________________
૧૬૨
શી` તે માસામાં તથા પ્રારંતિમે: વેરા: ગૃહાર ભના જે નક્ષત્રો કહ્યા છે તે નક્ષત્રોમાં પ્રવેશ શ્રેષ્ટ છે. ટીકામાં પણ કહ્યું છે કે પ્રારંમતિ માંસાäથૈર્યાવિરોઘૃમ ગૃહાર ભના માસ નક્ષત્ર વારામાં ગૃહ પ્રવેશ કરવા સ`સામાન્ય છે, અને નાને મતે માધ, કાતિ`ક, જ્યેષ્ઠ માસે પણ શુભ છે. પરંતુ ઉત્તરાયળમાં નૂતન ગૃહ પ્રવેશ શ્રેષ્ટ છે માટે ઉતરાયણુના માસામાં નૂતન ગૃહ પ્રવેશ કરવા, અને દક્ષિણાયનના માસમાં જીણુ ગૃહ પ્રવેશ કરવા. આ હકીગત મુ. સિઁ. શુદ્ધવેરાપ્રળમાં સ્પષ્ટ કરી છે. सौम्यायने ज्येष्ठतपोऽत्यमाधवे यात्रानिवृत्तौ नृपतेर्नवे गृहे जीर्णे गृहेऽग्न्यादि भयान्नवेऽपि मागेर्जियाः श्रावणिकेऽपि सत्स्यात्
ઉત્તરાયણમાં, જ્યેષ્ટ, મા, ફાલ્ગુન, વૈશાખ માસમાં યાત્રા કરી પાછા ઘરમાં પ્રવેશ કરવો. અથવા નવીન ગૃહમાં પ્રવેશ કરવા જીણુ ગૃહમાં અથવા અગ્નિભય વૃષ્ટિભ્રય રાજભયથી ભાંગી ગયેલા ધરને રીપેર કરી તેમાં પ્રવેશ કરવા હાય તા માશી` કાતિક શ્રાવણ માસ પણ શુભ છે. જગૃહ પ્રવેશમાં ગુરૂ-શુક્ર વીગેરેને અસ્તાદિ દાય નથી. નાયમસ્કર્તા, વિષાવાદ મુ. વિ. ચુ. પ્ર. ટીકામાં પણ કહ્યું છે કે નિયાને કે લી” પ્રારાને ધ્યાનને
વેરો માંથે ન મૌઢ, ગુમુદ્રા; પરંતુ ઋણ ગૃહમાં પણ વાસ્તુ પૂજા તે અવશ્ય કરવી. મિતાક્ષરા માં વૃત્તિæનું વચન છે કે नवप्रवेशे हाथ कालशुधिर्न द्वंद्वसौ पूर्विकयोः कदाचित् પ્રવેરાવવાંને મુજને વાત્સ્વર્જન પૂર્વદેવ હ્રાર્યમ્ નવા ઘરમાં પ્રવેશ કરતી વેળા કાલશુદ્ધિ-માસ-નક્ષત્ર વીગેરેની શુદ્ધિ જરૂર જોવી
Aho! Shrutgyanam