________________
पीयूषधारा-चसिष्ट हे छ । त्रिषु त्रिषु च मासेषु नभस्यादिषु च क्रमात् यदिङ्मुखो वास्तु नरस्तन्मुख सदनं शुभम् अन्यदि ફણ જોઉં ટુવાવમયમ ભાદ્રપદ–આશ્વિન-કાર્તિક માસમાં વાસ્તુ પુરૂષ પૂર્વ દિશામાં મસ્તક મુકી શયન કરે છેમાર્ગશીર્ષ પિષ-માઘ માસમાં દક્ષિણમાં મસ્તક રાખી શયન કરે છે, ફાલ્ગન ત્રવઈશાખ માસમાં પશ્ચિમમાં મસ્તક રાખી શયન કરે છે, અને ચેષ્ટ–અષાઢ-શ્રાવણ માસમાં ઉત્તરમાં મસ્તક રાખી શયન કરે છે અને જે દિશામાં વાસ્તુ પુરૂષનું મસ્તક હોય તે દિશાના મુખનું ઘર બાંધવું શુભ છે. જે દિશામાં વાસ્તુ પુરૂષનું શીર્ષ નથી તે દિશાના મુખનું ઘર બાંધવાથી દુઃખ શોક ભય થાય છે. આ વાત મુ. મા. માં પણ શેરેમદ્રિપરા છે. મુ. . wવામમાં પ્રાથાં નામमुखंबुधैर्निगदितं भाद्राश्विने कार्तिके देवज्ञवल्लभमा ऐंद्रयां રિ માત્રા વગેરે સમજી લેવા.
વત્સના સંબંધમાં કહે છે કે બ ન્ને વાયુ: છો ? ધનમ વાક્ષાર્વજો પુરા પુરોમન જે વસ અગ્ર ભાગે હોય તે આયુષ્ય હરે છે, અને પીઠ પર હોય તો ધનને નાશ કરે છે વામ-દક્ષિણમાં હોય તો તેમાં દ્વાર સ્થાન કરવું શુભ છે. ઉપર લખેલી હકીગતામાં પુરતું ધ્યાન આપવું.
परशाखाचक्रम्. द्वारचक्र प्रवक्ष्यामि भाषितं विश्वकर्मणा । अर्कभावेदनक्षत्रं ऊर्ध्वमागे समालखेत द्वोद्वौ च कोणयोदयात् शाखायां वै चतुष्टयम् પત્તિ સેનિ જ મળે તિરિતમ્
Aho ! Shrutgyanam