________________
૩૫
પાપ ગ્રહ યુકત વગેરે હેય તે નક્ષત્રોને જે ચંદ્રમાએ ભોગવ્યા હોય તે તે શુભ કહેવાય છે. જે પ્રહ વક્રી થઈને પૂર્વના નક્ષત્રમાં આવે તે તેના પ્રથમના નક્ષત્રને પૂમિત સમજવું નહી, અને તેને પણ અતિક્રમણ કરીને પૂર્વના નક્ષત્રમાં આવે તો તેને દૂર યુકતને દેષ લાગતું નથી. દિ... દાહ થાય ત્યારે (દિગ્દાહનું લક્ષણ પણ હર્તિામાં છે. દિ... દાહ, ધરા કેપ, વજીપાત, પંછડીઓ તારો. ઉલ્કાપાત વગેરે ક્યારે થાય તથા તેનું ફળ તેમાંથી જોઈ લેવું ૫. સરવૈજs a p. ૮-૪માં વિસ્તારથી આપ્યું છે. તેમજ મુ. માર્તડ માં ચા પણ “ રિમા' ની ટીકામાં સંક્ષેપથી તેની સમજ આપી છે, માટે તેમાંથી જજ્ઞાસુએ સમજી લેવું) ધરતીકંપ થાય ત્યારે, વજપાત થાય ત્યારે, વિદારણ. ધૂમકેતુ, ઉકા, અગ્નિકોણની વૃષ્ટિ આવા જ્યારે ઉત્પાતો થાય ત્યારે યજ્ઞોપવિત વગેરે મંગળકૃત્યો કરવા નહી (૫-૬૯) સંહિતા મુજ િિ શુદ્ધ ક્રિ: દહેગામ __ चतुर्भिः शनिभागेन दुष्टं द्वाशं कुजेन चेन् ७० द्वाभ्यां धरित्रीतनयेन युक्तं विभिध राहार्महणोपयातम् पडीचतुर्भिः शर्मिभेगपुएं शुद्धं भवे तु हिमांशुभाग: ७१ ययाहि चांडालतकहस्तः स्नातोपि नून न विशुद्धिमेति तषेध पापहयोगहुष्टं भेष्टं मोद्रे तु हिमांशुरोगात् ७२ बया विष योगमवाप्य भेषर्वयां भषेद्भुक्तमहा सुखावहम् तदुसयोगमवाप्प तारकं शुभाहेर्युक्तमपि प्रजापते ७३
Aho ! Shrutgyanam