________________
अथ एकराशिस्थयोः सूर्यगुर्वाविवाहादि निषेधः
एकराशिगतौ सूर्यजीवौ स्यातां यदा पुनः व्रतबंधविवाहादि शुभकर्माखिलं त्यजेत्
५५ જ્યારે એક રાશિમાં સૂર્ય-ગુરૂ આવે ત્યારે યજ્ઞોપવિત–વિવાહ વિગેરે શુભકર્મ કરવા નહી. આનેજ મુચિ કહે છે. વિશેષ जासुमे बृहदेवशरंजनगुर्वादित्यप्रकरणमा ले से. ५५. सिंहस्थगुरुनिषेधः सपरिहार. मु. चिंतामणौ. सिंहे गुरौ सिंहलवे विवाहा नेष्टोऽथ गोदात्तरतश्च यावत् भागीरथी याम्यतटे हि दोषो नान्यत्र देशे तपनेऽपि मेषे ५६
સિંહ રાશિના ગુરૂમાં જ્યારે સિંહને નવમાંશ હોય ત્યારે એટલે સિંહનો ગુણ અંશ ૧૩–૨૦ પછીથી અંશ ૧૬-૪૦ સુધીમાં हाय त्यारे विवाद ४२वे। नही. ४२५ सिंहराशौ तु सिंहांशे यदा भवति वाक्यतिः सर्व देशेष्वयं त्याज्यो दंपत्यानिधन પ્ર. એમ માર્તિમાં સ્પષ્ટ કહ્યું છે. આ પ્રથમ અંશ પરત્વે પરિવાર છે બીજે પરિવાર દેશ પર છે. ગોદાવરી નદીના ઉત્તર તટથી ભાગીરથીના દક્ષિણ તટ સુધીના દેશમાં સિંહસ્થ ગુરૂનો ત્યાગ ४२३१. लल्लाचार्य छ । गोदावर्युत्तरतो यावद्भागीरथीतटं याम्यम् । तत्र विवाहो नेठः। सिंहस्थे देवपतिपूज्ये अर्थात महापरी नहीना सिय ४ीनारे मने लानाथाना उत्तर नारे सिंहस्थगुरु शुभ छ वशिष्ठ मुनि छ , भागीरथ्युत्तरे कूले गोतम्या दक्षिणे तथा । विवाहा व्रतबंधो वा सिंहस्येन्यो न दुष्यति. ॥
Aho ! Shrutgyanam