________________
૧૫૦
દેખાતુ હેાય ત્યારે, અને બાકીના ચાર માસમાં શ્રાવણથી ચાર માસમાં સુ` બિંબના અસ્ત થાય ત્યારે ગેરજ સમય સમજવે ગરજ સમયમાં કઇ વના લેકાએ લગ્ન કરવા તે સંબંધમાં મુ॰ માતંતુમાં કહ્યું છે કે-ળેયૂદ્ધ પજ્ઞા;િ ગુમર શ્રદ્ધ લેાકેાને ગેરજ લગ્ન શુભ છે.
पीयूषधाराभां दैवज्ञ मनोहरं वथन हे } घटीलग्नं यदा नास्ति तदा गोधूलिकं शुभम् ॥ शूद्रादीनां बुधाः प्राहुर्न द्विजानां कदाचन જો ધટીકા લગ્ન નહી આવતું ાય તે ગેરજ લગ્ન શુદ્ર વીગેરે માટે શુભ છે. બ્રાહ્મમણેાને માટે કદી પણ નથી. મુ॰ માર્તકમાં તે સ્પષ્ટ કરે છે કે વિપ્રમુલેસિસજ્જ કે સૌવનાત્ત્વે ચિત્ બ્રાહ્મણેામાં અતિસંકટ હાય—કન્યા યૌવનથી યુકત થઇ હાય તેા લગ્ન શુદ્ધિ નહી મળતી હાય તા ગેરજ લગ્ન કરવુ. જન્નર,ધિય વા નાસ્તિ कन्या यौवनशालिनी तदा वै सर्ववर्णानां लग्नं गोधूलिकं शुभं विप्रेषु घटिकालाभे दातव्यं गोरजो बुधैः संकीर्णे गोरज : રાસ્તે પુ દ્વિતિય ઝુમમ્ જો લગ્ન શુદ્ધિ નહી આવતી હેાય, કન્યા મેવન યુકત થઇ હેાય તે સઘળી વણુને ગેરજ લગ્ન શુભ છે. બ્રાહ્મણેામાં ધટીકા લગ્ન નહી આવતું હેાય તે ગેારજ લગ્ન પંડિતાએ લેવું. સંકીણું જાતીને માટે ગારજ લગ્ન શુભ છે, અને બાકીના વર્ણ માટે એઉ લગ્ન શુભ છે એમ વધામાં કહ્યું છે.
ઘણી જ્ઞાતીઓમાં જનેાઈ તથા લગ્ન સમયે ટીકા સ્થાપન કરે છે તેના સંબંધમાં નહિમાન વિવાદ કરુ નિયામૃતટીના (શ્લાક ૪૩) માં ઘણું વર્ણન આપ્યુ છે. તેમજ મુ. સ્વં. વીગેરેમાં
Aho! Shrutgyanam