SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પેાતાની જ્ઞાતીનુ જે પુરાણ પ્રસિદ્ધ હેાય તે જ્ઞાતીનાએ તે પુરાણ માન્ય કરવું (તે પુરાણમાં જે રીત રીવાજો વિગેરે કહ્યા હેય તેનું પાલન કરવું.) જે ગથી પુરાણુ માનતા નથી તે અત્યંત ભયંકર દુતિ ભાગવે છે. ૫૦. अथातिचारे विवाहादिनिषेधः राजमार्तंडे. वक्रातिचारगे जीवे वर्जयेत्तदनंतरम् व्रतोद्वाहादिचूडायामष्टाविंशतिवासरान् ५१ ગુરૂવક્રી થયા હાય અથવા અતિચારી થયા હૈાય ત્યારે અડ્ડાવીશ દિવસપયત યજ્ઞાપવિત–લગ્ન—ચોલકમ કરવા નહી. પ૧. मुक्तावल्याम्. अतिचारे सुरपूज्यो भवनाद्भवनांतरं यदा याति अष्टाविंशति दिवसान् विवर्जयेत्परिणयं प्रयत्नेन . ५२ ગુરૂ અતિયારી થઇને એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારેં અઠ્ઠાવીશ દિવસ સુધી અવશ્ય વિવાહાદિક કરવું નહી. આ જગ્યાપર સામાન્ય વિચાર થાય કે કાઇ પણ ગ્રહ વક્રી અથવા અતિચારી થયા હેાય તે કહી રાશિનું ફળ આપે છે. એ વિષયમાં ન્યાતિ રામન-પ્રÌપ્રણમાં લખ્યું છે કે વાતિવા बरगाश्चरंतो ददत्यलं लल्ल पराशराद्या: आकांतराशेरमनंतहीति હું ન રુદ્ર વેણમસ્યા: ૨૬ . ગ્રહે તે વક્રાતિચારમાં હાય તેા આક્રાંત રાશિનું (આગલી રાશિનું) કુળ નિશ્ચય આપતા નથી भ लब्धकवेधसत्या दं गमनं तस्य कः प्रकाशस्तस्य वेधः Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy