________________
૧૩૬ ज्योति: प्रकाशे-कीर्तितो मुनिभिः सर्वैः पुष्यः सर्वार्थसाधकः इति सत्यपि चोद्वाहे निंदितः केन हेतुना ॥
ત્રણપૂર્વા–વિશાખા-આર્કા–પુનર્વસુ-પુષ્ય–અશ્લેષા–એનક્ષત્રોમાં પરણેલી કન્યા જલદી વંધ્યા-ધનહીન થાય છે. માર્સપૂર્વા ફાળુની નક્ષત્રમાં વિવાહ કરેલી કન્યા સૌભાગ્ય-સુખ ભોગવે છે. છતા વાદ વિગેરે પંડિતોએ શા માટે સ્પષ્ટ કર્યું છે. શર્તિત સર્વ મુનિઓએ પુષ્ય નક્ષત્ર સર્વઅર્થને સાધનારૂ છે છતાં શા માટે વિવાહમાં છેડી દીધું છે. આ વિશ્વમાં કેટલેક ખુલાશે વિવાણ રાવન થાય ૨ માં કહે છે કે – प्राचेतसः प्राह शुभं भगक्ष सीता तढा न सुखं सिषेवे पुष्यस्तु पुष्यत्पतिकाममेव प्रजायतेराप स शापमस्मान् ४
પ્રાચેતસ નામના મુનિ કહે છે કે વિવાહમાં પૂર્વાસાની નક્ષત્ર શુભ છે પરંતુ પૂર્વા ફાલ્ગનીમાં પરણેલી સીતાને સુખ મળ્યું નહી, વનવાસ થયે રાવણ હરી ગ માટે નાના-નાન્દ્ર વગેરે મુનિઓએ પૂર્વાફાલ્યુની નક્ષત્ર વિવાહમાં ત્યાજ કહ્યું છે. પુષ્ય નક્ષત્ર અત્યંત કામને વધારે છે. તેથી એ નક્ષત્રને બ્રહ્માને શાપ છે. બ્રહ્મપુરા વગેરેમાં કથા ભાગ છે કે બ્રહ્માને વિવાહ પુષ્ય નક્ષત્રમાં થયે હતો અને પાર્વતિ-
રોના વિવાહ સમયે પાવતીનું સૌદર્ય જોઈ નેહીત થવાથી વીર્યસ્ત્રાવ થયો અને તેમાંથી વહિત્ય નામના અંગુષ્ટ પ્રમાણુના સાઠ હજાર મુનિઓ ઉત્પન્ન થયાબ્રહ્મદેવને પશ્ચાતાપ થય જ્ઞાન દષ્ટિથી જોતા માલુમ પડયું કે પુષ્ય નક્ષત્રમાં લગ્ન થયા તેનું આ પરિણામ છે. તેથી શાપ દીધો છે.
વિર મુની કહે છે કે
Aho ! Shrutgyanam