________________
૧૧૪
कश्यपः-विवाहा जन्मतः स्त्रीणां युग्मेऽब्दे पुत्रपौत्रदः
अयुग्मे श्रीप्रदः पुंसां विपरीते तु मृत्युदः
સ્ત્રીને વિવાહ બેકી વર્ષમાં થાય તે પુત્ર-પૌત્રના સુખને આપે છે. અને પુરૂષને વિવાહ એક વર્ષમાં થાય તો લક્ષ્મી મળે છે અને જે તેથી ઉલટા વર્ષમાં થાય તે મૃત્યુકારક છે. ૯૧.
अन्यत्रापि. A षष्टाष्टमे मृत्युमुपैति कन्या बंध्याथवा विघ्नकरी वरस्य स्याद् द्वादशे वित्तविवर्जिता च विवाहकाले परिवर्जनीया ९२
છટ્ટ અને આઠમાં વર્ષમાં વિવાહ કરેલી કન્યા મૃત્યુ પામે છે અથવા વધ્યા. (પ્રજારહિત) થાય છે. અથવા પતિને વિક્તરૂપ થાય છે. અને બારમે વર્ષે પરણેલી ધન વિનાની રહે છે. માટે એ વર્ષોને ત્યાગ કરવો ઉચિત છે. ૯૨. A गर्ग:-वर्षे चतुर्थेहि पितामहस्तु सावित्रिपाणिग्रहणं चकार ।।
गतः स्वपुत्र्यामभिलाषशीलस्त्याज्यं हिवर्ष मुनिशौनकाद्यैः॥ परिणीतः पुरा रामा वर्षे षष्टे तु जानकीं ॥ वियोगं च महदुःखं तस्माद्वर्ष विवर्जयेत् ॥ २ ॥ वर्षेऽष्टमे तुःपार्वत्या हरेण वरणं कृतम् ।। मंत्रसाधनमारब्धं तस्मात्स्वप्ने नचिंतयेत् ॥३॥ गांधार्या दशमे वर्षे धृतराष्ट्रो विवाहितः॥ तस्य संतानविच्छेदस्तेनाब्दं च परित्यजेत् ॥ ४॥ द्वादशवर्षे :नारी परिणीता पांडवैस्तु पांचाली उभयोः कष्टं जातं वनवासः कुटुंबनाशश्च ।। ५ ।।
Aho ! Shrutgyanam