________________
सूर्यारौ कविसौम्यराहुराविजा जीवः शशी केतवः करेसच शुभे शुभं च कथितं चक्रे च चूडाह्वये
१०७
mu
र मं शु बु रा श गु च के ने ने श श ने ने शु शु ने
मनु मे 3-५-३-४-७-२-१-२-1 संभ्य। भुवी तेनी નીચે રવિ-મંગળ-શુક્ર બુધ,રાહુ શની, ગુરૂ-ચંદ્ર-કેતુ લખવા. સૂર્ય માહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર પર્યત ગણી ચક્રમાં જેવું પાપ ગ્રહના ભાગમાં આવે તો અશુભ અને શુભ ગ્રહના ભાગમાં આવે તે શુભ છે એમ ચડી ચક્રમાં જેવું. ૧૦૭ मर्ग:-कूर्म पृष्ठतभूषणं शुभं वासरेऽर्कगुरुशुक्रसमजे
दरभेषु करपंचके मघा सौम्यपूफहरिभत्रये शिवे १०८ थरचक्रं प्रवक्ष्यामि गर्गेणेव तु भाषितम् सूर्यभाद् गणयेद् ऋक्ष दिनभं नवकत्रयम् १०९ ९ ने. अग्रत: स्वामिन हंति मध्ये हानिकरं भवेत् ९ ने. अंते च कंकणे सौख्यं भर्तुरायुश्चिरं भवेत् ११० ९ श्रे.
રવિ-ગુર–શુક્ર-બુધવારે અશ્વની–હસ્તથી પાંચ નક્ષત્રો, મધા મગશીર્ષ—પૂ. ફ. શ્રવણથી ત્રણ નક્ષત્રો આ એ નક્ષત્રોમાં કાચબાની પીઠમાંથી બનાવેલા–કચ્છડાના આભૂષણ ધારણ કરવા શુભ છે અને તેનું ચક્ર ગર્ગ મુનીએ કહ્યું છે, કે સૂર્ય માહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. ત્રણવાર નવ-નવના વિભાગ કરવા. જે પહેલા
Aho ! Shrutgyanam