Book Title: Muhurt Sangraha
Author(s): Ambalal Sharma, Krishnashankar Keshavram
Publisher: Jagannath Parshuram Dwivedi

View full book text
Previous | Next

Page 340
________________ ३२४ રીતે જોતાં જે નક્ષત્રને લત્તા દોષ થયા હેાય તે નક્ષત્રમાં રણમાં જાય તે! મૃત્યુ, અથવા ભંગ, યાત્રામાં ઘેર પાછા અવાય નહી, विवाहभां वैधव्य थाय छे, भाटे तेनो त्याग ५२वे. (१३-१४) अथ क्रूरग्रहभुक्तनक्षत्रविचारः क्रूरभुक्तं च दग्धं स्याज्ज्वलितं रसंयुतम् धूमितं रभोग्यं च युक्तं शुभे त्यजेत् दग्धे वरस्य मरणं कन्यामरणं च धूमिते वापि उभयोरपि मरणं स्याज्ज्वलिते चोवाहनक्षत्रे ऋक्षाणि रविद्धानि भुक्तादिकानि च भुक्त्वा चंद्रेण मुक्तानि शुभाणि प्रचक्षते वग्रहश्चेत्पुनरेति दग्धं तत्पूर्वधिष्ण्यं नहि धूमितं स्यात् तच्चाप्यतिक्रम्य यदेति पूर्व सरदोषोऽपि न चास्ति तस्य ६८ दा दिशां चैव धराप्रकंपे वज्रप्रपातेऽथ विदारणे च haौ तथेोल्कांशुकणप्रपाते त्र्यहं न कुर्याद व्रत मंगलानि ६९ પાપ ગ્રહે ભાગવેલું નક્ષત્ર દગ્ધ છે. પાપ ગ્રહ સાથે હોય તેને જવલિત કહે છે. પાપ ગ્રહ ભાગવવાનું હોય તેને ધૂમિત કહે છે. માટે પાપ ગ્રહ યુકત નક્ષત્રને શુભ કર્મોંમાં ત્યાગ કરવા. જો દુગ્ધ નક્ષત્રમાં લગ્ન થાય તે વરનું મરણુ નીપજે. ધૂમિત નક્ષત્રમાં લગ્ન થાય તા કન્યાનું મરણ થાય, અને જવલિત નક્ષત્રમાં લગ્ન થાય તે વર કન્યાનું મરણુ નીપજે, જે નક્ષત્રા પાપ ગ્રહ વિહ્ હાય, Aho! Shrutgyanam ६५ ६६ ६७

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366