________________
૧૫૧
પણ છે. અહીં ખાસ ઉપયોગી જેટલું મુ. મર્સમાંથી તથા તેની ટીકામાંથી આપ્યું છે. ઘટીકા બનાવવાનો પ્રકાર બીજા ગ્રંથમાં છે તેમાંથી જાણી લે. હું મા પરિપૂત્તેિ યુનિરાજો न्यसेत्स्तुत्वाग्नित्रयवायुगा न शुभदा पूर्णाग्नि पंचस्वथ वि. પ્ર. ૩૭. સ્વચ્છ પાણથી ભરેલા, ઘટીકા દુબી શકે તેવા મોટા; પાત્રમાં દિવસના કાર્ય હોય તે સુર્યોદય અડધે થાય ત્યારે, અને રાત્રિના કાર્ય હોય તે સુર્યાસ્ત અડધો થયે હેય ત્યારે ઘટીકાનું સ્થાપન કરવું. પ્રથમ ઘટકો સ્થાપનના પાત્રની નીચે ડાંગરેથી વસ્તિક કરી તેના પર પાત્ર મુકી શ્રી ગણેશનું ધ્યાન-પૂજન કરવું પછી ઘટીકાની પ્રાર્થના કરવી. (જંત્રાણ મુલ્ય સંપત્તિ હાઇr निर्मिते घटि दंपत्योः शुभकालाप्ति हेतवे भव शोभने स्थापन કરેલી ઘટીકા જે નિત્રય વાયુ ન સુમરા અગ્નિ-દક્ષણ–નિઋતિ વાયુ એ ચાર દીશામાંથી ગમે તે દિશામાં જાય તે નષ્ટ છે અને જે ત્યાની ત્યાં જ રહે અથવા ઉપર કહેલી દીશાથી બાકીની દીશામાં જાય તે શુભ છે. ઉલ્લુસૈવ ઘટી તે યાં પ્રતિતિ पूर्वाशादिफलं कुर्यात्स्थितामध्ये धनप्रदा सौभाग्यं निर्धनं नार्या अपमृत्युरूजान्विता भञप्रिया व वेश्या च मान्या वित्तसुतान्चिता હવે ઘટીકા પૂર્ણ થઈ જે દીશામાં ડુબે છે તેનું ફળ કહે છે કે porn નિપસ્વથ એટલે અગ્નકોણથી પાંચ દીશામાં અગ્નિ-દક્ષણ નૈઋતી-પશ્ચિમ-વાયુ જે પૂર્ણ થઇ હુંબે તે તેનું ફળ નેણ છે બાકીની દીશામાં શુભ ફળ આપે છે.
उत्तरेशानपूर्वासु मध्ये पूर्णा घटी शुभा ॥ दिक्षु शेषासु कन्याया मग्ना वैधव्यदायिनी ।।
Aho ! Shrutgyanam