Book Title: Muhurt Sangraha
Author(s): Ambalal Sharma, Krishnashankar Keshavram
Publisher: Jagannath Parshuram Dwivedi

View full book text
Previous | Next

Page 349
________________ 333 અને ગુરૂ હેય તે લક્ષ દોષનો નાશ કરે છે. લગ્નેશ અથવા નવમાંશનો સ્વામી એકાદશ સ્થાનમાં અથવા કેંદ્રમાં હોય તે દેવના સમૂહને રૂના ઢગને અગ્નિ ભસ્મ કરે તેમ નાશ કરે છે. જે લગ્નેશ કેંદ્રમાં હોય અથવા લગ્નથી ઉચ્ચ સ્થાનમાં (૩–૬–૧૦–૧૧) હોય તે દેશના સમૂહને નાશ કરે છે અને શુભ ફળ આપે છે. ૯૪-૧૦૦ कुलिकदोषविचारः उपनयनायप्राशनविवाहयात्राभिषेकपूर्वादि कुलिकादये न कुर्यात्तत्र कृतं नाशमुपयाति कुलिको नाम आवर्ती लमकाले विवजयेत् मरणं दोषसंघातो व्याधिश्चैव न संशयः xवारेशे सबले वापि बलाये लग्नगे शुभे कुलिकादयदोषस्तु विनश्यति न संशयः शुभे केंद्र गते चंद्रे शुभांशे च शुभेक्षिते लग्नगे सबले वापि कुलिकस्तु विलीयते वाराधीशे बलोपेते विधौ वा बलसंयुसे अर्धप्रहरसंभूतो दोषो नैघात्र विद्यते x मु. चिं. विवाहप्रकरणे, प्रमिताक्षरायां श्लो. ६५ गुरुः पारेशः-सूर्यः । मतु रत्नमालायां वारप्रकरणे श्रीपतिनोक्ता पारस्वामिनः । प्रकृते तेषां प्रयोजनाभावात. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366