના લગ્ન દિવસને ચંદ્રમાં ચંદ્રનું નક્ષત્ર, સપ્તશલાકા ચક્રમાં શુભ અથવા અશુભ ગ્રહથી વેધ પામેલું હેાય તે તે સ્ત્રી લગ્ન સમયે ધારણ કરેલા વસ્ત્ર સહિત રૂદન કરતી મસાન ભૂમિપર જાય છે. સપ્તશલાકા ચક્રમાં જો વેધ હોય તે! તે દિવસ વિવાહ પામેલી સ્ત્રી લગ્ન સમયે ધારણ કરેલા વસ્ત્રા સાથેજ વૈધવ્ય પામે છે, અર્થાત્ લગ્ન સમયથી ટુંક મુદતમાં પતિનું મરણુ નીપજે છે. પુન: તે સ્ત્રી મુખાગ્નિમાં મુળ દ્રિકાની પેઅે જલદી ગતિ કરે છે:~~~
या नक्षत्र वेधनी 'श्रमतमां विद्धेभे चरणं त्यजेत्खलखगैः सत्हिाधिकचित् मु. मार्तंड वि. प्र. लो. १५ मां शुभ ग्रहो
Aho! Shrutgyanam