________________
૧૦૦
ચૈત્ર-વૈશાખ માસના શુકલપક્ષની તૃતીયા માધ માસની સપ્તમી ફાલ્ગુન વદી દ્વિતીયા ઉપનયનમાં શ્રેષ્ટ છે એમ મન્દ્વાન વીગેરે મુનિએ કહે છે. પર.
मु. चिं. -कृष्णे प्रदोषेऽनध्याये शनौ निश्य पराह्नके
प्राकसंध्यागजिते नेष्टा व्रतबंधो गलग्रहे
५३
કૃષ્ણપક્ષમાં ( સ` માન્ય કૃષ્ણપક્ષની પંચમી પછી) જે દિવસે સધ્યા સમયે પ્રદોષ હેાય તે દિવસે અનાધ્યાય તિથીમાં શનિવારે રાત્રિમાં અપરાન્ત સમયમાં (મધ્યાન્હ પછી) જે દિવસે પ્રાતઃ સંધ્યા સમયે મેધની ગર્જના થાય તે દિવસે, ગલગ્રહ તિથીઓમાં વ્રત”ધ શુભ નથી. યને પવિતમાં શનિવાર-ભોમવારને નિષેધ કર્યો છે. वीरमित्रोदय संस्कारप्रकाश उपनयन संस्कारना अरमां वारौ मंदारयोर्वज्या कृष्णे वज्र्ज्या निशापतेः अस्तंगतस्य सौम्यस्य वारा નન્ય વિજ્ઞાન ઉપનયન સંસ્કારમાં જ્ઞાનમાતકમાં દરેક વારનુ ફળ આપ્યું છે. મેત્રા માતિને નક: શિશિરો ચંદ્રામને યાત્ર वान् पंचत्वं कुजमंदयेोभृगुसुते वाग्मी बलीयान् शुचिः प भिरतः सुखी सुरगुरौ विद्वांश्चिरायुर्भवेत् धिष्णे पापनिपीडितेऽथ हिमगौ मूढा गतायुर्भवेत्.
विकुजार्किदिनं शस्तं सामगानां कुजः शुभः इति बृहस्पतिः
ઇત્યાદિ વચનાથી મગળ-શનિવારને નિષેધ છે. પરંતુ સામ વેફિને મગળવારના નિષેધ નથી. કારણુ કે ભૌમ સામવેદના અધિપતિ છે અને શાખાના અધિપતિને વાર શ્રેષ્ટ છે અને શનવાર તે! સ શાખાવાળાને માટે શુભ નથી. ૫૩.
Aho! Shrutgyanam