________________
૧૦૧
कृष्णपक्षे चतुर्थी च सप्तम्यादिदिनत्रयम् । त्रयोदशी चतुष्कं च अष्टावेते गलग्रहाः
કૃષ્ણપક્ષની ચતુર્થી સુદિ સપ્તમી–અષ્ટમી-નવમી ત્રયોદશી ચતુર્દશી પૂર્ણિમા કૃષ્ણ પ્રતિપદા એ આઠ ગલગ્રહ તિથીઓ છે. કેટલાએક પંડિત આ લેકનો અર્થ નીચે મુજબ કરે છે કે કૃષ્ણ પક્ષમાં ૪-૭-૮-૯-૧૩–૧૪-૩૦-૧ એ આઠ ગલગ્રહે છે. પરંતુ ક્રષ્ણપક્ષનો યજ્ઞોપવિતમાં નિષેધ છે. wજંતુને એનાથી વદી ૧૩–૧૪-૩૦ સુધી ૧ નો નિષેધ છે, અને પિત્તમાં ગલગ્રહના સંબંધમાં સ્પષ્ટ કરે છે કે કષ્ણપક્ષની ચતુર્થીનું ગ્રહણ કર્યું છે તે અધિક દોષકારક છે. નહી કે શુકલપક્ષની ચતુર્થીના ગ્રહણ માટે અને બીજા વિચામાં ચતુર્થવૈવાત: ઘો. એ ઉપ લબ્ધ થાય છે તેથી ક્રષ્ણપક્ષ અને ગલગ્રહ એ બે પદે જુદા આપ્યા છે તેથી ક્રષ્ણપક્ષમાંજ ગલગ્રહ તિથી છે શુકલપક્ષમાં નથી એ યોગ્ય લાગતું નથી. વૈમનેણમાં તે એ સઘળાનું ફળ કહ્યું छ । प्रदोषे निश्यनध्याये मंदे कृष्णे गलग्नही मधु विनोपनीतस्तु पुनः संस्कारमहति गलग्रहे प्रदोषे च स्वल्पायुरूपजायते. પ્રદોષ–રાત્રિ-અનયાયતિથી–શનિવાર–ષ્ણપક્ષ-ગલગ્રહમાં મૈત્રમાસ શિવાય ઉપનયન કરે તે બીજીવારના સંસ્કારને તે બટુક બાળક થાય છે. ગલગ્રહતિથીમાં પ્રદેષને દિવસે (સાયંકાળે) જનોઈ દે તે તે સ્વલ્પાયુ થાય છે. ગલગ્રહમાં ઘણા કાર્યોને નિષેધ કર્યો છે. विद्यारंभी ब्रतोद्देशः क्षौरं चैव विशेषतः गलग्रहे न कर्तव्य
Aho! Shrutgyanam