________________
રવિ-ભૌમ-શનિની રાશિમાં શુભ ગ્રહો હોય અને બાકીની રાશિમાં પાપ ગ્રહો બેઠા હોય તે સ્વાદીષ્ટ નજીક જળ નીકળે. (૧૨)
षोडशांबुदशनंदभूदर मार्गणप्रकृतिसन्मितैनरैः। जायलं तदितरत्र केकराः सूर्यतश्च क्रमशोऽबुसंस्थितिः १०३
પ્રશ્ન લગ્નમાં લગ્ન અથવા ચતુર્થે દશમે અનુક્રમે સુર્યાદિ ગ્રહ હાય તે ૧૬–૪–૧૦–૬–૭–૨–૨૧માં થડા પર પાણી લેવું જોઈએ અને તેથી ઈતર સ્થાનમાં સુર્યાદિ ગ્રહે હોય તે જાંગલ–જંગલી પાણી (ખરાબ) અને કેકર-વાંકા ચુકા ઝરાવાળું પાણી નીકળે. (૧૦૩) अथ स्त्रीणां नूतनवस्त्रालंकारपरिधानमुहूर्तम.
अस्ते वा भृगुजेज्ययाह रिगते सुप्ते मुकुंदे रवौ मीने वागते हिमांशुविबले पुष्येऽदितौ च ध्रुवे नारंगी नबदंतकच्छमणयो हारं तथा हाटक धार्य नैव मृगीदशा हि सहसा सौभाग्यवृद्धिप्रदम् १०४
ગુરૂ-શુક્રના અસ્તમાં, સિંહના ગુરમાં, હરિશયનઆષાઢ સુદી એકાદશીથી કાર્તિક સુદી એકાદશી પર્વતમાં, ધન–મીનના સુર્યમાં નિર્બળ ચંદ્ર હોય ત્યારે, પુષ્ય-પુનર્વસુ ધ્રુવ સંજ્ઞક નક્ષત્રોમાં, મૃગ નયની સ્ત્રીએ નારંગી, નવદંત, કચ્છમણી, નવો હાથી દાંતને ચૂડે કચકડાનો ચૂડે, રન, સુવર્ણને હાર, એ સઘળા સૌભાગ્ય વૃદ્ધિ કરનારા છે, માટે સાહસ કરીને પહેરવા નહી (૧૦) सजनवल्लभे-नासत्यपौष्णवसुभे करपंचकेषु
मार्तडभौमगुरुदानवमंत्रिवारैः।
Aho ! Shrutgyanam