________________
૨૦૧
અન્ન, મધુ ધૃત, દહી ગાય, વૃષભ, માછલી, માંસ, મદિરા, ધાયલા વસ્ત્ર (ધાબી) શંખ ધ્વનિ, ધ્વજા, વેસ્યાસ્ત્રી, જલપૂર્ણ કળશ, રત્ન, ભૃગાર ગુલાબદાની, આરસી, ભેરી (નગારૂ) મુગ, પરહ (મેહુ’નગારૂ) શંખ, વીણા વીગેરેના શબ્દ, વેદધ્વની, મગળ ગીત, આ સઘળા કા સિદ્ધિ સુચવનારા શકને છે. સપુત્રા સ્ત્રી, વાછરડાવાળી ગાય, ધેાયેલા વચ્ચેવાળા ધામી એ સન્મુખ આવે તે શ્રેષ્ટ છે. રૂદન રહિત શખ જેવામાં આવે તે કાસિદ્ધિ થાય છે. પ્રવેશ સમયે રૂદન કરતાં ઋનુષ્ય સહિત શખ લેવામાં આવે તે તે અશુભ મુ ાળત્તિ યાત્રા કાળમાં ઘણું વિશેષ છે..
છે.
अशुभशकुनानाह चंडेश्वरः पीयूष.
खरोष्ट्रमहिषारूढा अम्भंगल्यादिसंयुताः कर्णतालादिभिहिना विवंशाऽकृष्ण वाससः मुक्तकेशा तिकृष्णांगारतैलाभ्यक्ता रजस्वलाः गर्भिणी विधवान्मत्ताः कुीबांधबधीरा नराः एतेषां दशन जात न गंतव्यं कदाचन अन्य - प्रयाणे वामतः श्रेष्ठा प्रवेशे दक्षिणे शुभाः
૩૮
Aho! Shrutgyanam
st
૪૦
ગ ભ-ટૂ-મહિષ ઉપર બેઠેલા, અમંગળ પદાર્થાંવાળા, ક તાળ વગરના, પરાધીન દશાવાળા, કૃષ્ણ વસ્ત્રવાળા, છુટા કેશવાળા શરીરે કૃષ્ણવર્ણના, શરીરે તેલ લગાડેલા, રજસ્વલા, સગર્ભા, વિધવા ઉન્માદાવાળા, નપુસક, અંધ, બધિર મનુષ્યાનું જો પ્રયાણ સમયે દર્શન થાય તે કદી પણ પ્રયાણ કરવું નહી. જો પ્રયાણ સમયે વામ ભાગે હાય તો શુભ છે, અને પ્રવેશ સમયે દક્ષીણ ભાગે હાય