Book Title: Muhurt Sangraha
Author(s): Ambalal Sharma, Krishnashankar Keshavram
Publisher: Jagannath Parshuram Dwivedi

View full book text
Previous | Next

Page 332
________________ ૩૧૬ चौलोपनय सीमतविवाहादिसु कर्मसु लमजामित्रगो वापि राहुः केतुर्न दोषभाक् ગગ-કશ્યપ, દેવળ મુનિઓ જામિત્ર દોષને શ્રેષ્ઠ માનતા નથી. પરંતુ જે લગ્ન કુંડલીમાં ૧૧-૬-૩ સ્થાન પૈકી સૂર્ય બેઠે હોય તે તે ધન ધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર છે જે સપ્તમ સ્થાને બે પાપ ગ્રહ અથવા બે શુભ ગ્રહે બેઠા હોય તે ત્રણ વર્ષો કન્યાને ભયંકર દરિદ્રાવસ્થાની પ્રાપ્તિ કરાવે. જે ગુરૂ–ચંદ્ર-એ બેમાંથી એક સપ્તમ સ્થાને બળવાન થઈ બેઠા હોય તે ધન-સૌભાગ્ય, પુત્ર વગેરેની પ્રાપ્તિ કરાવે છે. ચૌલ-ઉપનયન-સીમંત-વિવાહાદિ કર્મમાં લગ્નને અથવા સપ્તમ સ્થાને રાહુ કેતુ હોય તે તેને દોષ નથી उदयास्तशुद्धिः पाणिग्रहे लग्नगतो नवांशः स्वस्वामिनाथेन न युक्त दृष्टः करोति पुसामचिरेण मृत्यु तद्वत्कलत्रोपगतोऽगनानाम् ४१ उदयास्तविशुद्ध स्यालममायुर्धनप्रदम् नोदयास्तविशुद्धं स्याइंपत्यामरणं ध्रुवम् લગ્ન સમયની લગ્ન શુદ્ધિમાં લગ્નને નવમાંશ પિતના સ્વામી યુક્ત અથવા દષ્ટ નહી હોય તે જલદી વરનું મૃત્યુ કરે છે તેજ પ્રમાણે સપ્તમ સ્થાનનો નવમાશ પણ જે પોતાના સ્વામીથી યુકત અથવા દૃષ્ટ નહી હોય તે સ્ત્રીનું મૃત્યુ કરે છે અને ઉદયાસ્ત શુદ્ધિ કહે છે. ઉદય-લગ્ન, અને અસ્તસપ્તમ સ્થાન, એ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366