________________
૧૩૩
વેધ દોષ રહિત, મૃગશી, હસ્ત, મૂળ, અનુરાધા, મધા, રાહિણી ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભદ્રપદા સ્વાતી એ નક્ષત્રો વિવાહમાં શુભ છે. આ શ્લોકમાં કૃત્તિકા, ધનિષ્ઠાનું નામ નિશાન પણ નથી, વિશેષ વિચાર કરતાં પ્રથમ જ્યારે કન્યાને ચાંલ્લા કરી કપડા આપે છે. તેમજ વરને ચાંલ્લા કરી વિવાહના સબંધ નકકી કરે છે તેમાં કૃત્તિકા ધનિષ્ઠા નક્ષત્ર મુ. સિઁમાં લીધું છે વિષાપ્રયાણ મ્યા. ૧૦-૧૧
विश्वस्वातीचेष्णवपूर्वात्रयमैत्रः वस्वाग्नेयैर्वा करपीडेोचित झुः । वस्त्रालंकारसमेत फलपुष्पैः संताच्यादौ स्यादनु कन्या चरणं हि ॥ धरणिदेवेऽथवा कन्यका सन्दरः शुभदिने गीतवाधादिभिः संयुतः वरवृतिं वस्त्रयज्ञोपवीतादिना ध्रुवयुतैर्वेहि पूर्वात्रयैराचरेत् ॥
ઉત્તરાષાઢા—સ્વાતી શ્રવણ-પૂર્વોત્રમ (પૂ. ફ્રા. પૂ. જા. પૂ. ભા) અનુરાધા–ધાંનેદા કૃતિકા નક્ષત્રોમાં અથવા પીચિતો આગળ વિવાહના જે નક્ષત્રો કલા છે તે નક્ષત્રોમાં વસ્ત્રાલ કાર વીગેરે સહિત ફળ—પુષ્પા વડે કન્યાને પ્રસન્ન કરી કન્યાને વિવાહ સબંધ નક્કી કરવા.
બ્રાહ્મણ (ચાર) અથવા કન્યાના ભ્રાતાને વાજતે ગાજતે ગુણ દિવસે કુવ નક્ષત્ર (રાતિની ઉત્તરાત્રણ) પૂર્વોમત્કૃત્તિકા એ નક્ષત્રોમાં વજ્ર યજ્ઞેાપત્રીન વીગેરે વડે પ્રમુન્ન કરી વિવાહ સંબંધ નક્કી કરવા મુ. રૂમમાં પણ આજ તકગત કહી છે.
Aho! Shrutgyanam