________________
२३४
७७
नारदीये-फाल्गुने बाथ चैत्रे वा माधवैशाखयोरपि
ज्येष्ठे मासे तथा पौषे विष्णुयागः प्रशस्यते पराशर:-वैशाखे श्रावणे मासि आश्विने मार्गशीर्षके
माघफाल्गुनयोऽपि सिते पक्षे शुभेऽहनि विष्णुयागस्तु कर्तव्यः पुत्रपौत्रादिवृद्वये
कार्तिकेऽधिकमासे च कर्तव्य इति केचन ऋग्विधाने-शुक्लपक्षे शुभे वारे सुनक्षत्रे सुगोचरे
द्वादश्यां पुत्रकामाय चळं कुर्वीत वैष्णवं
ચિત્ર, ફાગુન, M; વૈશાખ: માઘમાસ એ મહીનાઓમાં વિષ્ણુયાગ કરવો શુભ છે. નારદ કહે છે કે –ફાન; ચૈત્ર માઘ, વિશાખ, જયેષ્ઠ, પોષ માસમાં વિષ્ણુયાગ કરવો શુભ છે.
પરાશર કહે છે કે વૈશાખ, શ્રાવણ, આશ્વિન, માગશીર્ષ, માઘ ફાલ્ગન એ માસમાં શુકલ પક્ષમાં શુભ દિવસે વિષ્ણુ યાગ કરે; કે જેથી પુત્ર-પત્રની વૃદ્ધિ થાય. કાર્તિક અને અધિકમાસમાં વિષ્ણુ યાગ કરવો એમ કેટલાએક પંડિતે કહે છે.
*विधानमा धुं छे :-शुस पक्षमा शुभवारे: शुभ नक्षત્રોમાં, ગોચર શુદ્ધિ જેને, દ્વાદશીને દીને પુત્ર પ્રાપ્તિની ઇચ્છા કરનારે વૈષ્ણવશરૂ કરો. (વિષ્ણુયાગ કરો) विष्णुधर्मोत्तरे-शुक्लपक्षे द्वितीयायां तृतीयायां तथैव च पंचम्यामथ सप्तम्यां दशम्यां च विशेषतः
७८ त्रयोदश्यां च कर्तव्यों द्वादश्यां च विशेषतः
Aho ! Shrutgyanam