________________
૧૧૩
દારો વૃક્ષહી મતા બાર વર્ષ થાય ત્યારથી રજસ્વલા થાય છે. गौरीं ददन ब्रह्मलोकं सावित्रं रोहिणीं वदन् कन्यां ददन स्वर्गહેમત: પદ્મસાતમ્ જે ગૌરી કન્યાના લગ્ન કરે છે. બ્રહ્મલાકની પ્રાપ્તિ થાય છે, અને રાહિણીથી સૂ` લેક, કન્યાદાનથી સ્વ` લેાક, અને ત્યાર પછી અસદ્ ગતિ થાય છે. ૮૭,
चतुभि: षड्भिरष्टाभिर्दशद्वादशभिस्तथा अब्दैर्विवाहिता कन्या प्रतिष्ठां नैव गच्छति
૮૮
ચાર-છ-આર્ટ-દશ-આારમાં વર્ષોમાં પરણેલી કન્યા પ્રતિષ્ઠા
પામતી નથી. ૮૮.
मुहूर्तदीपकटीकायां.
अष्टमे द्वादशे वर्षे मासत्रयगते सति
विवाहं तत्र कुर्वीत गर्भमासविमिश्रणात्
८९
આઠમાં વર્ષોંના અને ખારમાં વર્ષોના ત્રણ માસ · ગયા પછી તેમાં ગુના માસ ભેળીને વિવાહ કરવા. ૮૯.
नारद: - युग्मेऽब्दे जन्मतः स्त्रीणां शुभदं पाणिपीडनम् एतत्पुंसामयुग्मेषु व्यत्यये नाशनं तयोः
९०
જન્મથી એકીના વર્ષોંમાં સ્ત્રીનું લગ્ન કરવું શુભ છે. અને શુભ છે. પરંતુ જો તેમાં ઉલટુ એક વર્ષમાં પુરૂષનું) તે તે બેઉને
પુરૂષનુ` લગ્ન એકી વર્ષમાં કરવુ થાય (એક વર્ષમાં સ્ત્રીનું અને
નાશ કરે છે. ૯૦,
Aho! Shrutgyanam