________________
ર૬પ
સૂર્યસુર્ય નક્ષ ને વેગ હોય તે વૃષ્ટિ થાય નહી. ચંદ્ર-સૂર્ય નક્ષત્રને યોગ હોય તો વષ્ટિ સારી થાય છે. (૧૬ ૩–૧૬૫)
* यदि भवति कुजः पतंगपृष्टे स्फुटघटवत्सकलं जलं ददाति यदि भवति दिवाकराग्रयायी प्रल यघनानपि शोषयत्यवश्यम् बुधशुक्रौ यदैकस्थौ गुरुणा च समन्वितौ चंद्रयोगस्तदा काले जायते वृष्टिरुत्तमा ॥ बुधशुक्रो समीपौ चेत्सजलां कुरुते महीम् तदंतरगतो भानुः समुद्रमपि शोषयेत् ॥
જે મંગળ સૂર્યની પાછળ હોય તે ભાંગેલા ઘટમાંથી જેમ જળ જમીન પર પડે તેમ વૃષ્ટી થાય, અને જે મંગળ સૂર્યની આગળ હોય તે પ્રલયકાલના મેઘને પણ શોષી લે છે. બુધ-શુક્ર એક રાશિમાં હોય અને ગુરૂ સાથે હોય તેમાં જ્યારે ચંદ્રમાં આવી મળે તે સમયે જરૂર ઉત્તમ વૃષ્ટિ થાય છે. જે બુધ-શુક્ર સમીપ હોય તો પૃથ્વીને સજળ કરે છે–વૃષ્ટિ થાય છે. પરંતુ જે બુધ શુક્ર સમીપ હાય અને તેમાં મધ્યમાં સૂર્ય આવ્યું હોય તે સમુદ્રને પણ શોષી લે છે આ બાબતનો વિશેષ વિચાર મુ. જાતિમિત્ર प्रकरण, वृहदेवशरंजन वर्षाप्रकरणमा, त्रिनाडी-सप्तनाडी 24 પરથી કરે છે. માટે જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું. ૧૬૬–૧૬૮
* मुहूर्तगणपतौ मिश्रप्रकरणे. दैवज्ञरंजने वर्षाप्रकरणे त्रिनाडी -सप्तनाडी चक्रवशावृष्टिविचारः सचात्र विस्तरभियान लिखितः
Aho ! Shrutgyanam