________________
૩૧ર
લગ્ન કુંડળીમાં સામાન્ય રીતે જે દે કહ્યા છે તેના ભંગ પણ પંડિતોએ કહ્યા છે. જે તે દોષકારક ગ્રડે નિર્બળ હોય છે તે તે દેશના પ્રધ્વંશ થાય છે એમ સમજવું. ગ્રહ બળવાન અને નિર્બળ કેમ સમજાય, તેને માટે કહે છે કે જે ગ્રહ સ્વગૃહી, મિત્રની રાશિને, ઉદયને પિતાના ઉચ્ચમાં રહેલું હોય અને પાપ ગ્રહ વક્રી શુભ ગ્રહ શીધ્રગતિને હોય તે તેને બળવાન કહે છે. નીચ રાશિના, શત્રુ ક્ષેત્રી, વૃધ્ધવનો, બાલ્યત્વનો, ક્રુરગ્રહ, શીધ્ર ગતિને, શુભગ્રહ વક્રગતિને હોય તો તેવા ગ્રહને નિર્બળ કહે છે. જે ગ્રહ નક્ષત્રના સંધિમાં રહેલા હોય, રાશિની સંધિમાં હોય તે તે ગ્રહ આગલી રાશિનું ફળ આપે છે, અને વક્રી હોય તે પાછલી રાશિનું ફળ આપે છે. ગત ચંદ્રિકા . ૩ મgram નર: વિધરે તમાdજ્ઞાત: . ક. ૪૫–૫૬માં સ્પષ્ટ છે ભગવાન વાયા મુનિએ પણ કહ્યું છે કે –
स्वोच्चस्थाः स्वत्रिकोणस्था मित्रभस्वगृहस्थिताः उदिता सौन्य संदृष्टा बलवंतस्तु ते ग्रहाः । નવારિજા: Mા વિના હાથમાના: માણપતા: શત્રુદાત્તે વિવસ્ત્રા: મૃતા: ભાવાર્થ સ્પષ્ટ હેવાથી આખે નથી. (૨૧-૨૪)
अथ कर्तरीदोषविचारः क्रूरद्वयमध्यस्थं लग्नं चंद्रं च वर्जयेन्मतिमान् परिणयने वनितायाः शतगुणमपि मृत्यवे इंसाम्
Aho ! Shrutgyanam